SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન ઓક્ટોબર, ૨૦૧૩ ૐકાર છે. જાગ્રતાવસ્થાનો વૈશ્વાનર આત્મા ૐકારમાંની ‘આ’કારરૂપ માત્ર રહેઠાણ છે અથવા કહો કે આત્મા એ આ સંસારરૂપી નદીનો પહેલી માત્રા છે. સ્વપ્નાવસ્થાનો તૈજસ આત્મા ‘ઉ'કારરૂપ બીજી યાત્રા કિનારો છે. એને રાતદિવસ કોઈ અસર કરી શકતાં નથી, એને ઘડપણ છે. સુષુપ્તાવસ્થાનો પ્રાજ્ઞ આત્મા “મ'કારરૂપ ત્રીજી યાત્રા છે અને અને મરણ આવતાં નથી, એને પાપપુણ્ય અડતાં નથી. સાચાં સુખ માત્રા વિનાનો ચોથો તુરીયાવસ્થાનો અદ્વૈત આત્મા વાણીના વ્યવહારથી આત્મામાં જ હોવા છતાં એ સુખો આ જગતની તૃણાથી ઢંકાયેલાં છે. પર છે. એ સાચા હોવા છતાં એના ઉપર અસત્યનું ઢાંકણ છે. પરંતુ શુદ્ધ બનેલો આ આત્માનાં મનુષ્ય શરીરમાં ત્રણ રહેઠાણો છે. જાગ્રતાવસ્થામાં એ આત્મા શરીરની મમતા છોડીને પરમ જ્યોતિરૂપ બ્રહ્મમાં મળી જઈ મનુષ્યની જમણી આંખમાં રહે છે. સ્વપ્નાવસ્થામાં એ મનુષ્યના કંઠમાં પોતાના જ મૂળ સ્વરૂપે રહે છે. આવો આ આત્મા એ જ બ્રહ્મ છે, એનું રહે છે. સુષુપ્તાવસ્થામાં એ મનુષ્ય હૃદયમાં નિવાસ કરે છે. જગતના જ બીજું નામ સત્ય છે. આ સત્યનું જ્ઞાન તર્ક, બુદ્ધિ કે કલ્પના વડે થઈ પ્રથમ બીજ જેવા આ આત્માને જ્ઞાની પુરુષો હૃદયમાં રહેલો જુએ છે. શકતું નથી. પરંતુ કોઈ અનુભવી અને જ્ઞાની એ સમજાવે તો જ એને હૃદયની અંદર જે અવકાશ છે અથવા જે પ્રકાશ છે તે જ આત્મા છે. સારી પેઠે જાણી શકાય છે. અંગૂઠા જેવડા રૂપમાં એ હૃદયમાં અર્ચષ્મતી જ્યોતરૂપે રહેલો છે. આ આ સચરાચર સૃષ્ટિ બ્રહ્મ જ છે. કારણ કે આ સૃષ્ટિ બ્રહ્મમાંથી આત્માનો કેવળ ચોથો ભાગ જ આ વિશ્વરૂપે પ્રગટ થાય છે. બાકીના ઊપજી છે, બ્રહ્મમાં રહેલી છે અને બ્રહ્મમાં જ સમાઈ જનારી છે. જેમાંથી તેના ત્રણ ભાગ ઘુલોકમાં અમૃતરૂપે રહેલા છે. આત્મા હૃદયમાં છે તમામ પ્રકારના જીવો જન્મે છે, જેના વડે એ જન્મેલા જીવે છે અને એટલા માટે જ એને ‘હૃદયમ્' કહે છે. જેની તરફ તેઓ જાય છે અને જેમાં લય પામે છે તે બ્રહ્મ છે. જે તત્ત્વ આવો આ આત્મા અવ્યક્ત, અદૃશ્ય, અગ્રાહ્ય, અકર્તા, અચલ, જ્ઞાનેન્દ્રિયથી સમજી શકાતું નથી, કર્મેન્દ્રિયથી ગ્રહણ થઈ શકતું નથી, અવ્યગ્ર, અવસ્થા રહિત, શુદ્ધ, સ્થિર, નિર્લેપ, નિર્મમ, નિઃસ્પૃહ, સ્વસ્થ, જે ઉત્પત્તિરહિત, રંગરૂપરહિત, આંખકાન, હાથપગ વિનાનું નિત્ય, દૃષ્ટા અને શ્રભુ એટલે કે સત્યના નિયમોને સ્વીકારનાર અને એથી વ્યાપક અને સર્વમાં રહેલું અત્યંત સૂક્ષ્મ તત્ત્વ છે તે બ્રહ્મ છે. જ પ્રકાશિત થનાર છે. આ આત્મા શુદ્ધ, બુદ્ધ, મુક્ત અને નિત્ય છે. આ બ્રહ્મ તત્ત્વ મહાન છે, દિવ્ય છે અને વિચારી ન શકાય એવા જ્ઞાનરૂપ આ આત્મા જન્મતો નથી તેમ મરતો પણ નથી. એ સનાનત રૂપવાળું છે. તે સૂક્ષ્મ કરતાં સૂક્ષ્મ છે, તે દૂરથી પણ દૂર છે અને છતાં અને પુરાણો છે. શરીરનો નાશ થતાં એ નાશ પામતો નથી. એ કોઈને સમીપમાં જ છે. તે વાણી, ઈન્દ્રિયો, તપ કે કર્મ વડે ગ્રહણ થઈ શકતું હણતો નથી તેમ કોઈનાથી હણાતો નથી. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને નથી. આ બ્રહ્મ આકાશરૂપ શરીરવાળું છે, સત્યરૂપ આત્માવાળું છે, મહાનથી પણ મહાન એવો આ આત્મા સર્વ ભૂતોમાં છુપાયેલો હોવા પ્રાણરૂપ આરામવાળું છે, મનરૂપ આનંદવાળું છે, તેમ જ શાંતિથી છતાં કોઈનાથી નરી નજરે જોઈ ભરપૂર અને અમર છે. શકાતો નથી. કુમાર ચેટરજી દ્વારા ઉપનિષદોમાં આ બ્રહ્મ અથવા આવો આ આત્મા નથી અદ્ભુત દૃશ્ય-શ્રાવ્ય કાર્યક્રમ પુરુષના ત્રણ રૂપે વર્ણનો આવે છે : શાસ્ત્રોના અધ્યયન વડે મળતો, શાસ્ત્રીય થઇ આધારિત ક્ષર, અક્ષર અને અવ્યય. તેમાં ક્ષર નથી બુદ્ધિ વડે કે વિદ્વતા વડે મળતો. જૈન સ્તવનોનો શરીરેન શેઠ ઉપર પ્રભાવ પુરુષ સૃષ્ટિ ઉત્પન્ન કરનારો છે. બધા જે મનુષ્ય આ આત્માને પસંદ કરે તા. ૨૨ નવેમ્બર, સાંજે ૭-૩૦ વિકારો એમાં ઉત્પન્ન થાય છે. એ છે, તેને જ આ આત્મા પસંદ કરે છે | સ્થળ : નહેરુ સેન્ટર-મુંબઈ પરિણામી અને અવ્યક્ત છે. બીજો અને મળે છે. આ આત્મા ગમે તેમ સંગીત અને શબ્દના ઊંડા અભ્યાસી કુમાર ચેટરજીએ જૈન સ્તોત્રો અક્ષર પુરુષકુંભારની જેમ નિર્માણ કરેલી સાધના કે તપશ્ચર્યા વડે પણ કરવાવાળો, અંતર્યામી, નિર્માતા, ઉપર ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે. મળતો નથી. એ કેવળ સત્ય વડે, નિર્વિકાર, અપરિણામી અને આનંદઘનજી, યશોવિજયજી, ઉદયરત્નજી, ચિદાનંજી, દેવચંદ્રજી | તપ વડે, સાચા જ્ઞાન અને એકનિષ્ઠ અવ્યક્ત છે. ત્રીજો પુરુષ | અને ન્યાયવિજયજીના પદોનું કુમાર ચેટરજી શાસ્ત્રીય રાગોથી ગાન | બ્રહ્મચર્ય વડે, મતલબ કે સાધકની કાર્યકારણથી પર, અસંગ, અવ્યક્ત | કરી, આ પદો અને સ્વરની શરીરના રોગો ઉપર કેવી અને કેટલી | શ્રદ્ધાયુક્ત સત્યનિષ્ઠ ઉપાસના, તીવ્ર છે. ક્ષર પુરુષ આ સૃષ્ટિરૂપે અહીં રહ્યો અસર થાય છે એની માહિતી દશ્ય-શ્રાવ્ય દ્વારા આપણને સમજાવશે. તપશ્ચર્યા, અક્ષુણ બ્રહ્મચર્ય સાધના છે ત્યારે અક્ષર અને અવ્યય પુરુષો | જિજ્ઞાસુઓ લાભ લે અને જૈન સમાજના આ શુભ કામમાં | અને યથાર્થ જ્ઞાન વડે મેળવી શકાય | તેનાથી પર એવા કોઈ સ્થાનમાં અનુમોદના કરે. (પરમ પરાર્થે) છુપાઈને રહ્યો છે. કુમાર ચેટરજી-09821112489 મનુષ્ય શરીર એ આ આત્માનું અવ્યય પુરુષ તેજ (પ્રકાશ) સમાન
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy