SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ * * * * * * * * * પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ॐ न हि पुव्वमहेऊओ खरसिंगं वाऽयसंभवोजुतो સંકળાયેલા કર્મને પણ જ્ઞાન-ધ્યાન-તપશ્ચર્યા આદિ દ્વારા નષ્ટ કરી निक्कारणजायस्स य निक्कारणउ च्चिय विणासो ।। १८०६ ।। જીવને મુક્ત કરી શકાય છે. अहणाऽणाई च्चिय सो निक्कारणओ न कम्मजोगो से પરમાત્માએ મંડિક ગણધરની વિવિધ શંકાઓનો ખૂબજ માનિવારણનો સો, મુવયમુવિ દોદિદિ સો પુષ્પો ૨૮૦ ૬ IT વિસ્તારથી ખુલાસો આપ્યો. છેલ્લે, લોકાગ્રમાં રહેલી होज्ज वस निच्च मुक्को बंधाभावम्मि को व से मोक्खो? સિદ્ધશીલા-મોક્ષનું સ્વરૂપ સમજાવ્યું. પરમાત્મા કહે છે; ; * न हि मुक्कव्वएसो बंधाभावे मओ नभसो ।। १८०८।। ‘સિદ્ધક્ષેત્ર અનંત સિદ્ધોના સમાવેશની દૃષ્ટિએ નાનું છે, તેની * આ ચાર ગાથાઓમાં દાર્શનિક ભૂમિકાપૂર્વક પંડિત (મંડિક) અંદર અનંત સિદ્ધોનો સમાવેશ કેવી રીતે થઈ શકે? આ જો * બ્રાહ્મણનો મત રજૂ કરાયો છે. મંડિક પૂછે છે; જીવને કર્મ સાથે તારો પ્રશ્ન હોય તો કહું છું કે સિદ્ધો અમૂર્ત હોવાથી અનંત હોવા * સંબંધ હોય તો આદિ છે કે અનાદિ? જો સંબંધનો પ્રારંભ થતો છતાં પણ સિદ્ધશીલામાં સમાય છે. અથવા, એક નાના ઓરડામાં .. હોય તો જીવ પહેલાં ઉત્પન્ન થાય કે પછી? કર્મ પહેલાં ઉત્પન્ન પણ અનેક દીવાઓનો પ્રકાશ સમાય છે. જો અનેક દીવાઓનો જ થાય કે બન્ને સાથે ઉત્પન્ન થાય? જો પહેલાં જીવ ઉત્પન્ન થાય પ્રકાશ, નાના ઓરડામાં સમાય, તો અમૂર્ત એવા સિદ્ધાં* * તો જીવને કર્મ ક્યા કારણથી બંધાય? (કારણ વગર તો જીવને સિદ્ધશીલામાં કેમ ન સમાય?' :: કર્મ બંધાય નહિ.) જો કર્મ કારણ વગર ઉત્પન્ન થાય તો કારણ પરમાત્માએ મંડિક ગણધરના પ્રશ્નોના ઉત્તર આપ્યા. શ્રદ્ધાવંત . વિના તેનો નાશ પણ થવો જોઈએ. કારણ સિવાય પણ કર્મનો બનેલા મંડિક ગણધરે પ્રભુ પાસે વૈશાખ શુક્લ એકાદશીના દિને * બંધ થાય તો મુક્ત જીવને પણ પુનઃ કર્મબંધ થશે, મુક્ત થયેલ ૩૫૦ શિષ્યો સાથે દીક્ષા ગ્રહણ કરી. તેઓ ૧૪ વર્ષ છઘસ્થ * જીવને પણ ફરી બંધ થતો હોવાથી તેઓ પણ મોક્ષે ગયેલા પર્યાયમાં રહ્યા અને ત્યાર બાદ ૧૬ વર્ષ કેવલીપણે વિચરી આ કે નહિ કહેવાય. ધરાતલને પાવન કર્યું. તેઓ ૮૩ વર્ષની વયે રાજગૃહીના s. મંડિકની આ હૃદયગંત શંકા અને અન્ય તે સંબંધિત શંકાઓનું વૈભારગિરિ પર્વત પર અનશન કરી મોક્ષે ગયા. તેઓ પ્રભુ જ સમાધાન પરમાત્મા વેદપદોના સમ્યક અર્થઘટનને આધારે કરે છે. મહાવીર પહેલાં મોક્ષે ગયા હતા. (તેમની દીક્ષા પછી ૩૦ મા * ભગવાન કહે છે, “હે મંડિક! બીજ અને અંકુરની જેમ શરીર વર્ષે મોક્ષે ગયા, અને પ્રભુ પણ કેવળજ્ઞાન પછી (એટલે જ અને કર્મનો પરસ્પર હેતુ-હેતુમદ્ભાવ હોવાથી, તેઓ ગણધરોની દીક્ષા પછી) ૩૦મા વર્ષે મોક્ષે ગયા, એટલે તેઓ, તેમના = અનાદિકાળથી એક-બીજા સાથે સંકળાયેલા છે.' બંધુ મૌર્યપુત્ર ગણધર અને ચોથા વ્યક્ત ગણધર ત્રણે પ્રભુ નિર્વાણના * આ વાતને ઉદાહરણથી સમજાવતાં કહે છે; આપણને મળેલું વર્ષે પ્રભુ પહેલાં મોક્ષે ગયા.) * શરીર પૂર્વભવના કર્મનું પરિણામ છે અને આવતા ભવના કર્મનું મંડિક ગણધરના પ્રશ્નોત્તરમાં અનાદિકાળ, મોક્ષનું સ્વરૂપ * સાધન છે. જેમ દંડ વગેરે સાધનની સાથેનો કુંભાર જેમ કુંભનો આદિ સંબંધે ઘણી વિગતો છે. જેને વધુ જાણવાની જિજ્ઞાસા છે, કર્તા છે, એ જ રીતે કર્મરૂપી સાધનની સાથેનો જીવ કર્મનો તેઓ ‘વિશેષાવશ્યકભાષ્ય'ને આધારે જાણી શકશે. * કર્તા છે. વળી, શરીરથી ખેતી કરાય, તો જેમ ફળ પ્રાપ્ત થાય ઉપાધ્યાય યશોવિજયજીએ “સમકિત સડસઠ બોલની * છે, એ જ રીતે આત્મા દ્વારા કરાતા દાનાદિક કર્મનું ફળ પણ સક્ઝાયમાં સમકિતના છ સ્થાનકોની ચર્ચા કરતાં આ મતની ચર્ચા જ ભોગવાય છે. આમ, કર્મનું ફળ પણ જોવા મળે છે, માટે તું ત્રીજા અને પાંચમા સ્થાનકમાં કરી છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કર્મબંધનો સ્વીકાર કર.' આત્મસિદ્ધિશાસ્ત્ર'માં આ બે સ્થાનકોની વિસ્તૃત ચર્ચા કરી છે. આ મંડિક માને છે કે, જે સંયોગ અનાદિ હોય તે અનંત પણ હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તે કર્મ? * હોય. આ વાતનો પ્રભુ યોગ્ય રીકે ખુલાસો કરતા કહે છે; સોનું જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૪ અને પથ્થર જેમ મેરુપર્વતની તળેટીમાં અનાદિકાળથી એકરૂપ (જો ચેતનની પ્રેરણા ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે? પ્રેરણા e. થઈને પડ્યા હોય, પણ ભટ્ટીમાં દ્વાર આમ, એક વેદuદ કર્મબંધન છે, એમ જણાવે છે, ત્યારે એની | કરાવી ગ્રહણ કરાવવાનો * તપાવવામાં આવે તો છૂટાં અન્ય એક વેદપેદ કર્મબંધનનો અભાવ જણાવે છે, સ્વભાવ જડનો છે જ નહિ. જો *થાય, એમ જીવ અને કર્મનો ' | આંથી હે મંડિક! તું વિચારમાં પડ્યો છે કે ક્યા વેદપેદને | પ્રેરક સ્વભાવ જડનો હોય તો * સંબંધ સમજવો. જીવની સાથે , સાચું માનવું? | માટલું કે વસ્ત્રો પણ ક્રોધ વગેરે : અનાદિકાળના સંયોગથી 8 ભાવમાં પરિણમવા જોઈએ. પણ .. * * * * * * * * * * * * * * * * * * * * * * * * પણ
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy