SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ જૂન, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન અનાસક્તિ શી રીતે આવે ? ભાગેડુવૃત્તિથી કશું ન વળે. સંસારમાં મુસીબતનો સામનો કરતાં કરતાં યે મુક્તિ કે મોક્ષ મેળવી શકાય. આખરે તો આપણે સમાજનેભવિષ્યની પેઢીને જ આગળ વધારવાની રહે છે. આમ, સાધના, સિદ્ધિ વગેરે સંસારમાં થતાં રહેવાં જોઈએ કે જેથી હવા-સુગંધી થતી રહે, સુવાસ રહે. -હરજીવન થાનકી-પોરબંદર (૫) *પ્રબુદ્ધ જીવન'નો મહાવીર સ્તવન વિશેષાંક, વિચારી રહ્યો છું. કવિ શાંતિલાલ શાહે સુંદર, ભાવવાહી, હૃદયસ્પર્શી સ્તવન રચ્યું છે. આચાર્યશ્રી વાત્સલ્યદીપે તેની સુંદર સમજણ વાચકને આપી છે. ૨૫૦૦ વર્ષ પહેલાંનો કાળ, હિંસાનો ઉપદ્રવ, તેમાં માતા ત્રિશલાની કુખે, મહાવીરનું જન્મવું, દંભના દાનવો વચ્ચે તપ-ત્યાગ વિકસાવવા જેવા અદ્ભુત કાર્યો ભગવાન મહાવીરે કર્યાં. જૈન ધર્મકર્મ અને મર્મનો જય જયકાર કર્યો. સમગ્ર માનવ જાતને પશુતામાંથી મુક્ત કરી, તેમાં દિવ્યભાવ પ્રગટાવવાનું કાર્ય કર્યું. દેહાંત નજીક આવતાં, આસો વદ અમાસની રાતની પસંદગી પણ સૂચક રહી છે ! બીજે દિવસે, લોકોના અંતરમાં અજવાળું થવાનું જ છે! એવી સંયમપૂર્વકની આત્મશ્રદ્ધા, તેમાં ફળીભૂત થઈ ી છે. જે સમયે, પુસ્તકો નહોતાં ત્યારે મોઢામોઢ જ્ઞાનની આપ-લે અર્થે પક્ષની પસંદગી થતી. જેને પ્રજા સ્મૃતિબદ્ધ કરી લેતી. તેમાં સંગીત ઉમેરાતું તે સાંભળી પ્રજા ભાવવિભોર થઈ જતી. ‘ગીતાગાન' પણ એ જ રીતે થતું. ડૉ. કલાબેન શાહે, ખૂબ જહેમતપૂર્વક તૈયાર કરેલું સંપાદન વાંચવું, વિચારવું, આચરવું ગમે તેવું છે. ‘પારણું’, ‘હાલરડું’ દ્વારા બાળપણ, ત્યારબાદની યુવાની, શારીરિક કષ્ટો વચ્ચે આત્માની પ્રસન્નતા અને સમાજને સદ્ધાર્ગે વાળવાની ભાવનાનું સુંદર આયોજન, નિરૂપણ આદિ થયાં છે. ‘મહાવીર ચાલીસા' ડૉ. હંસા શાહના સ્મૃતિને ઢંઢોળતા રહે તેવા સુંદર છે. રેશમા જૈનના અંગ્રેજીમાં વ્યક્ત થયેલા વિચારો પણ પ્રભાવક રહ્યા.તમે સૌએ સાથે મળીને મહાવીર સ્વામીની સ્મૃતિ તાજી કરવાનો પુરુષાર્થ કર્યો, નવી પેઢીને, આપણાં ભવ્ય વારસાનું જ્ઞાન અને ભાન કરાવ્યું, તે બદલ અભિનંદનનો અધિકારી છો જ. ડૉ. કલાબહેન શાહ, પ્રત્યે નવી પરી ઋણી રહેશે. (૬) સમેટવાની કળા ૨૩ ‘પ્રબુદ્ધ જીવન'ના માર્ચ, ૨૦૧૩ના અંકમાં ડૉ. ગુલાબભાઈ દેઢિયાનો અડધા પાનાનો નાનકડો લેખ “સમેટવાની કળા' થોડાકમાં જ ઘણો મોટો સંદેશ આપી જાય છે. મનુષ્ય માત્રને વિસ્તરવાની કળા તો સંભવતઃ નાનપણથી જ ગળથુથીમાં મળી ગયેલી હોય છે. બાળકની પોતાની પાસે એક રમકડું હોય, છતાં પણ બીજા બાળક પાસેનું રમકડું મેળવવા માટે તે દ કરતો હોય છે. પોતાની પાસેનું રમકડું બીજા કોઈને આપવા માટે તેની અનિચ્છા જ હોય છે. પોતાની પાસેની વસ્તુઓ બીજાઓ સાથે વહેંચીને આનંદ માણવા માટે આપણે તેને સમજાવવો પડતો હોય છે. પોતાના ખપ કરતાં ય વધારે હોવા છતાં આપશે પા જો કે વધારે ને વધારે ભેગું કરવાની વૃત્તિ ધરાવતાં હોઈએ છીએ, અનાદિ કાળના સંસ્કારોને કારણે પરિગ્રહ એ વિકૃતિ હોવા છતાં પણ જાણે કે આપણો સ્વભાવ બની ગયેલ છે. શ્રાવક જીવનના ત્રા મોરથીમાંનો ત્રીજો મનોરથ હું ક્યારે સંલેખા સંથારો કરીશ.' એ સમેટવાની કળાનો જ સૂચક છે. પહેલાં મનમાં વાગોળવાનું છે, નિશ્ચય કરવાનો છે. પછી તે વાણીથી વ્યક્ત કરવાનું છે. અને અંતે મન દઢ કરીને ધીમે ધીમે કાયાથી બધી જ વળગણો-જરૂરતોની મર્યાદાઓ કરતા જઈને જીવનના અંત સમયે સંથારો કરવાનો છે. સમેટવાની કળા એ સંયારાની જ શરૂઆત છે. ભાભવના ફેરાઓમાંથી મુક્તિ મેળવવા માટે અંતે તો બધું જ છોડવાની વાત છે. દિગંબર મહાવીર સ્વામીનું, ગોર્કાકા આસન સુજ્ઞ વાચકને ઘ સૂચવી ગયું. પગના પંજા પર સ્થિર રહી ગાયનું દોહન કરતી મુદ્રા ખૂબ ગમી, નિમ્ન નયન, ચહેરા પરના મૃદુભાવ, સ્થિરતા અને તેજસ્વિતા, આબેહૂબ રહ્યા. ડૉ. કલા શાહે, એકથી એક ચડિયાતા લેખનું સંપાદન કર્યું છે તે તેમની કલા સૂઝને આભારી ગણાય. જેમ જેમ વાંચું છું, તેમ તેમ બ્રાહ્મણમાંથી જૈન થતો જાઉં છું. તપ-ત્યાગ અને સંયમનો પરિચય મેળવતો રહું છું. ‘જીવન જાગૃતિ' પણ અદ્ભુત જ ગણાય. ‘એકાગ્રતા’ દ્વારા ઘણું બધું સિદ્ધ થઈ શકે છે, તે જાત અનુભવ છે. ‘ધ્યાન ધરવું’, કોણે કોનું ? આપણે આપણી જાતનું જ ધ્યાન રાખવાનું છે, ખાસ કરીને આજના યુગમાં, જ્યારે અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ હોમાઈ...તે વખતે પણ તમારી ટપાલ મળી હતી, અને એક બે મહિનામાં જ રહી હોય! વારંવાર ઈશ્વરનેDisturb ક૨વા કરતાં, જે તે વ્યક્તિએ પ્લાસ્ટીકના કવરો બંધ થઈ ગયા હતા, તેથી આભાર તો મારે પણ પોતે જ પોતાનું ધ્યાન રાખવું રહ્યું. લોકો, ઈશ્વર પાસે સતત માગણીઓ માનવો જોઈએ, આટલો ઝડપથી અમલ મેં ધાર્યો નહોતો. પણ તમારા કરતાં જ રહે છે! એમ કેમ ? કુદરત તો આપણી લાયકાત મુજબનું સૌના ઉમદા, માનવીય વલણને કારણે, કરુણા, દીર્ઘ દ્રષ્ટિ, દયાબધું જ વગર માંગ્યે આપતી રહેતી હોય છે. પરિગ્રહને ખાળ્યા વિના, ભાવના વિગેરે ગુણોને કારણે, ખર્ચ વધ્યો હોવા છતાં તમે પ્લાસ્ટિકના તમારી લાગણીભીની ટપાલ મળી, મેં તો એક વિચાર રજૂ કરેલ, થોડા જ શબ્દોમાં જીવનનું પરમ સત્ય સમજાવી દેવા બદલ ડૉ. ગુલાબભાઈ દેઢિયાને હાર્દિક અભિનંદન. - જાદવજી કાનજી વોરા-મુંબઈ (6)
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy