SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક | ૪૫. જયભિખુ જીવનધારા : ૪૬ ડૉ. કુમારપાળ દેસાઈ [‘હિંમતે મર્દા’ અને ‘જવાંમર્દ' જેવી કિશોરકથાઓનાં સર્જક તેમ જ ‘વિક્રમાદિત્ય હેમુ’ અને ‘દિલ્હીશ્વર' જેવી વીરસરસપ્રધાન એતિહાસિક નવલકથાઓના લેખક જયભિખ્ખના જીવનમાં સદેવ સાહસ અને ઝિંદાદિલી જોવા મળ્યાં. સામે પડકાર આવે ત્યારે પીછેહઠ કરવાને બદલે સામે પગલે એનો સામનો કરવાનું એમનામાં સાહસ હતું અને એ સાહસ અને દોસ્તીનો અનુભવ જોઈએ આ છેતાલીસમા પ્રકરણમાં.] જિંદગીનો જંગ અને મૃત્યુનો રંગ! યુવાન, ચેતનવંતા અને આત્મવિશ્વાસી ધબકતા અને ચારિત્રશીલ જીવન વેચાતા હતા અને આજે પણ મહાત્મા ગાંધીજીએ સ્પર્શ કરેલ કેટલીક ધરાવતા જાદુગર કે. લાલને એમના ઉમદા જીવનલક્ષી વિચારોમાં વસ્તુઓનો સંગ્રહ બગસરાના એમના બાલમંદિરમાં મળી આવે છે. જયભિખ્ખના જીવન અને કવનથી નવીન ચેતનાનો અનુભવ થયો. આ જ ભાવનાનો પ્રતિધ્વનિ હોય, એ રીતે કે. લાલના જાદુપ્રયોગોમાં વિચારો અને ભાવનાના સામ્યને કારણે બંને વચ્ચે એક એવો અતૂટ એમણે મહાત્મા ગાંધીજી અને ગાંધીભાવનાને જીવંત કર્યા હતાં. જૈન સ્નેહ-સંબંધ સર્જાયો કે મળે ત્યારે કલાકોના કલાકો સુધી વાર્તાલાપ ધર્મના પ્રભાવને પરિણામે જાદુમાંથી હિંસાની બાદબાકી કરી હતી, કરે, જયભિખ્ખું એમના અનુભવોનું જગત કે. લાલ સમક્ષ પ્રગટ કરે, તો ગાંધીપ્રભાવને કારણે એમણે સિદ્ધિ અને સમૃદ્ધિની વચ્ચે સાદાઈભર્યું તો કે. લાલ પોતાની જાદુની દુનિયાની કેટલીયે અજાણી ઘટનાઓનું જીવન પસંદ કર્યું હતું. એમની સમક્ષ બયાન કરે. નિર્ચાજ અને હૂંફાળા સ્નેહનું આ બીજ મહાનગર મુંબઈના માટુંગામાં કે. લાલા જાદુપ્રયોગો ચાલતા હતા. અવિરત સંવર્ધન પામતું રહ્યું અને ધીરે ધીરે જયભિખ્ખના મિત્રમંડળમાં જે નગરમાં જાય, એને એ ઘેલું લગાડે. મુંબઈમાં ભારતીય કે. લાલ આગવું સ્થાન ધરાવવા લાગ્યા. ક્યારેક જયભિખ્ખના ડાયરામાં વિદ્યાભવનમાં એમના પ્રયોગોએ એવું આકર્ષણ જમાવ્યું હતું કે એની એ આવતા અને સહુને પોતાના દેશ-વિદેશના અનુભવોનું રસપ્રદ માઠી અસર મુંબઈમાં ભજવાતાં નાટકો પર પડવા લાગી. ચલચિત્ર વર્ણન કરીને સ્તબ્ધ કરી દેતા. એક સર્જક અને કલાકાર વચ્ચે અપૂર્વ જગતના પ્રસિદ્ધ કલાકારો કે રાજકારણના જાણીતા નેતાઓ એમની અદ્વૈત સધાયું. ખ્યાતિ સાંભળીને એમના જાદુપ્રયોગો નિહાળવા આતુર રહેતા. સર્જક કરતા કલાકારના જગતમાં હિસાબ ન માંડી શકાય એટલી મુંબઈના ચોપાટીના ભારતીય વિદ્યાભવનના સભાગૃહ પછી એમણે મુશ્કેલીઓ સતત આવતી હોય છે. એક ગુજરાતી યુવાન કાંતિલાલ માટુંગામાં એમના શોનો પ્રારંભ કર્યો. એમની સતત વધતી જતી પ્રસિદ્ધિ વોરા બંગાળની પ્રસિદ્ધ એવી જાદુકલામાં વિશ્વખ્યાત જાદુગર બને છે અને લોકચાહના જોઈને એમના હરીફોને ચિંતા થવા લાગી. એમાં ઘટનાને પરિણામે એમના કેટલાય ધંધાદારી પ્રતિસ્પર્ધીઓના પેટમાં પણ અમદાવાદના એક આયોજક અને બંગાળના એક પ્રસિદ્ધ જાદુગરે તેલ રેડાયું હતું. એવો પ્રપંચ રચ્યો કે જેથી જાદુના જગતમાંથી સદાને માટે કે. લાલનું એમણે પહેલાં તો કે. લાલના પ્રયોગોની હાંસી ઉડાવી; પરંતુ જોયું નામનિશાન મિટાવી શકાય. કે આ ગુજરાતી કલાકાર એમ પાછો પડે તેમ નથી, તેથી એની સામે એક તો જાદુકલા એ બંગાળનો ઇજારો, એમાં કોઈ ગુજરાતી કાવતરાંઓની હારમાળા ઊભી કરી કે. લાલના પરિવારની કોલકાતામાં આટલી મોટી નામના અને ચાહના મેળવે તે કેમ ચાલે? બીજું એ કે કપડાંની ત્રણ દુકાનો હતી. એમના પિતા / જાદુગર કે. લાલે વિશ્વમાં સૌથી વધુ ઝડપથી (બગસરામાં અસ્પૃશ્યતાનિવારણ, ખાદી-પ્રવૃત્તિ ભદ્ર સ્વભાવના ગિરધરલાલભાઈ અને | જાદુના પ્રયોગો મંચ પર રજૂ કર્યા અને તેમાં અને બાળકેળવણી માટે જીવનભર કાર્ય કરનાર આનંદી એવી માતા મૂળીબહેનના સંસ્કારો | વળી આકર્ષક વેશભૂષા, કર્ણમધુર સંગીત, તો કે. લાલને મળ્યા હતા, પણ બગસરામાં એમનાં કુટુંબના સેવાભાવી ગાંધીવાદી વડીલ ભારતીયતાની છાપ, દેશવિદેશની સફરોના અસ્પૃશ્યતાનિવારણ, ખાદી-પ્રવૃત્તિ અને લાલચંદબાપાનો એમના જીવન પર સવિશેષ | અનુભવ વગેરેનો સમાવેશ કર્યો. આ કારણે બાળકેળવણી માટે જીવનભર કાર્ય કરનાર પ્રભાવ હતો. ગાંધીજી બગસરામાં આવતા, ત્યારે એમના જાદુપ્રયોગોમાં દર્શકોની ભીડ એમનાં કુટુંબના સેવાભાવી ગાંધીવાદી વડીલ એક પટ્ટણીને ત્યાં અને બીજા લાલચંદબાપાને | ઊભરાવા લાગી. કે.લાલે પોતાના ખેલોને લાલચંદબાપાનો એમના જીવન પર સવિશેષ ત્યાં ઊતરતા. એ સમયે બગસરાના પ્રસિદ્ધ ચોફાળ | સંસ્કારી અને કૌટુંબિક મનોરંજનનું સ્વરૂપ પ્રભાવ હતો. ગાંધીજી બગસરામાં આવતા, એમની દુકાનમાં વેચાતા હતા અને આજે પણ | આપીને બાળકથી માંડીને વૃદ્ધ સુધીના સહુ ત્યારે એક પટ્ટણીને ત્યાં અને બીજા મહાત્મા ગાંધીજીએ સ્પર્શ કરેલ કેટલીક | કોઈને એમાં રસ લેતા કર્યા. નાનાં બાળકોને લાલચંદબાપાને ત્યાં ઊતરતા. એ સમયે વસ્તુ ઓ નો સંગ્રહ બગસરાના એમના માટેનો જાદુનો ખેલ સમગ્ર પરિવારના બગસરાના પ્રસિદ્ધ ચોફાળ એમની દુકાનમાં બાલમંદિરમાં મળી આવે છે. મનોરંજનનું પ્રિય સાધન બની રહ્યો.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy