SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન મે, ૨૦૧૩ આધુનિક ટેકનોલોજીમાં ઢાળવા માટે પ્રશ્ન પૂછયો ત્યારે આ સંનિષ્ઠ કોઈ યાદ જ ન કરત, અને આ ફોર્બસ ન હોત તો ખરેખર ગુજરાતનો અને વિવેકી વિદ્વાને શબ્દોથી નહિ પણ પોતાના હાથની મુઠ્ઠીવાળી અને ગુજરાતી ભાષાનો વર્તમાનમાં છે એવો ઉદ્ધાર થયો હોત કે નહિ (બાંધી મુઠ્ઠી લાખની) લાચાર મુદ્રાથી મને ઉત્તર આપ્યો ત્યારે મારું એ પ્રશ્ન રહી જાત. મન વિષાદથી ઘેરાઈ ગયું. પોતાના દેશ ઇંગ્લેન્ડથી આવી આ ફોર્બસ ગુજરાતમાં રહ્યા, ધનના અભાવે આ અમૂલ્ય ખજાનાનો દિન પ્રતિદિન ક્ષય થતો જાય છે! અમલદાર અને છેલ્લે ન્યાયાધીશના સ્થાને પણ પહોંચ્યા. ગુજરાતમાં જેનો શ્રુતજ્ઞાનને શ્રત દેવ માને છે, કદાચ અન્ય ધર્મમાં જ્ઞાન માટે રહ્યાં એટલે ગુજરાત અને ગુજરાતીનું હિત હૈયે વસ્યું. એ ગુજરાતી કોઈ ખાસ દિવસ છે કે નહિ એની મને ખબર નથી, પણ જૈનોમાં શીખ્યા. કવિ દલપતરામ એમના પરમ મિત્ર. ગુજરાતી ભાષા પ્રેમી કારતક સુદ પાંચમ એ જ્ઞાન પંચમીનો જ્ઞાન ઉત્સવ દિન છે. તે દિવસે આ ફોર્બસે ગુજરાતના ઇતિહાસનો ગ્રંથ “રાસમાળા' નામથી લખ્યો. ભંડારોમાં સંગ્રહિત થયેલા જ્ઞાન ગ્રંથોને સૂર્ય પ્રકાશમાં લાવી એને એ ફાર્બસ જ્યારે મુંબઈ હાઈકોર્ટના જજ તરીકે આવ્યા ત્યારે આ શુદ્ધ કરી એનું પૂજન થાય છે. મહાશયે ગુજરાતી ભાષાના વિકાસ માટે મુંબઈમાં ૧૮૬૫માં ‘ફાર્બસ હસ્તપ્રતો અને સાહિત્યના સંવર્ધન માટે જૈનો જાગૃત છે, એ દિશામાં ગુજરાતી સભા'ની સ્થાપના કરી, જે અત્યારે પ્રવૃત્તિથી ધબકે છે, અને છેલ્લા સાત દાયકામાં સંનિષ્ઠ કામો થઈ પણ રહ્યા છે, જે વંદન પાત્ર ગુજરાતી સાહિત્યની સેવા કરી રહી છે. આ ફોર્બસ સાહેબનું લગભગ છે. પણ કોઈક ખૂણો આવો કોરો પણ, રહી ગયો!! ૫૦ની ઉંમરે પ્લેગના રોગથી અવસાન થયું. દલપતે “ફોર્બસ વિરહ' આ ભો. જ. અધ્યયન ખંડમાં બિરાજેલ આ ૧૫૦૦ થી વધુ જૈન નામનું હૃદયસ્પર્શી કરુણ કાવ્ય લખી મિત્રને અંજલિ આપી અને આપણા હસ્તપ્રતો અને પુસ્તકો-ચોપાનિયા, કોઈ દાતાના શ્વાસ, હૂંફ અને સાક્ષરવર્ય મનસુખરામ ત્રિપાઠીએ એમનું ગ્રંથાકારે જીવન ચરિત્ર પણ ધન સહકારની રાહ જુએ છે. કોઈ સાધુ ભગવંતના પુણ્ય કરના સ્પર્શ લખ્યું છે. જીજ્ઞાસુએ આ પ્રેરક જીવન ચરિત્ર અવશ્ય વાંચવું. માટે ઉત્સુક છે. આ જ્ઞાન સેવા કરી જ્ઞાન કર્મનું પુણ્ય પ્રાપ્ત કરવું એ આ ફોર્બસ જ્યારે અમદાવાદમાં હતા ત્યારે એમણે ગુજરાત અને જીવન સાર્થકતાનો લ્હાવો છે. મને શ્રધ્ધા છે, કોઈ વાચક અવશ્ય આ ગુજરાતી ભાષાના વિકાસ માટે તા. ૨૬-૧૨-૧૮૪૮માં આ સંસ્થા જ્ઞાન-પૂણ્યનો લાભ લેશે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી. ડૉ. રામજીભાઈનો મો. નં. ૦૯૮૨૫૧૧૪૪૧૭. પ્રારંભમાં આ સંસ્થામાં યુરોપિયનો જ હતા, પછી ગુજરાતીઓ જોડાયા. હવે થોડી વાત, આ ભવ્ય સંસ્થા, ગુજરાત વિદ્યાસભા અને ઉપરની આ સંસ્થાએ ગુજરાતમાં ઐતિહાસિક કાર્યો કર્યા. એમાં ગુજરાતમાં કવિતા વિશે. પ્રથમ કન્યાશાળા (૧૮૫૦), પ્રકાશન, પુસ્તકાલય, ગુજરાતી કોશ, અંગ્રેજોએ આપણા દેશ ઉપર રાજ કર્યું, અને સોને કિ ચીડિયા “વર્તમાન'ના નામે દર બુધવારે પ્રગટ થયું પ્રથમ અઠવાડિક (૨, મે જેવા આ દેશને લૂંટી લીધો, એ બધું ખરું, પણ આ અંગ્રેજોએ આપણને ૧૮૪૯), હસ્તપ્રતોને મેળવી એનો સંગ્રહ કરવો, ૧૮૫૪માં પખવાડિક આપ્યું પણ ઘણું છે. લઈ લીધું એ માટે ધૃણા ન કરીએ, પણ આપ્યું “બુદ્ધિ પ્રકાશ'નું પ્રકાશન, એક સમયે જેના તંત્રી કવિ દલપતરામ એની કદર તો જરૂર કરીએ. આ જ ભારતીય સંસ્કૃતિ છે. હતા. આ સામયિક આજે પણ પ્રગટ થાય છે અને તંત્રી સ્થાને બિરાજમાન આ “આપ્યું’ એ યાદીમાં ગુજરાત અને ગુજરાતી ભાષા પ્રેમી એક છે શ્રી મધુસુદન હીરાલાલ પારેખ અને શ્રી રમેશ બી. શાહ. અંગ્રેજને આપણે માત્ર યાદ જ નથી કરવાના પણ એ ઉત્તમ ચરિત્ર સન અઢાર ચોપન તણો, મનહર મારી માસ, વ્યક્તિનું આપણા ઉપર ન ચૂકવી શકાય એવું ઋણ પણ છે એ સ્મરણમાં પ્રથમ થકી ચોપાનિયું, પ્રગટું બુદ્ધિ પ્રકાશ. રાખવાનું છે જ. શશી સૂરજ તારા તડિત, આપે ભલે ઉજાશ, એ અંગ્રેજ છે એલેક્ઝાંડર કિન્લોક ફોર્બસ, અને બીજાને પણ યાદ જડતા તિમિર ટળે નહિ, જ્યાં નહિ બુદ્ધિ પ્રકાશ. કરીએ એ કર્નલ ટોડ, જેણે રાજસ્થાનનો ઇતિહાસ લખ્યો. આપણા વહેમ અને અજ્ઞાનનો, નિશ્ચય કરવા નાશ, કવિવર દલપતરામે આ બંને માટે ગાયું: વિદ્યા વૃદ્ધિ થવા, પ્રગટે બુદ્ધિ પ્રકાશ કરનલ ટાડ કુલીન વિણ, ક્ષત્રિય યશ ક્ષય થાત, -કવિ દલપતરામ ફાર્બસ સમ સાધન વિના, ન ઉદ્ભરત ગૂજરાત. ૧૬૫ વર્ષથી કાર્યરત આ સંસ્થા આજે તો એક વટવૃક્ષથી પણ એ કર્નલ ટાડ જેમણે રાજસ્થાનનો ભવ્ય ઈતિહાસ લખ્યો, એ ન મોટી બની ગઈ છે. એચ. કે. આર્ટસ-કોમર્સ કૉલેજ, ભો. જ. અધ્યયન હોત તો આપણા શૂરવીર ક્ષત્રિયના યશનો ક્ષય થાત, એટલે એ યશને વિભાગ, પુસ્તક પ્રકાશન, અત્યાર સુધી ૧૦૦૦ થી વધુ પુસ્તક-ગ્રંથોનું • ૧ વર્ષનું લવાજમ રૂા. ૨૦૦/-(U.S. $ 20) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૫૦૦/-(U.S. $ 50) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦/-(U.S. $ 80) • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦/-(U.S. $180) (૨)
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy