________________
४४ પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક
જાન્યુઆરી, ૨૦૧૩ સુરક્ષિત રાખવા માટે કટ્ટરતા અને ઉગ્રવાદ એનું શરૂઆતનું ચરણ શીખ માટે કેટલી ગુંજાશ રહે છે? હોય છે. કોઈ નથી કહી શકતું કે ક્યાં ઉગ્રવાદ સમાપ્ત થાય છે અને હાં, ગુંજાશ તો પણ રહે છે. એક તો રાજ્યની દમનની શક્તિ પર આતંકવાદ શરૂ થાય છે, પરંતુ આતંકવાદનું ચક્ર ચાલવા માંડતા જ લોકમતનો અંકુશ મૂકીને અને બીજું, શાંતિપૂર્વકના જનઆંદોલનના સહજ પડોશી દેશો તરફથી ઉશ્કેરણી, સમર્થન અને પ્રશિક્ષણ મળવા માધ્યમથી જનમતને બદલવાના સતત પ્રયત્નથી નાગરિકો તરફથી લાગે છે. વાંકી-ચૂકી અને ગોળગોળ ઘૂમાવનારી સક્રિય વિભિન્ન શાંતિપૂર્ણ કાર્યવાહી, અન્યાયોને દૂર કરવા માટે એમના સદ્ભાવ પ્રેરિત શક્તિઓની ખુફિયા એજન્સીઓ પણ એમને મદદ કરવા લાગે છે. પ્રયત્નોથી જ સમાજમાં પડેલી તિરાડોને ઊંડી ખાઈમાં બદલાતી રોકી મોડા વહેલા આંતરરાષ્ટ્રીય માફીયા ટોળીઓ સાથે પણ એમની સાંઠગાંઠ શકાય છે. થઈ જાય છે. સહજ નાગરિક જીવનના રસ્તા પરથી ફંટાઈને શસ્ત્રાસ્ત્રોથી અમારા સમયનો એ વિચિત્ર વ્યંગ છે કે પરિસ્થિતિઓના દબાણથી પોતાની વાત મનાવવા માટે અત્યંત લપસણા રસ્તા પર લપસવા માટે સામ્યવાદી દેશોમાં અહિંસક જન-આંદોલન એકાએક અસરકારક થઈ લાચાર આતંકવાદ અપરાધ અને ચોરીની અંધારી ખાઈમાં કૂદી પડે ગયાં છે. પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોમાં આવેલા આટલા મોટા
પરિવર્તનને માટે રોમાનિયાના અપવાદને છોડીને ક્યાંય પણ રક્તપાત સ્થિતિ એ છે કે બધા પ્રકારના વિવાદોને ઉકેલવા માટે બધી નથી જોયો. પોલેન્ડ, હંગેરી, ચેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની અને આતંકવાદી પદ્ધતિઓ અપનાવાઈ રહી છે. ધીરે ધીરે ફેલાતા આતંકવાદે બલગેરિયામાં વ્યવસ્થા પરિવર્તનને માટે ધરણાં, નાગરિક અસહકાર, હવે એટલી ગતિ પકડી છે કે આજ તે ઉપેક્ષિત માંગો, ફરિયાદો, બેહદ ઉપવાસ જેવા ગાંધી-પ્રેરિત ઉપાયો કામમાં લાવવામાં આવ્યા અને તે ગૂંચવાયેલી રાજકીય-આર્થિક ગૂંચોને ઉકેલવાનો એક માત્ર અસરકારક અસરકારક પણ સિદ્ધ થયા. ચીનમાં વિદ્યાર્થીઓના લોકતાંત્રિક ઉપાય મનાવા લાગ્યો છે. હવે બીજી વાત છે કે આતંકવાદથી કોઈ આંદોલનને સૈન્યની શક્તિથી જરૂર કચડી નાંખવામાં આવ્યું પરંતુ એ ગૂંચ ઉકલતી નથી ઊલટી તે વધારે ગૂંચવાઈ જાય છે. વેરથી વેર વધે એક તથ્ય છે કે તે આંદોલન ગાંધી પ્રેરિત ઉપાયોના પરિણામે જ છે. આતંકવાદી હિંસા રાજ્યની હિંસાને વધારે છે અને સાધનોની વ્યાપક થઈ શક્યું હતું. ચિંતા કર્યા વગર લક્ષને પ્રાપ્ત કરવાની આવી કોશિષો નિર્દોષ લોકોની પચાસના દસકામાં લગભગ ચાલીસેક વર્ષનો એક ભારતીય હત્યાઓને લોહિયાળ જલસામાં ફેરવી નાંખે છે. અહિંસક શક્તિનો અમેરિકા યાત્રા દરમિયાન પ્રખ્યાત વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનને પણ મળવા ગાંધીનો સંદેશ, જુલમના વિરોધમાં નાગરિક અસહકારની એમની ગયો. વાતચીત દરમિયાન એણે આઈન્સ્ટાઈનને કહ્યું, “મનુષ્ય જાતિએ શીખ જ આતંકવાદથી ગ્રસ્ત વ્યવસ્થાઓ, દેશો, સમાજો અને સમુદાયોને તો તમને અને મહાત્મા ગાંધીમાંથી કોઈ એકને પસંદ કરવાના છે.' માટે પુનર્જીવનનો એક માત્ર માર્ગ છે.
આ સાંભળીને આઈન્સ્ટાઈન થોડા નવાઈ પામ્યા. તેઓ પોતે ગાંધીના આપણે જોઈ રહ્યા છીએ કે આતંકવાદી જૂથ શાંતિપૂર્ણ ઉપાયોને પ્રશંસકોમાંના હતાં તો પછી તેઓ પોતે ગાંધીના પ્રતિસ્પર્ધી અથવા વિકલ્પ અશક્તિ અને નિર્બળતાનો પર્યાય માની લે છે. તેઓ ગોળીઓની કેવી રીતે થઈ ગયા? જવાબમાં એ ભારતીયે કહ્યું હતું, ‘તમે ઊર્જાના સામે શાંતિની ભાવનાથી પ્રેરિત સમજૂતીઓના ઉપાયોને ન કેવળ એ રહસ્યને ખોલ્યું છે, જેને પરિણામે પરમાણુ બોમ્બનો જન્મ થયો તિરસ્કારની દૃષ્ટિએ જુએ છે બબ્બે પોતાની ખૂંખાર કાર્યવાહીને અને ગાંધીએ સત્યાગ્રહનું હથિયાર આપ્યું છે. મનુષ્યએ નક્કી કરવું વધારવાનો સુઅવસર માની લે છે. તો પછી દુનિયાનું કોઈ પણ રાજ્ય પડશે કે તેઓ પોતાના સંઘર્ષોનો નીવેડો લાવવા માટે બેમાંથી કયા નિરપરાધ નાગરિકોની હત્યાઓ પર આંખ મીંચીને બેસી ના રહી રસ્તા પર ચાલે-પરમાણુ બોમ્બના કે શાંતિપૂર્ણ સત્યાગ્રહના?’ શકે. એ કેવી રીતે શક્ય છે કે તેઓ નાગરિકોના જીવનની રક્ષાના આઈન્સ્ટાઈન અને ગાંધીની તે પ્રતિસ્પર્ધા આજે પણ અનિર્ણિત છે. પોતાના પ્રથમ કર્તવ્યને પણ પૂરું ન કરે, કંઈ નહીં તો એમણે પોતાના કદાચ આપ જાણવા ઈચ્છો કે તે ભારતીય કોણ હતા? જેમણે અસ્તિત્વની રક્ષાને માટે આતંકવાદને રોકવા માટેની કાર્યવાહી કરવી આઈન્સ્ટાઈન અને ગાંધીને સામસામે ઊભેલા જોયા. તેઓ હતા રામ જ પડશે. રાજ્ય અને શાસનની આ લાચારીને સમજી લીધા પછી ગાંધીની મનોહર લોહિયા.
‘સર્વોદય જગત'માંથી અધૂરી ચોપડી | બાપુએ એક દા'ડો યરવડા (જેલ)માં વિચાર કર્યો કે, હું ભારતીય સંસ્કૃતિ વિશે લખું કંઈક તો બાપુએ લખવાની શરૂઆત કરી. એમાં પહેલું વાક્ય લખ્યું કે, “જગતની સંસ્કૃતિઓમાં ભારતની તોલે આવે એવી એકેય સંસ્કૃતિ નથી.’ લખ્યા પછી કલમ અટકી ગઈ અને એમ ને એમ સૂનમૂન થોડીવાર બેસી રહ્યા. પછી આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યાં. એમણે કહ્યું, ‘વાક્ય લખ્યું તો ખરું, પણ પછી મારા અંતરે પૂછ્યું કે, અલા, તું સત્યાગ્રહી-ને આવું વાક્ય શું જોઈને લખ્યું ? મારી સામે અસ્પૃશ્યો તરવરવા લાગ્યા, ભંગીઓ તરવરવા માંડ્યા. મને એમ થયું કે આ લોકો જે સંસ્કૃતિમાં આ દશામાં હોય, એની તોલે કોઈ આવે તેમ નથી એવું હું કેમ લખી શકું? પછી બીજું વાક્ય એમણે લખ્યું નહીં.અને એ ચોપડી અધૂરી રહી.
[મનુભાઈ પંચોળી