SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન મે, ૨૦૧૩ જીવતા રહેશે. કારણ કે બુદ્ધ એ સત્ય છે અને સત્ય કદાપિ મરતું નથી. તું ‘નાત્મ હીપો પવ’- એ ઉપદેશ આપ્યો. ૧૯. સામાન્ય સંસારી જીવ જ પોતાનો આધ્યાત્મિક વિકાસ ઉત્તરોત્તર ૧૯, પ્રથમ બુદ્ધ બુદ્ધિની પ્રતિષ્ઠા કરી. તેમણે કોઈ વ્યક્તિને શરણે વધુ ને વધુ સાધતો ક્યારેક તીર્થકર પદને પામે છે. અનાદિ કાળથી નહિ પણ યુક્તિને (તર્ક)ને કારણે, ધર્મને કારણે, પોતાની જાતને સિદ્ધ નહિ પણ સાધક જ સાધના કરીને તીર્થ કર પદ પામે છે. અને કારણે શરણે જવાનું લોકોને કહ્યું. તેમણે ધર્મ અને ગુરુની બરાબર પછી જ સિદ્ધ મુક્ત બને છે. આમ, અવતાર અને તીર્થકર એ બંને પરીક્ષા કરવાનો લોકોને ઉપદેશ આપ્યો. આને કારણે બુદ્ધિ પ્રધાન કલ્પનાનો મોલિક ભેદ છે. અને નાસ્તિક લોકોને પણ બોદ્ધ ધર્મમાં આશ્વાસન અને શાંતિ મળ્યા. મહાવીર સ્વામીજી એ ઈશ્વરનો અવતાર નથી પણ સંસારમાં ભટકતા તેમણે વિવાદોમાં પડવા કરતાં મૌનને વધારે સેવ્યું. ચિત્તને શાંત કરવા જીવે પોતાનો આધ્યાત્મિક વિકાસ કરીને એ પદને પામ્યા છે. ધ્યાનમાર્ગની સાધના કરવાથી જ ચિત્ત શાંત થાય છે અને તે ધ્યાનમાર્ગજીવમાંથી શિવ બનવાની તથા જૈન ધર્મ આત્મામાંથી પરમાત્મા બનવાનો સમાધિમાર્ગ એ જ ચિત્ત શાંતિનો ઉપાય છે. તેમણે સમાધિના માર્ગ બતાવે છે. ઉપદેશોની-સંસારની વ્યાધિમાંથી પરમપદની ઉપાધિ મેળવવાનો માર્ગ બતાવ્યો છે. ૨૦. મહાવીર સ્વામી ૭૨ વર્ષની વયે ઈ. સ. પૂર્વે ૫૨૭માં સિદ્ધપદને ૨૦. ગૌતમબુદ્ધ ૮૦ વર્ષે રક્તાતિસારના રોગથી કુશીનગરમાં નિર્વાણ પામ્યા. પાવાપુરીમાં નિર્વાણ પામ્યા. પામ્યા. વૈશાખ સુદ પૂર્ણિમા ઈ. સ. પૂર્વે ૪૮૩માં નિર્વાણ પામ્યા. ૨૧. જૈનદર્શન નિ- ધાતુ ગાયતે પરથી બન્યો છે. રાગાદિમાંથી વિજય ૨૧. બોદ્ધ દર્શનમાં વુધ ધાતુ પરથી બન્યો છે. બોધિત્ત્વ એના મૂળમાં મેળવવો તે નિન કહેવાય. અને જૈન શબ્દ જે જિનને અનુસરે તે “જૈન” રહેલાં છે. બુદ્ધ એટલે બોધિ પામેલા-જાગેલા-જ્ઞાની એવો અર્થ થાય કહેવાય. ૨૨. ૧૨ વર્ષની ઉગ્ર તપશ્ચર્યા બાદ ૪૩ વર્ષની વયે જાત્મક (હાલના ૨૨. જ્યાં ભગવાન બુદ્ધને દીર્ઘ તપશ્ચર્યાના અંતે જે પીપળાના વૃક્ષ બિહારનું ઝરિયા) ગામથી બહાર ઋજુવાલિકા નદીના કિનારે શ્યામાક નીચે જ્ઞાન મેળવ્યું, જ્યાં એમના પવિત્ર ચરણોનું પૂજન નિત્ય થયા ગૃહસ્થના ખેતરમાં આવેલા શાલવૃક્ષ નીચે મહાવીર સ્વામી ધ્યાનસ્થ હતા. કરે છે તે બોધિવૃક્ષ કહેવાયું ત્યારે વૈશાખ સુદ ૧૦ના દિવસે કેવળજ્ઞાન થયું. જૈન ધર્મ ગ્રંથ-આગમ બૌદ્ધ ધર્મગ્રંથ-ત્રિપિટક. ૨૩. મહાવીર સ્વામીનો ઉપદેશ મનુષ્યને વીતરાગ બનાવવા માટે છે. ૨૩. ભગવાન બુદ્ધને બોધગયામાં જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ્યારે તેમણે એમણે કહ્યું: “યુદ્ધમાં હજારો લાખોને જીતવા એ ખરો જય નથી. પરંતુ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સૌ પ્રથમ સંદેશો સારનાથમાં આપ્યો તે ૬૦ એક પોતાના આત્માને જીતવો એ જ પરમ જય છે. આત્માની સાથે શિષ્યોએ મળીને સંઘની સ્થાપના કરી ત્યારે આ તમામ ભિક્ષુઓને યુદ્ધ કરો. સ્વયં આત્મજય કરવામાં જ સાચું સુખ પ્રાપ્ત કરશો. સંબોધીને કહ્યું હતું કે, ભિક્ષુઓ, દેવ-મનુષ્યના હિત માટે જનતાના જૈન ધર્મ એ આંતરિક ધર્મ છે. આત્માને વિશુદ્ધ કરનાર ધર્મ છે. હિત અને સુખ માટે ધર્મોપદેશ કરો અને એક માર્ગે બે જણાએ જવું આત્મામાંથી રાગ-દ્વેષને ઓછા કરવા એ જ જૈનધર્મ છે. નહીં.” આમ એમણે પણ સમાધિ-અહિંસા વગેરેનો ઉપદેશ આપ્યો. ૨૪. જૈન ધર્મનો સાર: “સુખમાં કે દુ:ખમાં, આનંદમાં અને વ્યથામાં ૨૪. બૌદ્ધ ધર્મનો સાર : “જેનાથી તમને દુઃખ થાય છે તેના વડે આપણે જેવી સંભાળ આપણી જાતની લઈએ છીએ તેવી સર્વ જીવોની બીજાને આઘાત પહોંચાડશો નહિ.” સંભાળ લેવી જોઈએ. કોઈપણ જીવને ઈજા ન કરવી. આમ અંતે દેશ અને રાષ્ટ્રના હિતમાં ધર્મ છે, કારણ સમાજમાં જે કંઈ દોષો આવે છે તે પરિગ્રહમાંથી, મમત્વમાંથી, ભાવનામાંથી જન્મે છે અને જૈનધર્મ-બૌદ્ધધર્મ એવમ્ બધા ધર્મોનો સાર તો નિર્મળતાને પ્રાપ્ત કરવું એ જ છે. આપણામાં રહેલાં મલિન તત્ત્વોનોનાશ કરી શુદ્ધ-બદ્ધમુક્ત-મહાવીર બનવું અને રાગમાંથી ત્યાગ તરફ આસક્તિમાંથી વિરક્તિ પાઅએમવી એ જ આપણા જીવન યાત્રાની ફળશ્રુતિ છે. સંદર્ભ ગ્રંથો: • જગતના ધર્મો (ભાગ-૧/૨),ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર. • જગતના વિદ્યમાન ધર્મો, યાજ્ઞિક ઉમેશ આ., અશોક બુક ડિપ, અમદાવાદ. • त्रिपिटक, (नालन्द देवनागिरी पालि ग्रंथमाला), प्र. सं. भिक्षु जगदीश कश्यप बिहार राजकिय पालि प्रकाशन मंडल. • ભારતીય સંસ્કૃતિની ભીતર, હીરજીભાઈ નાકરાણી, ગુજરાતી સાહિત્ય અકાદમી, પ્ર. આ. ૨૦૦૫, ગાંધીનગર. • જૈનદર્શન, લે-પ્રા. ઝવેરીલાલ વિઠ્ઠલદાસ કોઠારી, યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ. • बौद्ध संग्रह, साहित्य अकादमी (तीसरा भाग) सं.-नलिनाक्ष दत, अनु.-राममूर्ति त्रिपाठी. प्र. सं.-१९९३. नई दिल्ली. અધ્યક્ષ, અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, શ્રી જે. એમ પટેલ આર્ટ્સ કૉલેજ, આણંદ. ૧૦, ચૈત્ય વિહાર, દેના પરિવાર પાછળ, આણંદ-વિદ્યાનગર રોડ, આણંદ-૩૮૮૧૨૦. મોબાઈલ:૦૯૩૨૭૯૧૪૪૯૪.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy