SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક આઈન્સ્ટાઈન વિરૂદ્ધ ગાંધી | ગણેશ મંત્રી E અનુવાદ : દીપિકા રાવલ બુઢો નહીં મરે” એમણે કહ્યું ત્યારે તેઓ બેજીંગથી પાછા જ ફર્યા આવ્યા છીએ.. તમારું પ્રવચન.” હતા. જે દિવસોમાં ચીનના વિદ્યાર્થીઓએ લોકશાહીની માંગ માટે ધરણાં વાત સારી રીતે કહું તે પહેલાં જ કૃપાલાનીજી ગુસ્સે થઈ ગયા, કર્યા હતાં, ત્યારે પણ તેઓ ત્યાં હતા. પછી જ્યારે આ વિદ્યાર્થીઓને “અમારો સંદેશ સાંભળવા ઈચ્છો છો?.. અમારું પ્રવચન? સંદેશ દબાવવા સડક પર ટેન્કો ફેરવવામાં આવી ત્યારે પણ તેઓ ત્યાં હતા. સંભળાવતા-સંભળાવતા પ્રવચન આપતાં આપતાં તો એ બુઢો મરી તમામ પ્રકારની અફવાઓ અને સૈનિકોની હિલચાલથી બેજીંગ ઉછળતા ગયો... તમે લોકોએ સાંભળી તેમની વાત? કર્યું એમના પ્રવચનનું સમુદ્ર જેવું બની ગયું હતું. આ સમુદ્રની વચ્ચે એક ટાપુની જેમ સંકોચાઈને પાલન?' રહી ગઈ હતી એમની હૉટલ, જ્યાંથી બહાર નીકળવાની સખ્ત મનાઈ એ વાત ત્યારે બહુ જ ખટકી હતી, આ તો ગાંધીજીને પણ બુઢા હતી. એમણે બુઢાના નહીં કરવાની વાત કહી તો લાગ્યું કે જાણે કહે છે! કૃપાલાનીજી અને મહાત્મા ગાંધીનો સંબંધ શું હતો. એ તેઓ વૃદ્ધ નેતા સ્યાઓ-ફિંગ વિશે જણાવી રહ્યા છે. ‘તંગ' એટલે મોટાઓએ પછીથી સમજાવ્યું હતું. આ સંબંધ પછીના વર્ષોમાં વધારે ચીનના વૃદ્ધ નેતા, જેઓ આર્થિક ક્ષેત્રોમાં તો સુધારાના પ્રવર્તક છે, ગાઢ થતો ગયો. આપણે બધા ગાંધીની દિવસ-રાત જય બોલતા રહ્યા, પરંતુ રાજનૈતિક બાબતમાં સનાતની છે. કન્ફયુશિયસ અને માર્ક્સવાદના રાજઘાટ પર જઈને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરતા રહ્યા. દેશ-વિદેશના બેવડા અનુશાસનમાં નિષ્ણાત આ વૃદ્ધ નેતા ચીનની વ્યવસ્થાના આમ નેતાઓ કદી-કદી ત્યાં જઈને મહાત્મા પ્રત્યે પોતાની નિષ્ઠાનો દેખાડો જ પ્રતીક બની ગયા છે જેના પ્રતીક એક સમયમાં માઓત્સ તુંગ હતા. કરતા રહ્યા. તેમના બતાવેલા રસ્તા પર ચાલવાનું વચન તો રાજઘાટથી પરંતુ હું ખોટો હતો. વિજય તેંડુલકરે જે બુઢાની અમરતાનો ઉલ્લેખ નીકળીને રાજમહેલોમાં પ્રવેશતાં જ ભૂલાઈ જતું. હા, ઉપદેશની કેસેટ કર્યો તે વૃદ્ધ નેતા ગાંધી હતા. ભારતને ચપટી વગાડીને એકવીસમી ભાષણોમાં, સમાચારપત્રોમાં, પ્રેસ-જાહેરાતોમાં, આકાશવાણી અને સદીમાં લઈ જવાના સૂત્રો આપનારા નવા ગાંધી નહીં, અઢારમી- દૂરદર્શનના પ્રસારણમાં બરાબર ફરતી રહી. ગાંધીની પ્રત્યે દેખાડાનો ઓગણીસમી સદીમાં જે લોકો હતા તેમની વચ્ચે રહીને એમનામાં પ્રેમ અને ભક્તિના આટલા દંભ પછી પણ આજે એ સ્થિતિ છે કે આત્મવિશ્વાસ અને સાહસ પેદા કરનારા ગાંધી. ૧૯૪૮માં એક ઉગ્ર દેશના કેટલાય રાજ્યોમાં આતંકવાદની બોલબાલા છે. ડર લાગે છે કે સંપ્રદાયવાદીની ત્રણ ગોળીથી માર્યા ગયેલા ભારતના ગાંધી ચીનમાં સામાજિક, સાંપ્રદાયિક, કોમી રમખાણના રક્ત-સાગર અને કેવી રીતે જઈ પહોંચ્યા? ત્યાં તેમની એટલી સંગત કેવી રીતે થઈ ગઈ અગ્નિકુંડમાં દેશની અખંડિતતાની બલી ન ચઢી જાય. કોઈક સમયે કે લોકો એકાએક એમની અમરતાની વાત કરવા લાગ્યા? બોમ્બ-પિસ્તોલનો રસ્તો અખત્યાર કરવા માટે આપણે, ગાંધીના ગાંધીની પ્રાસંગિકતા, આજની સમસ્યાઓના સંદર્ભમાં એની અહિંસા-પ્રેમ હોવા છતાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સાર્થકતા પર વિચાર કરતાં એક બીજી ઘટના યાદ આવી. કદાચ ૧૯૫૩- અશફાકઉલ્લાહ ખાં, શચિન્દ્રનાથ સન્યાલ કે ચટગાંવ શસ્ત્રાગારને ૫૪ની. ત્યારે કૉલેજમાં ભણતો હતો. વાતાવરણની અસરથી લૂંટવામાં શામેલ ક્રાંતિકારીઓ પ્રત્યે શ્રદ્ધાથી માથું નમાવી દેતા હતા રાજકારણમાં થોડો થોડો રસ પડવા માંડ્યો હતો. ત્યાં સુધી રાજકારણનો અને એમના સાહસ પર ગર્વ કરતા હતા. પરંતુ આજે! આતંકવાદીઓની એ અર્થ નહોતો જે આજે છે. વિચારો, સિદ્ધાંતો, નીતિઓ, કાર્યક્રમો પાસે જે પ્રકારના અદ્યતન શસ્ત્રો છે એને જોઈને શંકા થાય છે કે પર પણ ચર્ચાઓ થતી હતી. પરંતુ એને પૂરા કરવા માટે મોટા નેતાઓની ક્યારેક પણ એમની પાસે નાના-મોટા પરમાણુ બોમ્બ ન પહોંચી ચાપલુસી હાલ જે રામબાણ કીમિયો ગણાય છે તે ત્યારે આટલો જાય! આ કે તે માંગ પૂરી કરાવવા માટે રાજકીય આંદોલન અને અસરકારક નહોતો બન્યો. જન-સંઘર્ષથી કતરાતું જૂથ ક્યાંક એટલું શક્તિશાળી ન બની જાય કે એ દિવસોમાં ખબર પડી, આચાર્ય કૃપાલાની હૂંટિયરમેલમાં દિલ્હીથી તે કોઈ અસલી-નકલી પરમાણુ અસ્ત્રની ધમકી આપીને પોતાની માંગો મુંબઈ જઈ રહ્યા છે. પાંચ-છ મિત્રો ભેગા થઈને સાઈકલો લઈને સ્ટેશન માટે બ્લેકમેલ કરવાની સ્થિતિમાં આવી જાય! તરફ ભાગ્યા. ઓછામાં ઓછું દસ મિનિટ તો ગાડી ઊભી જ રહે છે. આ એક સ્વાભાવિક ચિંતા છે. કારણ, આતંકવાદ હવે કોઈ એક આચાર્ય કૃપાલાની સાથે કેમ વાર્તાલાપ ન કરવામાં આવે! “જિંદાબાદ દેશ પૂરતો મર્યાદિત નથી રહ્યો. તે વિશ્વવ્યાપી બની ગયો છે. દેશ જયજયકાર'ના સૂત્રો સાંભળીને કૃપાલાનીજી ડબ્બાની બહાર આવ્યા. વિશેષમાં વિભિન્ન સમાજો, સંપ્રદાયો, કોમોના વાસ્તવિક અથવા ગુસ્સે થઈને બોલ્યા, “કેમ ઘોંઘાટ કરો છો ?' અમારો જયકાર કરવાથી કહેવાયેલા “ન્યાયોચિત’ અધિકારોના રક્ષણને નામે શરૂઆત થાય છે તમને શું મળશે? જાઓ પ્રધાનોની પાસે, જવાહરલાલની જય બોલો.” કે પછી એનો આરંભ થાય છે ઇતિહાસના પ્રવાહોમાં ખોવાઈ ગયેલી બહુ જ હિંમત એકઠી કરીને ત્યારે કહ્યું હતું, ‘તમારો સંદેશ સાંભળવા અથવા નષ્ટપ્રાય સાંસ્કૃતિક-ધાર્મિક અસ્મિતાને પુનર્જીવિત કરવા અથવા
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy