SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક સિદ્ધ, (૮) સ્ત્રીલિંગ સિદ્ધ, (૯) પુરુષલિંગ સિદ્ધ, (૧૦) નપુંસકલિંગ પારિભાષિક શબ્દોના અર્થ : સિદ્ધ, (૧૧) પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, (૧૨) સ્વયંભુદ્ધ સિદ્ધ, (૧૩) બુદ્ધ ૧.દુષમ-જૈન પરંપરા પ્રમાણે આ અવસર્પિણી કાળના પાંચમા આરાનું બોધિત સિદ્ધ, (૧૪) એક સિદ્ધ, (૧૫) અનેક સિદ્ધ. નામ દૂષમ આરો છે. અહીંયા આ રચનામાં કવિએ પોતાનું નામ અજ્ઞાત રાખ્યું છે. પણ ૨. અંગ=તીર્થકરોની અર્થરૂપ દેશનાને ગણધરો સૂત્રબદ્ધ કરે તે અંગ અંદર જે વિષય ગુંચ્યો છે તેમાં ખરેખર રચનાકારની ઉચ્ચપ્રકારની ભૂમિકા સૂત્ર અથવા મૂળ સૂત્ર. તે દ્વાદશાંગી કહેવાય છે. અંગસૂત્રો બાર છે. ઉપસી આવે છે. શાસ્ત્રનો આ ગહન વિષય કાવ્યાત્મક રીતે, સરળ આચારાંગ, સૂત્રકૃતાંગ આદિ. ભાષામાં, અબુધ જીવો સરળતાથી સમજી શકે તેવું વિશિષ્ટ શૈલીથી ૩. ઉપાંગ-અંગ સૂત્રો (મૂળ સૂત્રો)ને આધારે પૂર્વધર સ્થવિરો રચે તે રચ્યું છે. ઉપાંગ સૂત્ર કહેવાય, ઉપાંગ સૂત્રો પણ બાર છે. ઓપપાતિક, સિદ્ધશિલાનું વર્ણન પણ જે કર્યું છે તેમાં વીર અને ગૌતમની પ્રશ્ન- રાજપ્રશ્રીય, જીવાભિગમ આદિ. ઉત્તરની શૈલી દ્વારા કર્યું છે. પ્રશ્નોત્તરીએ જિજ્ઞાસુ જીવોનો ઉત્સાહ વધે ૪. પન્ના : પન્ના અર્થાત્ પ્રકીર્ણ. જેનો અર્થ છૂટા છૂટા વિષયો તથા સાથે સંતોષનો અનુભવ થાય. અંગેનું લખાણ, પૂર્તિરૂપ લખાણ. પ્રાચીન મત અનુસાર અંગ સિવાયનું જૈન શાસનમાં મહાવીર-ગૌતમ ગુરુ-શિષ્ય તરીકે પ્રસિદ્ધ છે. આવા સમગ્ર સાહિત્ય પ્રકીર્ણ ગણાતું. શ્વેતાંબર પરંપરામાં ૧૦ પન્નાઓનો વિનધિ ગૌતમનું પાત્ર લઈને જ્ઞાની હોવા છતાં લઘુતા સરળતા બતાવી ઉલ્લેખ છે. તેમાં ચઉસરમ આદિ દસ સૂત્રો મુખ્ય છે. છે. સર્વે જાણતાં હોવા છતાં વિનય-વિવેક સમર્પણ ઉત્કૃષ્ટ પ્રકારનું ૫. છેદ સૂત્રો : જેમાં ચારિત્રાદિ-મૂલગુણાદિમાં લાગેલા અતિક્રમાદિ છે. આ રચના દ્વારા ભાવોની વૃદ્ધિ થાય અને પરંપરાએ સિદ્ધશિલામાં દોષોને શુદ્ધ કરીને ચારિત્રાદિ ટકાવવાના ઉપાયો વર્ણવવામાં આવ્યા સિદ્ધ સ્વરૂપે સ્થાન મેળવે એ જ શુભ ભાવના. છે. નિશીથ સૂત્ર, દશાશ્રુતસ્કંધ સૂત્ર આદિ છ છેદસૂત્રો છે. આ રચના વિશે લખતાં - લખતાં આત્માના ભાવો પ્રકષ્ટ અને ૬. મૂળ સૂત્રો=જે આગમોમાં આચાર સંબંધી મૂળગુણોનું નિરૂપણ છે. શુદ્ધનાત્મક વળે છે. તો વાંચનાર પણ અવશ્ય વાંચન કરવા સાથે મનન અને શ્રમણની જીવનચર્યામાં જે મૂળરૂપે સહાયક બને છે તે મૂળસૂત્ર કરતાં કરતાં વિશિષ્ટ સ્પર્શના દ્વારા પરમાત્માના પરમસ્વરૂપને પામે. છે. દેશ વેકાલિક, આવશ્યક સૂત્ર આદિ ચાર સૂત્રો છે. જગતના જીવ માત્ર શુભવૃત્તિ દ્વારા પરમ પ્રવૃત્તિથી કર્મોથી નિવૃત્તિ 3 A ૭. નિર્યુક્તિ : જેમાં સૂત્રોના શબ્દોને છૂટા પાડી, સૂત્રના અર્થને યથાર્થ મેળવીને પંચમ ગતિ એટલે કે સિદ્ધગતિને પ્રાપ્ત કરો. રીતે વિસ્તારથી યુક્તિપૂર્વક યોજવામાં આવે તેવી રચનાને નિર્યુક્તિ કહે છે. * * * ૮, ભાષ્ય નિર્યુક્તિના આધારે નિર્યુક્તિમાં કહેલ તત્ત્વોને વિસ્તૃત રૂપે મોબાઈલ : ૦૯૩૨૦૯૦૬ ૧૧૧ સમજાવાય તેવી રચનાને ભાષ્ય કહે છે. ભવદધિ પાર ઉતરિણી ૯. ચૂર્ણિ=ભાષ્યના અર્થ પણ સરળ કરીને સમજાવે તેવી રચના. (અનુસંધાન પૃષ્ટ ૬ ૧થી ચાલુ) ૧૦. વૃત્તિ=જેમાં સૂત્રોના રહસ્યોને સરળતાપૂર્વક અને સહેલાઈથી સમજાવાય તેવી રચનાને વૃત્તિ કહે છે. સ્વાભાવિકતા અને પ્રભાવોત્પાદકતા છે. અલંકાર, રસયોજના, સમાસ, ૧૧. ગણધર=તીર્થકર ભગવંતો પોતાની દેશનામાં અર્થરૂપે ત્રિપદીનો શબ્દવે ભવ આદિ રચનાનું સૌન્દર્ય વધારે છે. આ કૃતિ | ઉપદેશ આપે છે ત્યારે દીક્ષિત થનાર શિષ્યોમાંથી કેટલાક વિશિષ્ટ અંત્યાનુપ્રાસમયમાં રચી છે જે એક આગવી વિશેષતા છે. મણિ કાંચનની બુદ્ધિના ધારક સુયોગ્ય જીવોને દ્વાદશાંગીના બાર સૂત્રોનું જ્ઞાન થઈ જેમ ભાવ અને કલાનો વિનિયોગ આ રચનામાં જોવા મળે છે. જાય છે. જેને ગણધર પદે સ્થાપિત કરાય છે. અઘરા શબ્દોના અર્થ: રચનાકારે રચનાની સાલ ઉખાણા રૂપે મૂકી છે. તેનો ઉકેલ શોધવા ભવદધિસંસાર રૂપી સાગર, ભરમ=ભ્રમ, મિથ્યાત= અજ્ઞાન, પ્રયાસ કર્યો છે. વિધુ=અદ્ર=૧, નિધિ=નવનિધિનો ૯, અગની=અગ્નિ, ગયાન=જ્ઞાન, પ્રદીપ–દીપક, તલિકા=લય, તાલ, તસ્કર=ચોર, ઉનાળો. મુખ્ય ત્રણ અગ્નિ, ક્રોધાગ્નિ, જઠરાગ્નિ અને અગ્નિ, એટલે આકરો=ઉતાવળિયો, ધીઠો=લુચ્ચો, નિંદક=નિંદા કરવાવાળો, ૩ અને રોષ=ક્રોધ (ચાર કષાયનો પ્રથમ કષાય)=૧. આમ સં. ૧૯૩૧ વનરસન્નશાંતરસ, અગની=ઉનાળો, અગ્નિ, નિધિ=નવ નિધિ, બને અથવા ૧૯૨૧ (ઉનાળો અર્થ લઈએ તો બીજી ઋતુ=૨) થાય. કાર=મર્યાદા, સોહમ=સુધર્માસ્વામી, દુરનયપાસ=અજ્ઞાનના પડળ, જિનબાની-જિનવાણી, ભારતી=સરસ્વતીદેવીનું નામ, જાર્યા=ઝાંખા પડવું, F/૩૦૨, ગુંડેચા ગાર્ડન, લાલબાગ, મુંબઈ-૪૦૦૦૧૨. બગસીસ= આશિષ, ઈશ=ઈશ્વર, ગ્યાનહીન= અજ્ઞાની, ગહ મોબાઈલ : ૯૮૯૨૮૨૮૧૯૬. ગહે=આનંદ, આનંદ, રોષ=ક્રોધ (ચાર કષાયમાંથી પ્રથમ), વિધુ ચંદ્ર
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy