SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ઓક્ટોબર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન | ૧૧ ઉપનિષદોમાં આત્મા અને બ્રહ્મવિચાર B ડૉ. નરેશ વેદ (લેખાંક ત્રીજો) vidual soul) 241 249122 BUHL (the supreme soul). 2013 આ પિંડ અને બ્રહ્માંડ, વ્યષ્ટિ અને સમષ્ટિ એટલે કે વ્યક્તિ અને પાંચ રૂપોમાં ગોઠવીને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. આત્માનાં સૃષ્ટિ બંનેમાં ઘણી વિવિધતા દેખાતી હોવા છતાં એમાં સમાનતા એ પાંચ રૂપો છે: અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને અને એકતા કઈ રીતે છે એના રહસ્યની શોધમાં ઉપનિષદકાલીન આનંદમય. અન્નમય એટલે પાર્થિવ શરીર, પ્રાણમય એટલે પાંચ ઋષિઓએ ઘણું ચિંતન, મનન અને વિમર્શણ કર્યું હતું. પરિણામે પ્રાણો, મનોમય એટલે સંકલ્પ વિકલ્પાત્મક મનોવૃષ્ટિ, વિજ્ઞાનમય ઉપનિષદોની સમગ્ર તત્ત્વવિચારણા બે વિષયોની છાનબીન કરે છે. એટલે આંતરપ્રજ્ઞા અને આનંદમય એટલે સ્વ-રૂપ સાથેનું એ બે વિષયો છેઃ આત્મા અને બ્રહ્મ. વર્ષો સુધી કરેલ વિચારણા અને રસાનુભવવાળું મિલન. એમાંના પહેલા ચારને આત્માના બાહ્ય વિશ્લેષણ બાદ તેઓ એ સમજ ઉપર આવ્યા હતા કે જે પિંડમાં છે તે આવરણ સમાન અને પાંચમાને તેના અસલ સ્વરૂપ સમાન ગણાવ્યું બ્રહ્માંડમાં છે. મતલબ કે જે વ્યક્તિ (વ્યષ્ટિ)માં છે તે જ સૃષ્ટિ છે. આ જ વાત જુદા સ્વરૂપમાં પણ એમણે સમજાવી છે. આ સંસારમાં (સમષ્ટિ)માં છે. વ્યક્તિપિંડમાં આત્મા (જિવાત્મા) છે તો બ્રહ્માંડમાં પ્રત્યેક મનુષ્ય પાંચ આત્માઓના મિલનથી બનેલો છે. પહેલો આત્મા પરમાત્મા (બ્રહ્મ) છે. એ બંને વચ્ચે કોઈ જુદાપણું નથી; સમાનતા ઈન્દ્રિયાત્મા અથવા પ્રાણાત્મા છે, જેનાથી વિષયોનો ભોગ કરવામાં અને એકતા જ છે. આવે છે. બીજો આત્મા પ્રજ્ઞાત્મા એટલે કે મન છે, જે ઈન્દ્રિયોને દોરેઆ વિશ્વમાં અંડજ, સ્વેદ, ઉભિજ્જ અને જરાયુજ એવી પ્રેરે છે. ત્રીજો વિજ્ઞાનાત્મા એટલે બુદ્ધિ છે, તે વ્યક્તિની વિવેકશક્તિ યોનીઓમાંથી ઉત્પન્ન થયેલી ચેતનસૃષ્ટિ ઉપરાંત અનેક જાતના ભૌતિક છે એના વડે મનુષ્ય ઔચિત્યપૂર્ણ નિર્ણય લે છે. તેનાથી ઉપર મહાન પદાર્થોથી બનેલી અચેતન સૃષ્ટિ પણ છે. એ બંને વચ્ચે ઘણું જુદાપણું આત્મા છે, એટલે કે સમષ્ટિગત વિશ્વચેતન્ય છે; જેમાં સમસ્ત બુદ્ધિઓ લાગે છે; પણ ખરેખર એવું નથી. એ બધામાં એક જ તત્ત્વ વિલસી લીન થઈ જાય છે. તેનાથી પણ સૂક્ષ્મ આત્મા તે અવ્યક્તાત્મા છે, રહ્યું છે, કેવળ એના અજ્ઞાનથી ઉપજેલી ભ્રમણાને કારણે એ જુદાપણું જેમાં આ વિશ્વ અવસ્થિત રહે છે. આ બધા ભૌતિક અને પ્રાકૃત ભાસે છે. વાસ્તવમાં જડ અને ચેતન એ બધામાં એક જ તત્ત્વ રહેલું આત્માઓથી ઉપર જે આત્મા છે; જે આ બધા આત્માઓનું ઉદ્ગમ છે અને તે તત્ત્વ તે આત્મા છે. આ આત્મા તે જ જીવ છે અને તે જ બ્રહ્મ સ્થાન છે તે ગૂઢાત્મા છે. છે. વ્યક્તિમાં વૈયક્તિક સ્વત્ત્વ હોય (Individualself) હોય તેને આત્મા આપણી અવિદ્યાએ દર્શાવેલું જગત મિથ્યા છે પણ એનો જ મુખ્ય કહે છે અને સૃષ્ટિમાં સમષ્ટિગત સત્ત્વ (Universal Self) હોય તેને આધાર તો આત્મા છે. એ તો સત્ય અને નિત્ય છે. એ જ્ઞાતા અને બ્રહ્મ કહે છે. આ આત્મતત્ત્વ મહાન અને વિભુ (સર્વવ્યાપક) છે અને પ્રમાતા પણ છે. શરીર અને ઈન્દ્રિયોની બધી પ્રવૃત્તિઓના મૂળમાં આ બ્રહ્મતત્ત્વ આતપ અથવા તેજ છે અને વિશ્વ એની છાયા છે. ચેતનસ્વરૂપ આ આત્મા છે. આ આત્મા જ આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા આ આત્માના બીજા અનેક નામો (પર્યાયો) અને વિશેષણો છે. મળતી માહિતીનું જ્ઞાનમાં રૂપાંતર કરી આપે છે. આપણી ઈન્દ્રિયો જેમ કે અશ્રુત, અવિપાશ (બંધન વિનાનો), અવિચિકિત્સ (સંશય અને જગતના વિષયોના સંપર્કથી આપણે જે રૂપ, રસ, ગંધ, સ્વાદ, વિનાનો), ઇશાન, પ્રાણ, પ્રજાપતિ, પુરુષ, ભવ, ભૂતાધિપતિ, સ્પર્શ અને શબ્દનો અનુભવ કરીએ છીએ તે લેનાર આ આત્મા છે. ભૂતપાલ, વિજર, વિમૃત્યુ, વિશોક, વિધરણ (સર્વને ધારણ કરનાર), આ આત્મા જ મનુષ્ય માટે જાણનારો, કર્મ કરનારો, વિચાર કરનારો વિશ્વસૃક, વિષ્ણુ, સત્યકામ, સત્યસંકલ્પ, સેતુ (પાર ઊતારવાનું પુરુષ છે. આ ભૌતિક જગતમાં જે કાંઈ સત્ય ભાસે છે એની મૂળગામી સાધન), સત્ય, શંભુ, શાસ્તા (શાસક), હંસ, હિરણ્યગર્ભ વગેરે. તો સત્યતા આ આત્માને લીધે છે. કારણ કે આત્મા સત્યનું સત્ય છે. અમૃત, ભર્ગ, સત્યધર્મા વગેરે બ્રહ્મના બીજા નામો અને વિશેષણો મનુષ્ય પ્રાણ વડે જીવે છે એ સત્ય છે. પણ આત્મા વિના એ પ્રાણ છે. મનુષ્યને સંવેદનશીલ, કલ્પનાશીલ અને બુદ્ધિશાળી ન બનાવી શકે. આ આત્મા શું છે એ સમજાવવા માટે ઋષિઓએ બહુ મથામણ મનુષ્ય ચાર અવસ્થાઓમાં જીવે છે. એ છેઃ (૧) જાગ્રતાવસ્થા, કરી છે. પહેલાં એને ત્રણ રૂપોથી, પછી પાંચ રૂપોથી અને બાદમાં (૨) સ્વપ્નાવસ્થા, (૩) સુષુપ્તાવસ્થા અને (૪) તુરીયાવસ્થા. અનેક નામરૂપોથી ઓળખાવવાની ચેષ્ટા કરી છે. આગળ કહ્યું તેમ જાગ્રતાવસ્થામાં રહેલો આ આત્મા બહિર્મુખી વેશ્વાનર છે. આત્મા એટલે મનુષ્યનું સ્વ; આપોપું; પોતાપણું (Self) અથવા આત્મા સ્વપ્નાવસ્થામાં અંતર્મુખી બનેલો આ આત્મા તેજસ સ્વરૂપ છે. એટલે સ્વત્વ (Selfsameness). આવા આ આત્માના ત્રણ રૂપો છે: સુષુપ્તાવસ્થામાં ચેતોમુખી બનેલો પ્રાજ્ઞ છે. તુરીયાવસ્થામાં શિવમુખી (૧) પાર્થિવ સ્વ (the corporeal self), વ્યક્તિગત આત્મા (the indi- બનેલો તે અદ્વૈત આત્મા છે. આ અમૂર્ત આત્માનું પ્રતીકાત્મક મૂર્તરૂપ
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy