________________
૨૨ પ્રબુદ્ધ જીવન
જૂન, ૨૦૧૩ વહુ ઝબકીને જાગી ગઈ.
સાસુ હવે સાસુ નહોતા રહ્યા. મા બની ગયા હતા. વહુઓ હવે વહુ સાસુના હાથમાં રહેલું વાત્સલ્ય નીતરતું પ્રેમજળ પારખી ગઈ. વહુઓ નહોતી રહી. દીકરીઓ બની ગઈ હતી. પૂર્વે કદી ન અનુભવેલો સાસુનો વહેવાર ઘડીભર એ માની શકી નહીં આ ધર્મનું વહેવારુ સ્વરૂપ છે. ધર્મ માત્ર વાત કરવાથી નથી થતો. કે આ સાસુનો હાથ છે ! એ સમયે સાસુમાએ કહ્યું કે બેટા, આજ સુધી વર્તનમાં ઉતારવાથી થાય છે. મેં તને ખુબ ત્રાસ આપ્યો છે તે માટે મને માફ કર. સાસુની આંખમાં ધર્મનું પાલન સુખ આપે છે. અહિંસા ધર્મ છે. સાચી અહિંસા શીખવે પાણીની ધાર વહેવા માંડી. આ જોઈને વહુનું હૈયું પણ પીગળી ગયું. છે કે અન્યને સુખી કરવાથી સુખી થવાશે. અન્યને આનંદ આપવાથી પણ એ ખાનદાન મા-બાપની પુત્રી હતી. તે સાસુની છાતીમાં માથું આનંદ મળશે. અન્યને શાંતિ આપવાથી શાંતિ મળશે. ભરાવીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. બંને રડતા જાય અને એક બીજાની અહિંસાની મોટી મોટી વાતો કરવાને બદલે અહિંસાનું આવું નાનકડું માફી માંગતા જાય.
પાલન શરૂ કરવાથી પોતાના ઘરમાં, પોતાના જીવનમાં જે સુખની આ દૃશ્ય નિહાળીને ઘરનું વાતાવરણ પલટાઈ ગયું. ઘરમાં પ્રેમની સુગંધ ફેલાય છે તેનું વર્ણન તો અનુભવી જ કરી શકે. હવા ફેલાઈ ગઈ. ઘર નંદનવન બની ગયું.
(ક્રમશ:)
ભાવ-પ્રતિભાવ
જ શબ્દ મારા દિમાગમાં આવે છે: “અફલાતુન.’ હમણાં જ ‘પ્રબુદ્ધ જીવન’ મહાવીર સ્તવન વિશેષાંક મળ્યો. અમારી
-પ્રવીણ ખોના, મુંબઈ વિહારયાત્રામાં ‘પ્રબુદ્ધ જીવન’ સારું એવું પાથેય પૂરું પાડે છે. ક્યારેક
) તો સામૂહિક ગાનની જેમ સામૂહિક વાંચન થાય છે. સહવર્તીઓ સાથે ‘પ્રબુદ્ધ જીવન'નો એપ્રિલ માસનો “મહાવીર સ્તવન'નો અતિ સુંદર સતત આદાન-પ્રદાન થતું રહે છે.
અંક મળતાં ખૂબ આનંદ થયો. બધા વિવેચકોએ ભક્તિભાવપૂર્ણ એની પ્રાયઃ બધી જ વાતો ગમતી હોય છે. પણ આ વખતે એક વાત જરા માવજત કરી છે, અને વિશેષતા તો એ જોવા મળી કે તેમાં વિશેષપણે અજુગતી લાગી છે એટલે દિશાસૂચન કરું છું.
લેખિકાઓ છે. ધર્મને કોઈએ સાચવ્યો હોય તો એ માતાઓ અને તંત્રી સ્થાનેથીમાં તમે લખો છો: ‘આરતીની દીપશિખાઓ અને બહેનોએ-આટલાં બધાં વિદૂષી બહેનોએ જૈન તત્ત્વજ્ઞાન સાથે ડૉક્ટરેટ ઘંટનગારાના નાદથી કેટલા વાયુકાયના જીવોની હિંસા થાય છે એનો કર્યું એ પણ વિશેષમાં જાણવા મળ્યું. કોઈએ વિચાર કર્યો છે?' તમારી આ માન્યતા વિષે જણાવું છું. આરતી સજાવટ અને લેખન-સામગ્રી મહાવીર પ્રેમીઓથી પ્રસન્ન, પ્રસન્ન, સમયે-પૂજા સમયે કે કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન સમયે ઘંટનાદ કે કરી મૂકે છે. શંખનાદ કે વાજિંત્રનાદ એ ભાવિકોના ઉલ્લાસમાં વધારો કરનારો
-મનુ પંડિત-અમદાવાદ છે. ત્યાં વાયુકાય જીવોની હિંસા ગૌણ બને છે. ભક્તિમાં તલ્લીન થવાથી
(૪). ભાવોની વૃદ્ધિ થતી રહે છે ત્યારે શુભકર્મનો બંધ એ મુખ્ય બની જાય ‘પ્રબુદ્ધ જીવન’નો ભગવાન મહાવીર સ્તવન અંક તરીકે મળ્યો. છે. ક્યારેક એવું બનતું હોય છે કે ભક્તિમાં તરબોળ થઈ જવાથી ડૉ. કલા શાહે તેના સંપાદનમાં સ્તવન વિશેનું તાદાત્મ અને ઊંડાણ આપોઆપ તાળીઓ પડી જાય છે. નહિતર તો જિનાલયમાં દરેક આપ્યાં છે. અમારા જેવા અજૈનને સમજવા માટે પ્રયત્નો કરવા પડે. અનુષ્ઠાન વખતે ષકાયની જીવહિંસા જ નજર સામે આવશે માટે જાણે કંઈક નવીન-ઉત્તમ જાણવાનો અહેસાસ જરૂર થાય જ છે. ભક્તિ એ મુખ્ય છે અન્ય ગૌણ છે.
હિંદુ ધર્મ કરતાં જૈન ધર્મમાં કેટલીક વિશિષ્ટતાઓ જોવા મળી. મને જે લાગ્યું તે આર્દ્રભાવે તમને જણાવ્યું છે બાકી તો તમે સ્વયં રામ, કૃષ્ણ દુષ્ટોનો સંહાર કરીને સન્માર્ગીઓને શાતા આપતા જ્યારે પણ પ્રબુદ્ધ લેખક-વક્તા છો જ.
તીર્થકરો અહિંસાને વરેલા છે. તે જ્ઞાન-ગુણથી શાતા આપે છે.
-રાજદર્શન વિજય હિંદુ ધર્મમાં દેવતા લોકોના ગુણગાન ગવાય છે જ્યારે જૈન ધર્મમાં એટલે હિંસા તો છે જ. આ સૂક્ષ્મ હિંસાથી અન્ય લાભો મળતા હોય વ્યક્તિનું નામ નથી લેવાતું. સંતત્વ પૂજાય છે. મહાવીર જયંતી પ્રસંગે તો હિંસાને ભોગે એ આવકાર્ય ખરા? અહિંસા જૈન ધર્મનો પ્રાણ છે. આ અંક મહામૂલો બન્યો છે. પરસ્પરોપગ્રહો ગીવાના—તંત્રી
વાંચું છું, વંચાવું છું. અંતરમાં ઊંડા ઉતારવાની કોશિશ કરવી પડે (૨) ‘પ્રબુદ્ધ જીવન'ના એપ્રિલના “મહાવીર સ્તવન'ના અંક માટે એક
- શંભુભાઈ યોગી-મણુંદ-પાટણ