SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન કરવામાં આવ્યો. વિનય પિટક-સુતપિટક-અભિધમ્મપિટક. ૭. શ્રી મહાવીર સ્વામી વિશે ની માહિતી વર્ધમાનચરિત- ૭. ગૌતમ બુદ્ધની માહિતી જાતકકથા-લલિતવિસ્તર-મહાવસ્તુઆગમગ્રંથો ઇત્યાદિમાંથી મળી આવે છે. અશ્વઘોષ રચિત બુદ્ધચરિતમાંથી મળે છે. ૮. આચારાંગમાં મહાવીરની કઠોર તપસ્યાનું વર્ણન કરવામાં આવ્યું ૮. ગૌતમ બુદ્ધે કઠોર તપસ્યા પછી મધ્યમ માર્ગ અપનાવ્યો. એમણે છે. સોનું જેમ વધારે તપાવવામાં આવે તેમ તેની વિશુદ્ધિ આવે છે. તે એ માટે એક ઉદાહરણમાંથી પ્રેરણા મેળવી : જ પ્રમાણે ભગવાન મહાવીરે સાધનાકાળમાં પોતાના આત્માને તાવ્યો “તારી વીણાના તાર એટલા ખેંચીશ નહીં કે તૂટી જાય અને એટલા છે. અને વિશુદ્ધ બન્યા છે. ઢીલા પણ ન રાખીશ કે એમાંથી સ્વર ના નીકળે.' -આમ તેણે મધ્યમ માર્ગ અપનાવ્યો હતો. ૯. મહાવીરજીએ નવ તત્ત્વોનું વિવેચન એટલે કે જીવ, અજીવ, પુણ્ય, ૯. ગોમતબુદ્ધજીએ ચાર આર્ય સત્યોનો ઉપદેશ આપ્યો. પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષનું નિરૂપણ કર્યું. ૧. દુ:ખ છે. ૨. દુખનું મૂળ છે. ૩. દુ:ખનો નિરોધ શક્ય છે. ૪. દુ:ખ નિરોધનો ઉપાય પણ છે. આ ચાર આર્યસત્યો મૂળમાં છે. ૧૦. મહાવીરજીએ પાંચવ્રત (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, ૧૦. ગૌતમબુદ્ધ આર્ય અષ્ટાંગ માર્ગનો ઉપદેશ આપ્યો. અપરિગ્રહ) આપ્યા છે. સમ્યક્ દષ્ટિ-સમ્યક્ સંકલ્પ. સમ્યક્ વાણી-સમ્યક્ કર્મ જૈનદર્શનમાં નયમીમાંસા-જીવ-અજીવ-સપ્તભંગીનય-લેશ્યાનો સમ્યક્ આજીવ-સમ્યક્ વ્યાયામ. સમ્યક્ સ્મૃતિ-સમ્યક્ સમાધિ સિદ્ધાંત-કર્મ સિદ્ધાંત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. બૌદ્ધદર્શનમાં પ્રતીય સમુત્યવાદ (કાર્યકારણનો સિદ્ધાંત) અનાત્મવાદ, અનીશ્વરવાદ, કર્મસિદ્ધાંત, પુનર્જન્મ, દ્વશાંગ-નિદાનમાળા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૧. જૈનધર્મ એ આત્મધર્મ છે. પંચ-પરમેષ્ઠિનો નમસ્કારમંત્ર ૧૧. આઠ પ્રકારની પૂજાનું વર્ણન, પુણ્યાનુમોદન, બુદ્ધાળેષણ, બૌધિ (નવકારમંત્ર) તથા જૈન ધર્મના પાયામાં અનેકાંતવાદ છે. પરિણામ ઇત્યાદિનું વર્ણન બૌદ્ધદર્શનમાં છે. ૧૨. મહાવીર સ્વામીના મૂળમાં ક્ષમા-અહિંસા છે. જેમ ચંડકૌશિકનું ૧૨. પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ પછી શરીર પડે નહિ ત્યાં સુધી લોકોને ઉદાહરણ લઈએ કે પછી રોહિણી જેવા ચોર-લૂંટારાના દૃષ્ટાન્ત જોઈએ. દુઃખમુક્તિના માર્ગનો જ ઉપદેશ આપે તે બુદ્ધ. તેમનો પણ ક્ષમાના બળે ઉદ્ધાર કર્યો છે. પૂર્ણજ્ઞાન પ્રાપ્ત થયા પછી ઉપદેશ કર્યા વિના જે નિર્વાણ પામે તે આપણામાં રહેલાં આંતરિક શત્રુઓ એટલે કે (રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અહ-આમ બોદ્ધ સત્ત્વનો આદર્શમૂળમાં છે. બોદ્ધિતત્ત્વના અસૂયા) પર વિજય મેળવ્યો તેથી મહાવીર કહેવાયા. આવિર્ભાવથી બૌદ્ધ પામ્યા. ૧૩. નવતત્ત્વો, અહિંસા, અનેકાંતવાદ, મૈત્રી, કરૂણા, સહઅસ્તિત્વની ૧૩. બુદ્ધિવાદ, સમાનતા, વિચાર સ્વાતંત્ર્ય, સદાચારની મહત્તા, ભાવનાને પુષ્ટિ જૈનધર્મ આપે છે. સમાધિની પ્રતિષ્ઠા, મૈત્રી, કરુણાની વ્યાપકતા આ બધા લક્ષણો બૌદ્ધધર્મની વિશેષતા સૂચક છે. જેનાથી બૌદ્ધધર્ને પુષ્ટિ મળે છે. ૧૪. શ્વેતામ્બર-દિગંબર પંથ છે. ૧૪. મહાયાન અને હીનયાન પંથ છે. ૧૫. હિંસા પરમો ધર્મ: -ઉપદેશ મંત્ર છે. ૧૫. માત્મ ટીપા ભવ: એવમ્ યુદ્ધ શરણમ્ Iછામિા -મંત્ર ધ્વનિ છે. ૧૬. જૈન દર્શન વેદના પ્રામાણ્યને સ્વીકારતું ન હોવાથી તેને અવેદિક- ૧૬. બોદ્ધ દર્શન વેદના પ્રામાણ્યને સ્વીકારતું ન હોવાથી તે અવૈદિકનાસ્તિક દર્શન કહેવાયું. નાસ્તિક તરીકે ઓળખાયું. ૧૭. મહાવીરજીએ ‘હિંસાની અનુમોદના પણ ક્યારે કરવી નહીં' એના ૧૭. ગૌતમબુદ્ધ ભિન્ન-ભિન્ન પ્રદેશોમાં ઉપદેશ આપ્યો. ધર્મચક્ર પર ભાર મુક્યો. ભિન્ન-ભિન્ન પ્રદેશોમાં અહિંસા-ક્ષમા વિશેનાં ઉપદેશો પરિવર્તન-પાંચ બ્રાહ્મણોને દીક્ષા આપી પછી સારનાથમાં આપ્યા. મહાભિનિષ્ક્રમણ કર્યું હતું. ૧૮. મહાવીરજી વીતરાગ બન્યા પછી લોકોના કલ્યાણ અર્થે જે ઉપદેશ ૧૮. ગૌતમ બુદ્ધજીએ ભિન્ન-ભિન્ન પ્રદેશોમાં ઉપદેશ આપ્યો. તે આપ્યો તે તેમના પ્રમુખ શિષ્ય ગણધર સુધર્માએ પોતાના શિષ્ય જંબુને ધર્મચક્રપરિવર્તન સમયે મગધનો રાજા અજાતશત્રુ એમનો ભક્ત બન્યો. કહી સંભળાવ્યો. ભગવાન બુદ્ધનો નિર્વાણ નજીક જોઈ તેમના પ્રિય શિષ્ય આનંદની મહાવીરજીએ પ્રકટ કરેલું જ્ઞાન ૧૪ પૂર્વોને નામે ઓળખાય છે. આંખમાં આંસુ આવે છે. ત્યારે ભગવાન તેને આશ્વાસન આપે છે અને આમ ઉત્તરોત્તર શિષ્ય-પરંપરામાં ઉપદેશ ઉતરી આવ્યો. ઉપદેશ આપે છે કે-“આ પૃથ્વી પર આવનાર હું પહેલો બુદ્ધ નથી. તેમ હું છેલ્લો બુદ્ધ પણ નથી. ગૌતમ સિદ્ધાર્થ મરણ પામશે પણ બુદ્ધ તો
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy