SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ***** ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક ૪૫. - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - જોઈએ. ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ ભોગવનાર અત્યંત સુખી હોય છે આમ ગણધરવાદ દ્વારા ૧૧ ગણધરોના સંશય દૂર થતા તત્ત્વમાં , અને દેવોને જ અત્યંત સુખી કહેવાય. શ્રદ્ધા થાય છે. હકીકતમાં, ગણધરવાદમાં સમસ્યાઓના સમાધાનથી, * તે દેવો દિવ્ય પ્રેમવાળા છે. જિનકલ્યાણકાદિ જે જે શુભ હેતુથી સર્વજ્ઞ ભગવાન મહાવીરના અર્થઘટનથી સૂક્ષ્મ તાત્વિક વિચારણા જોવા દેવો મનુષ્યલોકમાં આવે છે તે કારણોથી દેવોની સિદ્ધિ સાબિત મળે છે. જેનું આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્ત્વ છે. થાય છે. યથા – શ્રી જિનેશ્વર દેવોના ચ્યવન-જન્મ-દીક્ષા- સાતમા ગણધર મોર્યપુત્રની શંકાના સમાધાનથી ભગવાન . કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક સમયે સ્વકર્તવ્ય હોવાથી મહાવીરે ગણધરવાદના માધ્યમથી દેવલોકનું અસ્તિત્વ, મહત્તા, ૮ * કેટલાક દેવો અહીં મનુષ્યલોકમાં આવે છે. વિશેષતાનું પ્રતિપાદન કર્યું છે. તે ઉપર વિચારણા કરતાં અન્ય * કેટલાક દેવો ભક્તિથી અને કેટલાક દેવો પોતાના સંશયનો સિદ્ધાંતો પણ દૃષ્ટિગોચર થાય છે. છેદ કરવા માટે અહીં આવે છે. કેટલાક દેવો બીજા અન્ય કારણો જૈન દર્શનમાં વિશ્વનું સ્વરૂપ વર્ણવતાં કહ્યું છે-વિશ્વ ત્રણ . જ જેવા કે પૂર્વના અનુરાગથી, પૂર્વકૃત સંકેતથી, તપના પ્રભાવથી, વિભાગમાં વિભક્ત છે. અદ્ય , મધ્ય અને ઉર્ધ્વ, ઉર્ધ્વલોકમાં દેવ * કેટલાક પૂર્વના વેરથી મનુષ્યને પીડા કરવા અથવા મૈત્રી રહે છે. જૈન પરંપરા પ્રમાણે દેવોના ચાર ભેદ છે-ભવનવાસી, * ભાવનાથી અનુગ્રહ કરવા, તેમ જ કેટલાક કામાનુરાગથી અહીં વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. (ઉત્તરાધ્યાન-૬ ૨૦૩, ૨૦૪). આવે છે. કેટલાક ||"1" ગણધરવlદમાં માત્ર સમસ્યાઓને સમાધાતની કII મા ગણધ૨વાદમાં મોટો છે સમસ્યાઓનું સમાધાન નહીં ન, પણ તત્ત્વની સૂક્ષ્મ વિચારણી જોવા મળે છે * જાતિસ્મરણશાનવાળા પુરુષના Sિ જેનું પણ તત્ત્વની સૂક્ષ્મ વિચારણા કથનથી અને કેટલાક મનુષ્યોને પ્રત્યક્ષ જણાયાથી તથા કેટલાક જોવા મળે છે. વિદ્યામંત્રની ઉપાસના વડે કાર્યની સિદ્ધિ થવાથી તેમજ ઉત્કૃષ્ટ દાન, પુણ્ય, પાપ-તેનું ફળ અર્થાત્ કર્મ સિદ્ધાંત વગેરેમાં પુણ્ય સંચયના ફળના સભાવથી આ મનુષ્યલોકમાં આવે છે. શ્રદ્ધા કરવાથી મિથ્યાત્વ દૂર થાય છે, સમ્યક્દર્શન નિર્મળ થાય * દેવ મંદિરાદિમાં ચમત્કાર, માણસને વિશિષ્ટ સ્વપ્ન, વિશિષ્ટ છે. દર્શન આદિ પણ દેવની વિદ્યમાનતા સિદ્ધ કરે છે. દેવ સત્તા ન તેથી ગણધરવાદની મહત્તા સમજવી જરૂરી છે. આત્માના હોય તો ઉચ્ચ તપ, દાનાદિ ક્રિયાઓ નિષ્ફળ જાય. વિકાસપથમાં આ વિચારણા તત્ત્વદર્શન કરાવી મોક્ષમાર્ગે લઈ .. * તેથી ‘દેવ' નામ સાર્થક છે. દેવ પદ એ વ્યુત્પત્તિમતું શુદ્ધપદ જવામાં સહાય કરી શકે. ભૌતિકવાદના આ યુગમાં ગણધરવાદનું છે. સર્વ આગમ શાસ્ત્રોના પ્રમાણથી “દેવો છે' એમ સિદ્ધ થાય શ્રવણ-ચિંતન અનેક રીતે ઉપયોગી છે. અને છેલ્લે “સકળજગત છે. એ સ્વતંત્ર પર્યાય છે. હિતકારિણી’ અને ‘ભવાબ્ધિ તારિણી’ એવી જિનેશ્વરની વાણી , - જો સ્વર્ગવાસી દેવો જ ન હોય તો સ્વર્ગ મેળવવાનું વિધાન જેણે જાણી છે તેનું જીવન સફળ છે. ભગવાન શ્રી મહાવીર . પણ ન હોય. વેદવાક્યો પણ દેવોની વિદ્યમાનતા પ્રતિપાદન કરે અનંતજ્ઞાની હતા, સર્વજ્ઞના વચન પર શંકા કે અશ્રદ્ધા ન કરતાં ૨૮ છે–દેવોનો અભાવ નહીં આમ દેવોના અસ્તિત્વનું પ્રતિપાદન થયું. તેના પર શ્રદ્ધા કરવાથી આત્મવિશુદ્ધિ અને કષાયમુક્તિ થાય છે એ જ આ પ્રમાણે ઉપરોક્ત યુક્તિઓથી “દેવો છે” એમ સિદ્ધ થાય જ ગણધરવાદની મહત્તા છે. છે. સાતમા ગણધર પંડિત આજે ભગવાન મહાવીરનું છે ચાર્ય જનભદ્રમણિક્ષમાશ્રમણ રચિત મૌર્યપુત્રનો સંશય ‘દેવો છે કે ધર્મશાસન પ્રવર્તી રહ્યું છે ત્યારે આ | ‘વિશેષઆવશ્યકભાષ્ય' *નહીં' તે સર્વજ્ઞ ભગવંત દાર્શનિક જગતના અખાડામાં સર્વપ્રથમ જૈન દર્શનનો જો કોઈ તેમનો ઉપદેશ સાધકને જ્ઞાનમહાવીરે દૂર કર્યો. મૌર્યપુત્ર ગ્રંથ મૂકી શકાય તો એ છે આચાર્ય જિનભદ્રમણિક્ષમાશ્રમણ દર્શન-ચારિત્રના સમન્વય દ્વારા સંશયના છેદથી શંકારહિત રચિત ‘વિશેષઆવશ્યકભાષ્ય'. એમાં એમણે જૈનદર્શનના પ્રમાણ જીવનવિકાસની અપૂર્વ ભૂમિકા : બને છે. અને આ સમજૂતિથી અને પ્રમેય સંબંધી નાની-મોટી મહત્ત્વની બધી બાબતોમાં | | પૂરી પાડે છે. *શંકારહિત બનેલ મૌર્ય પુત્ર તર્કવાદનો પ્રયોગ કરીને દાર્શનિક જગતના અખાડામાં “જૈન જયતિ શાસનમ્” ૩૫૦ના પરિવાર સાથે પ્રભુ | જૈનદર્શનને સર્વતંત્રસ્વતંત્રરૂપે જ નહીં પણ સર્વતંત્રસમન્વયરૂપે * * * પાસે દીક્ષા ગ્રહણ કરી. ઉપસ્થિત કર્યું, પ્રસ્થાપિત કર્યું. મોબાઈલ: ૯૩૨૩૦૭૯૯૨૨. ****************************** * * * * * * * * * * * : : : : : : : : : : : : : : * * * * * * * * * * * * * * * * * *
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy