SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨. પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક એપ્રિલ, ૨૦૧૩ અવસ્થાનો અંતિમ સમય હોય છે. કેવળજ્ઞાન દ્વારા ત્રણે કાળના સર્વ પદાર્થોને સંપૂર્ણ રીતે જાણે છે સિદ્ધોનું સંસ્થાન અને અવગાહનાઃ અને કેવળ દર્શન દ્વારા તે પદાર્થોને સંપૂર્ણ રીતે દેખે છે. સિદ્ધ ભગવાન અશરીરી છે. તેથી તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી સિદ્ધસુખ રહિત અરૂપી હોય છે. પરંતુ તેના આત્મપ્રદેશો અસંખ્યાત આકાશ સિદ્ધોનું સુખ તુલના કે ઉપમા રહિત અતુલ અને અનુપમ છે. પ્રદેશમાં સ્થિત થાય છે. તે અપેક્ષાએ તેઓની અવગાહનાનું કથન છે સંસારી જીવોનું સુખ વેદનીય કર્મજન્ય છે. તેથી તે નાશવંત છે. કે જીવ જે અંતિમ શરીર છોડીને સિદ્ધ થાય, તે શરીરનો ત્રીજો ભાગ તરતમતાવાળું છે. બધા પીડા રહિત છે. પોગલિક અને પદાર્થ ન્યૂન તેઓની અવગાહના રહે છે અને શરીરનો પોલાણનો ભાગ સાપેક્ષ છે. પરંતુ સિદ્ધોનું સુખ આત્મિક છે. સ્વાભાવિક છે. હંમેશા ઘટી જાય છે. સિદ્ધોની જઘન્ય અવગાહના એક હાથ આઠ અંગુલ અને એક સમાન રહે છે. સર્વ પદાર્થોથી નિરપેક્ષ છે અને અનંત કાળ ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ ૩૨ અંગુલ હોય છે. તે બન્નેની વચ્ચે મધ્યમ પર્યત રહેવાનું છે. અવગાહના છે. સિદ્ધ થવાની પ્રક્રિયાનું નિરૂપણ સિદ્ધોનું સંસ્થાનઃ યોગનિરોધઃ આયુષ્યના અંતિમ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત સમયદુરસ્ત્ર આદિ છે અને સંસ્થાન, જીવને સંસ્થાન નામકર્મના કાળ દરમ્યાન કેવળી ભગવાન યોગનિરોધ કરે છે. સૂક્ષ્મ ક્રિયા ઉદયથી પ્રાપ્ત થાય છે. સિદ્ધ ભગવાન સર્વ કર્મોથી મુક્ત છે. તેથી અપ્રતિપાતિ નામના શુકલધ્યાનમાં ત્રીજા ચરણમાં પ્રવર્તમાન સાધક તેમના આત્મપ્રદેશોનું કોઈ ચોક્કસ સંસ્થાન હોતું નથી. પ્રાસંગિક સર્વપ્રથમ સ્થૂલ કાયયોગનો આશ્રય લઈને સ્કૂલ વચન યોગ અને સંસ્થાનોમાંથી એક પણ સંસ્થાન ન હોય તેના માટે સૂત્રકારે અનિત્યસ્થ મનોયોગને સૂક્ષ્મ બનાવે છે. પછી સૂક્ષ્મ મનોયોગનું આલંબન લઈને સંસ્થાનનું કથન કર્યું છે. જીવ જે શરીરમાંથી સિદ્ધ થાય છે તે અંતિમ સ્થૂળ કાયયોગને સૂક્ષ્મ બનાવે છે. ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગના આલંબનથી શરીરમાંથી ત્રીજો ભાગ ન્યૂન થઈને તે જ આકારમાં આત્મપ્રદેશો સૂક્ષ્મ મનોયોગ અને વચનયોગનો નિરોધ કરે છે અને ત્યાર પછી અનંતકાલ પર્યત સ્થિત રહે છે. સૂક્ષ્મ કાય યોગનો વિરોધ કરે છે. અંતે અસંખ્યાત સમયમાં સિદ્ધોની સ્પર્શનાઃ શ્વાસોચ્છવાસનો નિરોધ થઈ જાય છે. જે ક્ષેત્રમાં સિદ્ધ બિરાજમાન છે ત્યાં જન્મ-મરણ રૂપ ભવભ્રમણથી મુક્ત શૈલેશી અવસ્થાઃ યોગનો નિરોધ થતાં જ કેવળી ભગવાન અયોગી થયેલા અનંત સિદ્ધો છે. તે પરસ્પર અવગાઢ છે. તેઓ લોકના તેમ જ શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરે છે. તેમાં આત્મપ્રદેશો સંપૂર્ણતઃ અગ્રભાગને સ્પર્શ કરે છે. અર્થાત લોકાગ્રે રહે છે. પ્રત્યેક સિદ્ધ પોતાના નિષ્ઠપ થઈ જાય છે. તેની સ્થિતિ “અ, ઈ, ઉ, શ્વ, ’ પાંચ હૃસ્વ સમસ્ત આત્મપ્રદેશો દ્વારા અનંત સિદ્ધોને પૂર્ણ રૂપે સ્પર્શ કરીને રહ્યા અક્ષરના ઉચ્ચારણ કાલપ્રમાણ છે. તે કાળ દરમ્યાન પૂર્વ રચિત ગુણ છે. અર્થાતુ સિદ્ધની અવગાહનામાં અનંતસિદ્ધોની અવગાહના છે. શ્રેણી પ્રમાણે અનંત કર્મોનો નાશ કરે છે. આ રીતે ચારે અઘાતી કર્મો એકમાં અનંત અવગાઢ થઈ જાય છે અને તેનાથી પણ અસંખ્યાતગુણા નાશ પામે છે. ઔદારિક, તેજસ, કાર્મણ શરીર છૂટી જાય છે. દેહમુક્ત સિદ્ધો એવા હોય છે કે જે દેશ અને પ્રદેશથી એકબીજામાં અવગાઢ થયેલો તે આત્મા સિદ્ધ થાય છે. સાકારોપયોગે સિદ્ધ થાય છે. મુક્ત થયેલા હોય છે. જીવને કેવળજ્ઞાન અને કેવળદર્શન તે બે ઉપયોગ હોય છે. તેમાં સિદ્ધ સિદ્ધાવસ્થાઃ લક્ષણ અને ગુણ થવાના સમયે અવશ્ય સાકારોપયોગ – કેવળજ્ઞાનનો ઉપયોગ હોય સિદ્ધ ભગવાન કર્મજન્ય સ્થૂલ ઔદારિક શરીર અને સુક્ષ્મ તેજસ- છે; કારણકે કોઈપણ લબ્ધિ કે ઉપલબ્ધિ સાકારોપયોગમાં જ પ્રાપ્ત કાર્પણ શરીરથી સર્વથા મુક્ત હોવાથી અશરીરી હોય છે. સિદ્ધ થતાં થાય છે. પહેલાં જ શૈલેશીકરણ સમયે આત્મપ્રદેશો ઘનીભૂત-નક્કર થઈ જાય સિદ્ધોના ભેદઃ છે. તેથી સિદ્ધોને જીવઘન કહ્યા છે. સિદ્ધાત્મા કેવળજ્ઞાન અને કેવળદર્શન સિદ્ધા પનરસ નોયા તિસ્થા તિસ્થા-૩ડરું સિદ્ધ નોuri U સંવેવે રૂપ ક્રમશઃ સાકાર અને અનાકારોપયોગ યુક્ત હોય છે. જીવ જ્યારે ગીવ વિIMા સમવાયી || મુક્ત થાય છે ત્યારે કર્મોનો, મિથ્યાજ્ઞાનનો, સમસ્ત વૈભાવિક ભાવોનો સંપૂર્ણ કર્મનો ક્ષય કરીને સિદ્ધપણું પ્રાપ્ત કરનારા મુક્ત આત્મા, નાશ થાય અને અનંત આત્મગુણો પ્રગટ થાય છે. તેમ છતાં સિદ્ધોમાં જેને હવે ફરીથી સંસારમાં આવવાનું નથી તેવા સિદ્ધ ભગવંતોનો વિનય જ્ઞાન અને દર્શન આ બે ગુણની મુખ્યતા છે. અપેક્ષાએ તેઓ જ્ઞાન કરવો. તેના પંદર પ્રકાર છે. દર્શન સહિત તેમ જ સાકાર-અનાકાર ઉપયોગ સહિત છે તે પ્રમાણે (૧) જિનસિદ્ધ, (૨) અજિન સિદ્ધ, (૩) તીર્થ સિદ્ધ, (૪) અતીર્થ કથન કર્યું છે. સિદ્ધ, (૫) ગૃહસ્થલિંગ સિદ્ધ, (૬) અન્યલિંગ સિદ્ધ, (૭) સ્વલિંગ
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy