SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૩ . પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક ૩૫. નથી. માટે એક રીતે, આ સમીક્ષા whipping a dead horseના ઊભી રહે છે. બન્નેમાંથી એકપણ દૃષ્ટિએ સમીક્ષાની નિરર્થકતા સિદ્ધ સ્વરૂપની બની રહી છે. દમન અને સંયમ વચ્ચેના ભેદ તરફ ધ્યાન ખેંચું નથી થતી. The horse is dead એ જે લોકો કેટલાંય વર્ષોથી જાણતા હતા એમણે એ જાહેર ન કરીને અપ્રમાણિકતા અને કાયરતા જ પ્રગટ -સુરેશ હ. જોષી કર્યા છે. (૫) સ્વયંભૂ નીતિ’ એટલે શું? એક નીતિને “આભાસી’ કહી (૩) કોઈ પણ પુસ્તક તરફ લોકો વર્ષો સુધી ખેંચાયેલા રહે ત્યારે દઈએ અને બીજીને “સ્વયંભૂ' કહીએ એથી વાસ્તવિક પરિસ્થિતિમાં એ પુસ્તક પ્રજાજીવનની ઘણી જરૂરિયાતોને સંતોષતું હોવાનો સંભવ. કેટલો ફરક પડે? Semantic approach લઈએ તો આવું ભાગ્યે જ માત્ર કુતૂહલ તો જોતજોતામાં શમી જાય. બાકી રહ્યાં રોજબરોજ ઊઠતા નભાવી લેવાય. “સ્વયંભૂ નીતિ’ જો પ્રેરક બળ કે આલંબન લેવા જેવી પ્રશ્નો વિશે માર્ગદર્શનની આવશ્યકતા અને કોઈ પણ કારણે અર્ધાપર્ધા વસ્તુ હોય તો એ સ્વયંભૂ શી રીતે બની? અમુક પરિસ્થિતિમાં આપોઆપ સ્વીકારાયેલા મતનું પુષ્ટીકરણ. માર્ગદર્શન માટે “નીતિનાશને માર્ગે’ ફ્રી આવે એવા કોઈ નીતિના સ્થિર મૂલ્યની આમાં વિવેક્ષા છે? તો પ્રજાના મોટા ભાગને કેવું નિરુપયોગી છે એ સમીક્ષામાં બતાવ્યા પછી પછી intuition એનાં બધાં જ જોખમો સાથે સ્વીકારવા જેવું થશે. વળી બીજી આવશ્યકતાનો વિચાર કરવાનો રહ્યો. વ્યક્તિગત અને સામાજિક નીતિ સ્થિર રહે છે ખરી? એ તો પરિવર્તનશીલ છે. તો એના જીવનની અનેક સમસ્યાઓ વિશે આપણે અમુક વલણ ધરાવવા તરફ સ્વયંભૂપણાની શી દશા થાય? વળતાં હોઈએ છીએ અને એ વલણની શિથિલતા અથવા દૃઢતા આપણું (૬) કામવૃત્તિને ‘કુદરતી દેન' માત્ર ગણીને ચાલીએ તો એ વિશેના વ્યક્તિત્વ અને ચરિત્ર અને અમુક અંશે પ્રગટ કરતાં હોય છે. આપણો પશુના ને આપણા વલણમાં ફેર રહેશે ખરો? “કુદરતી દેન'ને માણસ ઉછેર, આપણું શિક્ષણ, આપણા સામાજિક નીતિ-નિયમો અને સંસ્કારે છે, પોતાની અન્ય આવશ્યકતાઓ અને ઝંખનાઓના સંદર્ભમાં રીતરિવાજો અને આપણી સાંસ્કૃતિક હવા સામાન્યત: જાતીયતા (sex) મૂકીને એ એને જુએ છે. અને એમ કરતાં એની અન્ય પ્રવૃત્તિઓ સાથે તરફ આપણું જે વલણ ઘડે છે એ અનિષ્ટ અને પરિણામે હાનિકારક એ સંવાદી બની રહે. વૃથા જીવનશક્તિનો દુર્વ્યય નહીં થાય, એ રીતે છે એ હકીકતને ફ્રોઈડે છતી કરીને જગતની અમૂલ્ય સેવા કરી છે. એ એને સંસ્કારે છે. મનુષ્ય કુદરતનો ભાગ છે, કબૂલ. પણ એ કુદરતનો જાતીયતા તરફ સામાન્યતઃ આવું આમૂલ અનિષ્ટ વલણ, એ જ્યારે self-conscious ભાગ છે. તે માટે જ વસ્તુના purposive, teleo- આપણી સંસ્કૃતિનું એક આનુષંગી પરિણામ અનિવાર્યતા બની રહ્યું છે logical aspectsને અવગણવાનું બની શકે નહીં. તે સંજોગોમાં એવું વલણ ધરાવતો વાચકવર્ગ પચ્ચીસ પચ્ચીસ વર્ષ (૭) આખરે એક મુદ્દો-એક પાયાનો મુદ્દોઃ મનુષ્યના જીવનમાં સુધી ગાંધીજીના આ પુસ્તક તરફ માત્ર કુતૂહલ માટે ન વળે. વ્યવહારુ કેન્દ્રસ્થાને રહેલી, vital, પ્રબળ બીજી એષણાઓને જો આપણે કબૂલ માર્ગદર્શન આપવામાં પુસ્તક નિષ્ફળ નિવડે છે. આમ છતાંય જો પુસ્તકને રાખીએ તો મનુષ્યના સર્વાગીણ સંતુલિત વિકાસના લક્ષ્યને અનુરૂપ હજારો લોકો વાંચતા હોય તો એ વાચકોનું અનિષ્ટ વલણ દૃઢ થવાનો અનુકૂળ રીતે કામાવેગને પણ regulate નહીં તો coordinate તો સંભવ વધારેમાં વધારે. શરીરધર્મની તીવ્રતા, માર્ગદર્શનનો અભાવ કરવો જ રહ્યો. અને અનિષ્ટ વલણની દૃઢતા કેવી માનસિક પરિસ્થિતિ સામાન્યત: -યશવન્ત શુકલ ઉત્પન્ન કરે એ સમજી શકાય એવું છે. એટલે “નીતિનાશને માર્ગના હજારો વાચકોના મોટા ભાગ વિશે આ વચગાળાની જ પરિસ્થિતિ (ઓક્ટોબર ૧૯૫૪ના અંકમાં શ્રી સુરેશ જોષી અને શ્રી યશવન્ત હોવાની’ એમ કહેવામાં સમીક્ષકે કોઈ કાલ્પનિક વાચકવર્ગ ઊભો શુકલના ૭ પ્રશ્રો પ્રગટ થયા હતા. નીચેના જવાબ સાથે આ ચર્ચા અહીં નથી કર્યો. આવિષ્કાર માટે દબાણ કરતા આવેગો બળવત્તર બને ત્યારે પૂરી થાય છે. -લેખક) ‘પાપ'ની ફિલસૂફીનો બુદ્ધિપૂર્વક ત્યાગ ન કરી અસ્પષ્ટ મૂલ્યોને ન ચર્ચાચાકારોએ ઊભા કરેલા પ્રશ્નોનો ક્રમવાર ઉત્તર આપવામાં છોડી શકનાર માનસમાં દંભ ઉત્પન્ન થાય એ મનોવૈજ્ઞાનિક સત્યને જવાબમાં ત્રુટકતા આવવાનો સંભવ હોવાથી આ લેખમાં ક્રમાંક ક્રમ સ્વીકારવા માટે કોઈ કાલ્પનિક વાચકવર્ગ ઊભો કરવાની જરૂર નથી. બદલ્યો છે. શરૂઆત ચોથા પ્રકારના જવાબથી થાય છે. ગાંધીજી પર માર્ગદર્શન માટે આવતા અનેક પત્રોમાં પ્રગટ થતી એ (૪) ચર્ચાકારના મત પ્રમાણે healthy common sense ધરાવતા વાચકવર્ગની માનસિક પરિસ્થિતિ આ સત્યની કંઈક અંશે ઝાંખી કરાવે લોકો સમજ વિનાનું કામાવેગનું કૃત્રિમ દમન કરવાના ગાંધીજીના છે. મતની નોંધ લેવાના નથી. જો આવી પરિસ્થિતિ વાસ્તવમાં હોય અથવા ચર્ચાકારે “આ સંબંધમાં બીજી એક વાતઃ' એમ કહીને જે પ્રશ્ન એવી પરિસ્થિતિની શક્યતા વધતી જતી હોય તો સમીક્ષાનો ઉદ્દેશ પાર પૂછ્યો છે એ વિશે એટલું જ કહેવાનું કે આખી સમીક્ષામાં કામાવેગના પડે છે. મોટા ભાગના વાચકો કામાવેગનું કૃત્રિમ દમન” ઈષ્ટ નથી એ અનિરુદ્ધ આવિષ્કારની વાત સમીક્ષા પૂરતી તો અસ્થાને જ ગણાય. ન સમજતા અને સ્વીકારતા હોય તો સમીક્ષાની આવશ્યકતા હજીય (૬) અને (૭) મુદ્દાઓને એક જ મુદ્દામાં સમાવિષ્ટ કરી શકાય. (૩)
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy