SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * અભિપ્રાય છે કે, તેમાં ભગવાન પાસેથી શ્રવણ કરનાર આર્ય “અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર :: સુધર્મા અભિપ્રેત છે. અને તેઓ પોતાના શિષ્ય જંબૂને એ શ્રુતનો શ્રી ગુરુ ગૌતમ સમરતા, વાંછિત ફલ દાતાર IT' ૪. અર્થ તે તે આગમમાં બતાવે છે. ઉક્ત વાક્યથી શરૂ થતાં પ્રત્યેક જૈન માટે આ પદો શાશ્વત મંગળ છે. આમાં ભગવાન - * આગમોમાં આચારાંગ, સ્થાનાંગ, સમવાયાંગ જેવા આગમો મહાવીરસ્વામી અને એમના પટ્ટશિષ્ય ગૌતમસ્વામીને મંગલ કહ્યા * * મૂકી શકાય. કેટલાક આગમો એવા છે કે, જેના અર્થની પ્રરૂપણા છે. ગણધરવાદમાં જેમનું સ્થાન અદ્વિતીય છે એવા શ્રી : જંબૂના પ્રશ્નોના આધારે સુધર્માએ કરી છે, પણ તે વિશેનું જ્ઞાન ગૌતમસ્વામી વિષે લખવાનું અસ્થાને નહીં ગણાય. જ ભગવાન મહાવીર પાસેથી મેળવીને જ. એ આગમોમાં ગૌતમસ્વામી ભગવાનના પ્રથમ ગણધર અને જેષ્ઠ શિષ્ય * જ્ઞાતાધર્મકથા, અનુત્તરોપાતિક, વિપાક, નિરયાવલિકા જેવા હતા. ભગવાને એમને શ્રદ્ધાનું સંબલ અને તર્કનું બળ-બંને જ આગમાં મૂકી શકાય છે. આપ્યા હતા. અન્ય ધર્મોમાં તેમના ઈષ્ટદેવ સાથે તેમની | સૂત્રકૃતાંગ સૂત્રની શરુઆત જ આ પ્રમાણે થાય છે- પત્નીઓના નામ જોડવામાં આવે છે જેમકે રામ-સીતા, રાધે- :: * “બુઝેક્શ તિઉઢેજા, બંધણું પરિણજાણિયા! શ્યામ, શકર-પાર્વતી આદિ, પણ જૈન ધર્મમાં તો ‘વીર-ગૌતમ'ની * કિનાહ બંધણ વીરે? કિંવા જાણ તિઉટ્ટઈ.'' જોડી જ મશહૂર છે. ' અર્થાત્ (સુધર્માસ્વામી જંબૂને કહે છે કે હે જંબૂ!) પહેલાં વિદ્યમાન આગમો જોતાં જણાય છે કે તેમાંના કેટલાકનું - બોધી પામ અને પછી બંધનોને જાણ અને પછી એને તોડી નાખ. નિર્માણ ઈન્દ્રભૂતિ ગૌતમના પ્રશ્નોને જ આભારી છે. આવા : * ત્યારે જ બૂસ્વામી પૂછે છે કે (હાલાર ગણધરો જ્યારે ભગવાન પાસે વાદ | ભાગમામા 49 1 તા | આગમોમાં ઉવવાઈ સૂત્ર, રાયપાસેણાય, * સુધર્માસ્વામી!) ભગવાન મહાવીરે બંધના | કરવા આવે છે ત્યારે ભગવાનની | જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિને મૂકી કોને કહ્યાં છે અને એને જાણીને તે તોડી , ઉંમર માત્ર ૫૦ વર્ષની હતી. માં શકાય અને ભગવતીસૂત્રનો મોટો ભાગ કેમ શકાય? ગૌતમ ઈન્દ્રભૂતિના પ્રશ્નોને આભારી છે : * આર્ય સુધર્માનું ગુણવર્ણન પણ ઈન્દ્રભૂતિ ગૌતમ જેવું જ એમ કહી શકાય. બાકીના આગમોમાં પણ ગૌતમના પ્રશ્નને જ છે. ભેદ માત્ર એટલો જ છે કે તેમને જ્યેષ્ઠ નથી કહ્યા. આભારી હોય એવું છૂટું છવાયું મળે છે. - ગણધરો વિશે આટલી હકીકતો મૂળ આગમોમાં મળે છે. આગમ સાહિત્યમાં શ્રી ગૌતમસ્વામી - તેમાં ધ્યાન આપવા જેવી એક વાત એ છે કે ગણધરવાદમાં શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિઃ શ્રી ભગવતી સૂત્ર પ્રત્યેક ગણધરના મનની જે શંકાઓ કલ્પવામાં આવી છે, તે આમાં ગૌતમસ્વામી, રોહા, આદિએ પૂછેલા છત્રીસ હજાર શંકાઓ તેમણે ભગવાન સામે પ્રથમ વ્યક્ત કરી હોય અથવા પ્રશ્નો અને ભગવાન મહાવીર સ્વામીએ આપેલાં ઉત્તરોનો * * ભગવાને તેમની તે શંકાઓ કહી આપી હોય એમાંનું કશું જ સમાવેશ છે. આ પ્રશ્નોત્તરો દ્વારા જૈન દર્શનના વિવિધ વિષયો : ઉલ્લિખિત મળતું નથી. કલ્પસૂત્રમાં એ વસ્તુની અપેક્ષા રાખી પર બહુ સૂક્ષ્મતાથી વિવરણ કરવામાં આવ્યું છે. પ્રશ્નની અને . શકાય, પણ તેમાંય એ બાબતનો નિર્દેશ નથી. સર્વપ્રથમ ઉત્તરની ભાષા સંક્ષિપ્ત છે. ગણધર ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નો - * ગણધરવાદનું મૂળ આવશ્યકનિર્યુક્તિની એક ગાથામાં જ મળે “સે નૂર્ણ ભંતે' અને ઉત્તર ‘હંતા ગોયમા' આ રીતે આરંભ થયેલો * જ છે. એ ગાથામાં અગિયાર ગણધરોના સંશયોને ક્રમશઃ આ છે. સર્વજ્ઞ ભગવાનના શ્રીમુખેથી ઉત્તર સાંભળી સમધાન પામેલા પ્રમાણે ગણવામાં આવ્યા છે. ગૌતમસ્વામી અત્યંત વિનયની ભાષામાં તેનો સ્વીકાર કરી કહે છે जीवे कम्मे तज्जीव भूय तारिसय बंदमोक्खे य । છે ‘સેવં ભંતે ! સેવં ભંતે !' ભગવં ગોયમે સંમણે ભગવં જ * રેવા ગેર યા પુum પર લ્તોય બાળ મહાવીર વંદતિ નમસતિ, વંદિત્તા નમંસિત્તા સંજમણ તવસા * અર્થાત્ જીવ, કર્મ, તજીવનચ્છરીર, ભૂત, મૃત્યુ પછી એ અપ્પાણ ભાવમાહે વિહરતિ.' અર્થાત્ ગૌતમસ્વામી કહે છે' જ યોનિ, બંધ-મોક્ષ, દેવ, નારકી, પુણ્ય-પાપ, પરલોક અને “ભગવાન એ આમ જ છે!' એ આમ જ છે ! એમ કહી ભગવાન છે * નિર્વાણ (સંબંધી શંકાઓ). ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરે છે અને * (2) અગિયાર ગણધરોમાં સૌથી વધુ પ્રસિદ્ધ હતા? સંયમ તથા તપથી પોતાને ભાવિત કરતા વિચરણ કરે છે! * પ્રથમ ગણધર ભગવાન ગૌતમસ્વામી શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રમાં આવે છે કે “ભગવાન મહાવીરના : “મંગલમ્ ભગવાન વીરો, મંગલમ્ ગૌતમોગણિ! ' અગિયાર ગણધરોમાં પ્રથમ ઈન્દ્રભૂતિ યતિ હતા.’ ‘વયોવૃદ્ધ, સંયમવૃદ્ધ , * * * * * * * * *
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy