SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ४० પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * સાથે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી અને ભગવાન મહાવીરના ઘણી લાંબી ચાલી. વર્તમાન દ્વાદશાંગી પણ સુધર્માસ્વામીની જ શાસનમાં પાંચમા ગણધર બન્યા. વીરપ્રભુ પાસેથી ત્રિપદી પ્રાપ્ત છે. તેમના શિષ્ય જંબુસ્વામી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. કરી. દ્વાદશાંગિની રચના કરી. ૧૪ પૂર્વના જ્ઞાતા થયા. તેઓશ્રી જંબુસ્વામીના શિષ્ય પ્રભસ્વામી, તેમના શિષ્ય - ચોથા આરામાં જન્મેલા અને વ્રજ ઋષભનારા નામનું સર્વશ્રેષ્ઠ શયંભવસ્વામી...આદિ શિષ્યના શિષ્ય પરંપરા ચાલી અને :: સંઘયણ અને સર્વોત્તમ સમચતુરસ્ત્ર સંસ્થાનવાળું શરીર તેમણે વર્તમાનકાળના સમસ્ત સાધુ સમાજની પદપરંપરાના આદ્ય ગુરુ, પ્રાપ્ત કર્યું હતું. તેમનું કુલ આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. નિરૂપક્રમ સુધર્માસ્વામી છે. આજે પણ આપણે સુધર્માસ્વામીની પાટ તરીકે * આયુષ્યવાળા તેઓશ્રીએ ૫૦ વર્ષ સંસારમાં વીતાવ્યા અને ૫૦ ઓળખીએ છીએ. * * * વર્ષ ચારિત્ર પાળ્યું. આ ૫૦ વર્ષના ચારિત્રમાં ૮ વર્ષનો કેવળી સંદર્ભ ગ્રંથોઃ પર્યાય હતો. ૪૨ વર્ષના દીર્ઘકાળ સુધી તેઓ છદ્મસ્થ રહ્યા. (૧) શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યક ભાષ્ય.ભાષાંતરકર્તા - ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૯૨ મા વર્ષે કેવલજ્ઞાન, સ્વ. શાહ ચુનીલાલ હકમચંદ * કેવળદર્શન પ્રાપ્ત કર્યું. આઠ વર્ષ સુધી કેવળજ્ઞાની તરીકે વિચરી (૨) શ્રી જિનભદ્રગણીકૃત ગણધરવાદ.લેખક : પં. દલસુખભાઈ માલવણિયા * ૧૦૦ વર્ષની અંતિમ ઉંમરે તેઓ રાજગૃહી પધાર્યા અને છેલ્લે | પધાર્યા અને છેલ્લે (૩) ગણધરવાદ : પૂ. આ. વિજયભુવનભાનુસૂરીશ્વરજી - ૧ માસના સંલેષણા સાથે પાદોપગમન કરી દેહ છોડી નિર્વાણ (૪) સચિત્ર ગણધરવાદ : પૂ. શ્રી અરુણ વિજયજી (૫) શ્રી ગણધરવાદ : પૂ. પંન્યાસ શ્રી ચિદાનંદ મુનિજી અને અર્થાત્ સિદ્ધત્વને પામ્યા. અગિયાર ગણધરોમાં ઉંમરમાં સૌથી ૨૩, કાંતિ, વૈકુંઠલાલ મહોતા રોડ, સનફ્લાવર હોસ્પિટલ સામે * મોટા હોવાના કારણે બીજા બધા જ ગણધરો પોતાનો શિષ્ય JVPD, વિલેપારલે (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૫૬. જ પરિવાર એમને સોંપતા ગયા. પરંતુ સુધર્મા સ્વામીની પરંપરા મોબાઈલ : ૯૮૬૭૧૮૬૪૪૦. * * * આ સૂચવે છે – આત્મા છે, કર્મ છે, પુનર્જન્મ છે, પરલોક છે. શ્રી મોટાના નામથી પણ ઘણાં પરિચિત હશે. આત્મજ્ઞાની દેહથી અલગ કર્યું અને ક્ષણમાં માતાજીની પાસે પહોંચી ગયા. આ સંત હતા. એમણે એમનાં માતુશ્રીને વચન આપ્યું હતું કે તમારા માતાજીને દર્શન આપ્યાં અને એમના માતાજીને સંતોષ થર્યા. C અંત સમયે, તમે દેહ છોડશો ત્યારે હું હાજર રહીશ. શ્રી મોટાને એમના માતા માટે બહુ જ લાગણી હતી. સંજોગવશાત્ મોટાને હિમાલય જવું પડ્યું અને એમનાં માતુશ્રી થોડાંક વર્ષો પછી એમને થયું કે મારી માતાએ બીજો જન્મ સખત બિમાર પડ્યાં. શ્રી મોટાના મોટાભાઈને થયું, હવે માતા ક્યાં લીધો છે એ તો હું જોઉં. ધ્યાનમાં લીન થઈ ગયા. એમને | બચશે નહીં અને મોટા તો હિમાલયમાં હતા. ખ્યાલ આવી ગયો કે અલ્હાબાદમાં ફલાણા ઘરમાં અઠવાડિયા | એ વખતમાં આજના સમય જેવી વાહનવ્યવહારની કે પહેલાં જ માતાએ જન્મ લીધો છે. શ્રી મોટા અલ્હાબાદ પહોંચી ટેલિફોનની સગવડ ન હતી. મોટાભાઈએ શ્રી મોટાને તાર કર્યો ગયા અને એ સરનામા પર ગયા. સંન્યાસીને જોઈને ઘરના અને જણાવ્યું કે “માતા બચી શકે એમ નથી અને ચુનીલાલ લોકો આગતાસ્વાગતા કરવા માંડ્યા. આવ્યો, ચુનીલાલ આવ્યો એમ પૂછે છે.” શ્રી મોટાનું પૂર્વાશ્રમનું ૩ મોટાએ પૂછયું, ‘તમારે ત્યાં બાળકીએ જન્મ લીધો છે ?' યોટાએ નામ ચુનીલાલ હતું. મોટાને તાર મળ્યો. એઓ ગુજરાત પહોચા એમણે કહ્યું, “હા, અઠવાડિયા પહેલાં જ જન્મ લીધો છે.’ મોટાએ શકે એમ ન હતા. મોટા તરજ ધ્યાનમાં બેસી ગયા. એ નવજાત બાળકીને જોવાની ઈચ્છા પ્રદર્શિત કરી. યજમાન - થોડાક દિવસો પછી મોટા ગુજરાત પહોંચ્યા અને ભાઈને બાળકીને લઈ આવ્યા. મોટાએ એ બાળકીને ખોળામાં લીધી. | મળવા ગયા. ભાઈએ કહ્યું, માતાએ દેહ છોડ્યો એની થોડી બે મિનિટ રમાડી. સંતોષપૂર્વક બાળકીના માથા પર હાથ મૂકી વાર પહેલાં બોલ્યાં: ‘ચુનિયો આવ્યો ખરો. મને મળી ગયો.’ આશીર્વાદ આપી બાળકી પાછી આપી દીધી. એમના ચહેરા પર હર્ષ હતો અને શાંતિથી એમણે દેહ છોડ્યો. - આ શું સૂચવે છે? આત્મા છે, કર્મ છે, પુનર્જન્મ છે, | હકીકતમાં શું બન્યું હતું? મોટાએ પોતાના સૂક્ષ્મશરીરને પરલોક છે. - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy