SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : ગણધરવાદ વિશેષાંક ************************************** નામ * પિતા માતા ઈન્દ્રભૂતિ વસુભૂતિ પૃથ્વી અગ્નિભૂતિ વસુભૂતિ પૃથ્વી વાયુભૂતિ વજ્રભૂતિ પૃથ્વી ધનમિત્ર વારુણિ ધર્મિલ ભદ્રિલા વ્યક્ત સુધર્મા મંડિક (ત) નવ મૌર્યપુત્ર માર્ચ અકંપિત દેવ અગિયાર ગાધરોનું રિવાયત્મકવિવરણ ગોત્ર ધંધો જન્મ-નગર અચલભ્રાતા વસુ મેતાર્ય દત્ત પ્રભાસ ગૌતમ ગૌતમ ગૌતમ ભારદ્વાજ અગ્નિ-વૈશ્યાયન અધ્યાપક અધ્યાપક વિપદેવા વશિષ્ઠ વિજયદેવા કાશ્યપ જયંતી ગૌતમ નંદા હરિત વાદેવા કોન્ય અતિભદ્ર કૌડિન્ય ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ સગા ભાઈઓ હતા. બલ અધ્યાપક મગધ દેશ ગોબ્બર અધ્યાપક મગધ દેશ ગોબ્બર અધ્યાપક મગધ દેશ ગોબ્બર અધ્યાપક કોલ્લાગસંનિવેશ કોલ્લાગસંનિવેશ મોરિય સંનિવેશ અધ્યાપક મોરિય સંનિવેશ * આ કોષ્ટક ઉપરથી જણાય છે કે પ્રભાસ માત્ર ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લે છે જ્યારે મૌર્યપુત્ર સૌથી વધુ-૬૫ વર્ષની ઉંમરે સંયમ અંગીકાર કરે છે. આના ઉપરથી એક બીજી વાત પણ *ફલિત થાય છે કે ગણધરો જ્યારે ભગવાન પાસે વાદ કરવા આવે છે ત્યારે ભગવાનની ઉંમર માત્ર ૫૦ વર્ષની હતી. અર્થાત્ મૌર્યપુત્ર ઉંમરમાં ૧૫ વર્ષ મોટા હોવા છતાં સત્યનિષ્ઠ અને સરળ હોવાથી ભગવાનના શિષ્ય બની જાય છે! * બધાં * ગાધીમાં * *સુધર્માંસ્વામીનું આયુષ્ય સૌથી લાંબું-૧૦૦ વર્ષનું હતું અને (૧) પ્રભાસનું સૌથી ઓછું-માત્ર ૪૦ (૨) *વર્ષનું હતું. (૩) * બધાં ગણધરોને ભગવાને * *પ્રથમ અર્થાત: ઉપદેશ (૪) સામાયિકો આપ્યો હતો અને (૫) *ગણધરોએ પણ વાદ-વિવાદ- (૬) ગૃહવાસ છદ્મસ્થ કેવલ ચર્ચા શિખ પર્યાય પર્યાય પર્યાય ૫૦ ૪૬ ૪૨ ૫૦ ૫૦ ૫૩ ૬૫ અધ્યાપક મિથિલા ४८ અધ્યાપક કોસલ્લા ૪૬ અધ્યાપક વત્સભૂમિતુંગિય સનિવેશ ૩૬ અધ્યાપક રાજગૃહ . 30 ૧૨ ૧૦ ૧૨ ૪૨ ૧૪ ૧૪ ૦૯ ૧૨ ૧૦ ૧૬ ०८ 21 22 ŏ w w ૧૨ ૧૬ ૧૮ ૧૮ ०८ ૧૬ ૧૬ ૨૧ ૧૪ ૧૬ ૧૬ 3 * 8 o o % 3 » 8 × 9 ૧૧ ૧૦૦ વર્ષ પહેલાનો યુગ શ્રુતિ અને સ્મૃતિયુગ હતો. લિપિનું પ્રચલન નહીંવત્ હોવાથી સ્મૃતિની વિશિષ્ટ પદ્ધતિઓ વિકસીત હતી. ગ્રંથ (આગમ) રચના માટે સૂત્ર-શૈલીના ગ્રંથોનો વિકાસ થયો. ઈન્દ્રભૂતિ આદિ ગવાધરો પર ભગવાનની દેશનાનો પ્રચારપ્રસાર ક૨વાની જવાબદારી હતી. ભગવાનના આધારભૂત તત્વોને સમજવા ઈન્દ્રભૂતિએ વિનમ્રતાથી પૂછ્યું-‘ભંતે ! તત્વ એ શું છે ?’ આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની દ્ર અગિયાર ગણધરો અને એમની શંકાઓ ત્રિપીનો ઉપદેશ આપ્યો * * ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૩૫૦ ૩૫૦ ૩૦૦ ૩૦૦ ૩૦૦ ૩૦૦ 黃 * પહેલા ગણધર ઈન્દ્રભૂતિ, જીવ છે કે નહીં? તે સંદેહ, બીજા અગ્નિભૂતિ, કર્યુ છે કે નહીં? તે સંદેહ. જેનો આધાર લઈ પ્રત્યેક * * ગણધરે દ્વાદશાંગીની સૂત્રાત્મક શૈલીમાં રચના કરી જેમાં ત્રીજા વાયુભૂતિ, શરીર અને જીવ એક જ છે કે ભિન્ન છે ? મહાવીરના દર્શન અને તત્વોનો તે સંદેહ. સાર આવી જાય છે. * * * ચોથા વ્યક્ત, ભૂતોના અસ્તિત્વનો સંદેશ. પાંચમાં સુધર્મા, આ ભવ અને પરભવનું સાઠેશ્ય, છઠ્ઠા મંડિક, બંધ-મોક્ષની શંકા સાતમા મૌર્યપુત્ર, દેવોના અસ્તિત્વની શંકા આઠમા અર્કષિત-નરકના અસ્તિત્વની શંકા નવમા અલભ્રાતા પુણ્ય-પાપના અસ્તિત્વની શંકા (૧૦) દસમા મૈતાર્ય-પરલોકના અસ્તિત્વની શંકા નોકર નિવારણ પછી (૭) સામાયિકનો ઉપદેશ ગ્રહણ કરી (૮) જીવન સામાયિક વ્રત (૯) *અંગીકાર કર્યું હતું. * * * કાળાધરો રચિત આગમ સાહિત્ય (૧) અગિયારમા પ્રભાસ-નિર્વાણના અસ્તિત્વની શંકા * આજથી લગભગ અઢી હજાર ****************************************** આજે છે આગમો વિદ્યમાન છે તે બધાં આર્ય સુધર્મા રચિત છે, બાકીના ગણધરોના આગમો # કાળનો પ્રવાહમાં વિલીન થઈ ગયા છે. 'सुयं मे आउस तेणं भगवया વમવાય' એવા વાક્યથી જે આગમો શરૂ થાય છે, તેની વ્યાખ્યામાં ટીકાકારોનો સ્પષ્ટ * * *
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy