SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ * કર્મનો કત જ છે: ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જડ પદાર્થ માટે આવો અનુભવ છે 2 ie. Aી | સર “હે મંડિકા બીજ અને અંકુરની જેમ શરીર અને કર્મનો | 2 રમણતારૂપ અનંતસુખને . થતો નથી. ચેતન એટલે જીવ ભોગવનાર થાય. | રિસર હેતુ-હેતુમદ્-ભાવ હોવાથી, તેઓ અનાદિ- ! * કર્મ ગ્રહણ કરે છે, માટે જીવને ].. શ્રી મંડિત ગણધરના આ * " | sile કાળથી એક-બીજા સાથે સંકળાયેલા છે.' વાદમાં આત્માનું કર્મકતૃત્વ . આ કર્મબંધનથી મોક્ષ છે, એ દર્શાવતાં પાંચમા સ્થાનકમાં કહે તેમજ મોક્ષ જેવા સમ્યકત્વના શુદ્ધ સ્વરૂપને સમજવામાં સહાયક બને એવી મહત્ત્વપૂર્ણ ચર્ચા સમાઈ છે. આ ચર્ચાનું ચિંતન કરતા જ * વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; આપણે પણ આત્માના શુદ્ધ સ્વરૂપને જાણી મોક્ષપુરુષાર્થ માટે જ જ તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. પ્રયત્નશીલ બનીએ એવી શુભેચ્છા. : કર્મસહિત અનંતકાળ વીત્યો, તે તે શુભ-અશુભ કર્મ પ્રત્યેની A/૩૧, ગ્લેડહર્ટ, ફિરોઝશાહ રોડ, સાંતાક્રુઝ (૫.) મુંબઈ-૪૦૦૦૫૪. * જીવની આસક્તિને લીધે વીત્યો, પણ તેનાથી ઉદાસીન થવાથી ફોન : ૨૬૧૦૦૨૩૫, મોબાઈલ : ૯૮૯૨૬ ૭૮૨૭૮. *તે કર્મફળ છેદાય, અને તેથી મોક્ષસ્વભાવ પ્રગટ થાય, એટલે કે abhaydoshi9@gmail.com. સંદર્ભ ગ્રંથો : શુદ્ધ સ્વભાવમાં સ્થિર થતાં, કર્મનો ક્ષય થાય. ગણધરવાદ : અનુવાદક સંપાદક-દલસુખભાઈ માલવણિયા આ મોક્ષના સ્વરૂપને વર્ણવતાં કહે છે; શેઠ ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ. જ દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; શ્રી વિશેષાવશ્યકભાષ્ય-ભાષાંતર, ભાગ-૨. * સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ભાષાંતર-સ્વ. શાહ ચુનીલાલ હુકમચંદ, સં.પ.પૂ.પંન્યાસશ્રી વજૂસેન , * દેહાદિક સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ વિજયજી મ.સા., ભદ્રંકર પ્રકાશન. તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધ શ્રીમદ્ રાજચંદ્ર (શ્રીમદ્ રાજચંદ્ર-સમગ્ર સાહિત્ય), જ સ્વરૂપ સ્વભાવ પ્રગટે , અને શાશ્વતપદે પોતાની સ્વભાવ પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, અગિયારમી આવૃત્તિ. * * * * * * * * ‘ઠાકુર કો માઈ લોગ ભૂખા રહે વહ બિલકુલ પસંદ નહીં હૈ !' વિમલાતાઈ નામથી તો ઘણાં પરિચિત હશે. એમના વસ્ત્રો, હાથમાં પાનનો એક પડિયો હતો જેમાં તાજાં સંદેશ જીવનનો એક પ્રસંગ છે. આબસ્થિત શિવકુટીમાં સાધનાકાળ (કલકત્તાની મિઠાઈ) હતાં. એ પડિયો વિમલાતાઈના હાથમાં દરમિયાન એમણે ઘણાં સંતોના સૂક્ષ્મસ્તર પ૨ દર્શન થતાં આપ્યો અને બોલ્યા, ‘ઠાકુર કો (એટલે કે રામકૃષ્ણ પરમહંસ હતાં, એવા મહાન સંતો કે જેમણે દાયકાઓ પહેલાં દેહ કો) માઈ લોગ ભૂખા રહે વહ બિલકુલ પસંદ નહીં તે !' એમ | છોડી દીધાં હતાં. એક વખત વિમલાતાઈને રાત્રે કહી હસતા હસતા અદૃશ્ય થઈ ગયા. વિમલાતાઈની * | ધ્યાનાવસ્થામાં સૂક્ષ્મસ્તર પર રામકૃષ્ણ પરમહંસના દર્શન આંખોમાંથી ચોધાર આંસુ વહેવા માંડ્યા કે ઠાકુરે પ્રતીતિ થયાં. વિમલાતાઈ તો અતિબૌદ્ધિક અને જલદી કોઈ વાતને કરાવી આપી. કારણ કે આખા આબુમાં આવા સંદેશ મળે જ 0 | સ્વીકારે નહીં. એમને વિચાર આવ્યો કે આ મારો ભ્રમ પણ નહીં. જે પડિયામાં સંદેશ આપી ગયા, એ પ્રકારનો પડિયો હોઈ શકે છે. એમણે મનોમન નક્કી કર્યું કે રામકૃ ણ કલકત્તામાં જ મળે. વિમલાતાઈએ સંદેશ ખાધાં. | પરમહંસના મને સૂક્ષ્મ સ્તરે દર્શન થયાં છે એ જો હકીકત | સાંજના વિમલાતાઈ વૉક લેવા નખી લેક પર ગયા ત્યારે હોય અને મારો ભ્રમ ન હોય તો જ્યાં સુધી રામકુષણ પરમહંસ એમને આબુ રામકૃષ્ણ મિશનના મુખ્ય સંન્યાસી નખી લેક મને પ્રતીતિ નહીં કરાવે ત્યાં સુધી હું કાંઈ પણ નહીં ખાઉં પર મળી ગયા. ઉંમરમાં વૃદ્ધ હતા. એમણે વિમલાતાઈને હસીને અને કાંઈ પણ નહીં પીઉં. કહ્યું, ‘વિમલા, ક્યા બાત હૈ, આજકલ તો તું ને ઠાકુર કી બીજે દિવસ સવારના ૧૦ વાગ્યા સુધી વિમલાતાઈ ખાધા- પરીક્ષા લેની શરૂ કરી દી, ક્યા ?' પીધા વિના શિવકુટીરમાં બેઠાં હતાં. ત્યાં ઓચિંતા એક વિમલાતાઈ અવાક થઈ ગયાં. આ શું સૂચવે છે? આત્મા જ | સંન્યાસી આવી પહોંચ્યા. ગોરો વાન, ચહેરા પર તેજ, ભગવાં છે, કર્મ છે, પરલોક છે. | * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy