SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન પ્રકાશન, પ્રેમાભાઈ હૉલ, વિવિધ વ્યાખ્યાનમાળા, ઉચ્ચ માધ્યમિક શ્રી અંબાલાલ પટેલ-માનાર્હ મંત્રી, ડૉ. રામજીભાઈ સાવલિયાશાળા, મ્યુઝિયમ, સંસ્કૃત પાઠશાળા, વગેરે વગેરે અનેક શાખા- કાર્યકારી નિયામક, અને અન્ય નિષ્ઠાવાન મહાનુભાવો આ સંસ્થાની પ્રશાખામાં આ સંસ્થા ખીલી રહી છે. સુગંધ ફેલાવી રહી છે. પ્રાણદોરી છે, સંસ્થાનું આ સદ્ભાગ્ય છે. ૧૬૫ વર્ષથી ચાલતી આ અવિરત વિકાસ યાત્રામાં ગુજરાતના આટલી ફૂલી-ફાલેલી સુગંધથી ભરી ભરી સંસ્થાનું દર્શન કરતા અનેક મહાનુભાવો રાહબર બન્યા છે, કોના કોના નામ લખું? લખું મેં તો ધન્યતા અનુભવી છે જ. સર્વને આ અનુભવ થાઓ. તો પાના ઓછાં પડે, પરંતુ એક નામ યાદ કર્યા વગર કલમ નહિ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી થકી ગુજરાતમાં, અટકે. એ આ સંસ્થાના સતત ૫૬ વર્ષ, હા, છપ્પન વર્ષ સુધી, સમજો ગુણ બહુ થયો સાહિત્ય વિદ્યા વૃદ્ધિની શુભ વાતમાં, પોતાના અંતિમ શ્વાસ સુધી મંત્રી રહેલા અને બુધ્ધિપ્રકાશ'ના વર્તમાન તે પેખજો ફોર્બસ તમે પરલોકમાં રહી પ્રીતથી, તંત્રી શ્રી મધુસુદનભાઈ પારેખના પિતાશ્રી હીરાલાલ ત્રિભુવનદાસ દેખજો દલપતરામ! શ્રમ સાર્થકસુ રુડી રીતથી, પારેખ. એક વ્યક્તિ જ્યારે એક સંસ્થાનો “પ્રાણ' બની જાય છે ત્યારે હીરક મહોત્સવ આ થયો જે રીતથી શત ગણો, સંસ્થા કેવી વિહંગગામી બને છે એની આ પ્રતીતિ. આ મહાનુભાવે, શત વર્ષનો થાજો મહામણિ રુપ સોસાયટી તણો, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઇતિહાસ' શીર્ષકથી ત્રણ ગ્રંથો લખ્યા ઊભરો ચઢેલો ગણપતે દાખ્યો અહીં નિજ હર્ષનો, છે, ૧૮૪૯ થી ૧૮૭૮, ૧૮૭૯ થી ૧૯૦૮, ૧૯૦૯ થી ૧૯૩૩ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તણા ઉત્કર્ષનો અને ચોથો ગ્રંથ ૧૯૩૪ થી ૧૯૪૭ ડૉ. જયકુમાર શુકલે લખ્યો છે, ગ. રા. ભટ્ટ અને પાંચમો પણ શુકલ સાહેબે લખેલો, પ્રેસમાં છે. ( ૯ માર્ચ, ૧૯૦૯ અહીં જે લખી રહ્યો છું એ તો સાગરના ગાગરનું એક સૂક્ષ્મ બિંદુ આજે ૧૬૫ વર્ષ પછી પણ આ કવિતામાં કાંઈ ફેરફાર કરવાની માત્ર છે. જિજ્ઞાસુઓ આ ગ્રંથ વાંચશે તો બદલાતા ઇતિહાસના દૃશ્યો જરૂર જણાય છે? કવિએ ત્યારે શત વર્ષના આશીર્વાદ આપ્યા હતા, જોવાની મઝા પડી જશે. આજે તો આ સંસ્થા શતથી કંઈ આગળ નીકળી ગઈ છે. ગુજરાતના આ ચાર ગ્રંથો વાંચતા આપણા રોમેરોમ પુલકિત થઈ જાય. આજનું તપસ્વીઓના આશીર્વાદ આ સંસ્થા ઉપર સતત વરસી રહ્યા છે એટલે ગુજરાત, ગુજરાતની કેળવણી અને આજની ગુજરાતી ભાષા ક્યાં હતી, એ દીર્ઘ આયુ નહિ, શાશ્વતી પામશે એવી શ્રદ્ધા છે કારણકે પ્રારંભમાં અને અત્યારે આ બધું જ્યાં છે, ત્યાં, આ સર્વ માટે પર્વતશ્રેય આ સંસ્થાને જ દ્વિજ કવિ દલપતરામે આશીર્વાદ શબ્દો વરસાવ્યા હતા, “આજથી આપીએ તો એ અતિશયોક્તિ નહિ ગણાય જ. કાલની તો કોને ખબર, સોસાયટી તું થાજે અવિનાશીની.’ ‘અવિનાશીની’ તો ખરી જ, એટલે પણ ફોર્બસ સાહેબ અને પૂર્વ મહાનુભાવોના પુણ્ય એટલા બળવાન છે જ એ અવિનાશી થવા સર્જાયેલી છે. કે ભવિષ્ય ઊજળું ઘડાશે જ. નિષ્ઠાવાન માર્ગદર્શકો મળતા રહેશે જ. Hધનવંત શાહ વર્તમાનમાં બાલકૃષ્ણ દોશી-પ્રમુખ, ડૉ. કુમારપાળ દેસાઈ-ઉપપ્રમુખ, drdtshah@hotmail.com | ફૉર્બસ સાહેબ કુલીન કુટુંબના એટલે ખાનદાનીના ગુણો તો એમને વારસમાં મળેલા; પછી ક. દલતરામને કહ્યું કે હનુમાન નાટક’ની પેલી વાર્તા એ બારોટને તેમાં એમનો દયાળુ સ્વભાવ અને ધર્મનિષ્ઠા ભળતાં, તેમની લોકપ્રિયતા સંભળાવો. તે આ હતી : એક સમયે નાટકમાં હનુમાનનો વેશ આવ્યો. ખૂબ વધી પડી હતી. ફૉર્બસ સાહેબ તો એમનાં લોક કલ્યાણનાં અને તેને એક માણસે કહ્યું કે “ઓ હનુમાન બાપજી! તમે મને બાયડી મેલવી પરોપકારી કાર્યોથી, જ્યાં ગયા ત્યાં યશ, પ્રીતિ અને માન આબરૂ પામ્યા આપો તો હું તમને તેલ સિંદુર ચડાવું.’ હનુમાને ઉત્તર આપ્યું કે –‘તને હતા. પ્રવાસ કરવાની એમની રીતિ પણ વિચિત્ર હતી. પોતે પગે ચાલતા પરણાવવા મારી પાસે સ્ત્રી હોય તો હું કુંવારો રહું !' સાહેબે પેલા બારોટને અને પાસે નકશો, નાણાંની કોથળી રાખતા; અને માર્ગમાં ભાતભાતના કહ્યું કે, ભાઈ ! તમને ગામ આપવાની માર શક્તિ હોત તો હું જ આ વિવિધ વટેમાર્ગુ મળે તેની સાથે, એક સાધારણ મનુષ્યની પેઠે વાર્તા કરતા, ચાકરી શા વાસ્તે કરત!'' અને તેઓને સર્વ સમાચાર પૂછી લેતા. એમના વિનોદી સ્વભાવનો પરિચય એક બીજો પ્રસંગ આપીશું, જેમાં એઓ આપણા ધર્મની લાગણીને થવા સારુ એક પ્રસંગ જાણવા જેવો છે: કેવું માન આપતા તે માલુમ પડે છે. કોઈ ધર્મસ્થાને જવાનું થાય તો | “એક સમયે પંચાસરા પાર્શ્વનાથમાં વનરાજની મૂર્તિ જોવા પોતે ગયા પોતાના “બૂટ'' કાઢી જ્યાં સુધી જવાનો બાધ ન હોય ત્યાં સુધી જ જતા; હતા. ત્યાં એક હીરજી નામે ઘરડો ભાટ સાહેબની કીર્તિ સાંભળી એક પુસ્તક અને દેવસ્થાનમાં ઊંચે સ્થાને બેસતા નહિ. પાટણનો પુસ્તક ભંડાર જોવાનું લઈ ભેટ કરવા આવ્યો, અને બોલ્યો કે, ‘એક વાર ગાયકવાડને અમારા પ્રાપ્ત થતાં, ત્યાં એમને એમના ઊંચા દરજ્જા પ્રમાણે ખુરશી આપવા વૃદ્ધ એક જૂનું સરસ પુસ્તક દેખાડ્યું હતું, તેથી સરકારે ખુશી થઈ એક માંડી પણ એક ચાકળા પર લાંબા પગે બેઠા એટલું જ નહિ પણ પૂજ્ય ગામ બખશીશ આપ્યું છે. તો અંગ્રેજ તો મોટો રાજા છે, માટે એમને મુનિ મહારાજોનો માનવસ્ત્રો આપીને સત્કાર કર્યો હતો. એ બધું બતાવે એથી કંઈ વધારે આશા છે.’ સાહેબને આ વાત સાંભળી બહુ હસવું આવ્યું. છે કે તેઓ આપણી રીતભાત અને જીવનથી બહુ જ માહિતગાર હતા.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy