SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ | ૭૧ એપ્રિલ, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક સિદ્ધ થનારા જીવોની યોગ્યતા લોકાણૂસ્તૃપિકા, (૧૧) લોકાગ્રપ્રતિબોધના, (૧૨) સર્વ પ્રાણ. ભૂત, (૧) સંઘયણ : મોક્ષ પ્રાપ્તિની સાધના માટે શરીરની મજબૂતાઈ જીવ, સત્વસુખાવદા. જરૂરી છે. તે જ એક વજૂઋષભનારા સંઘયણવાળા જીવો જ મોક્ષે સિદ્ધક્ષેત્ર જઈ શકે છે. શેષ સંઘયણવાળા સાધક આરાધક દેવગતિમાં જાય છે. ઈષિતપ્રાભારા પૃથ્વીથી ઉપર દેશોનના એક યોજનાના આંતરે (૨) સંસ્થાન : મોક્ષ પ્રાપ્તિની સાધનામાં દેહાકૃતિનું કોઈ મહત્ત્વ લોકાત્ત છે. ચાર ગાઉનો એક યોજન થાય છે. તેથી ઈષપ્રામ્ભારા નથી તેથી છ સંસ્થાનમાંથી કોઈપણ સંસ્થાનવાળા જીવો મોક્ષે જઈ પૃથ્વીથી ઉપરના એક યોજનના અંતિમ છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં શકે છે. સિદ્ધ ભગવંતો સ્થિત થાય છે. (૩) અવગાહનાઃ જઘન્ય સાત હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની સિદ્ધશિલાના ઉપર તલથી એક યોજન દૂરલોકાત્ત છે. બધી શાશ્વત અવગાહનાના જીવો મોક્ષે જઈ શકે છે. તેનાથી અધિક અવગાહના વસ્તુઓનું પરિમાણ પ્રમાણમાં ગુલથી મપાય છે. પરંતુ અહીં યુગલિક મનુષ્યોમાં જ હોય છે. અને યુગલિકો રત્નત્રયની આરાધના ઈષપ્રાશ્મારા પૃથ્વીથી ઉપરના એક યોજનનું પરિમાણ ઉત્સુઘાંગુલથી કરી મોક્ષે જઈ શકતા નથી. છે. ચાર ગતિના જીવોની અવગાહના ઉત્સુઘાંગુલથી મપાય છે. (૪) આયુષ્ય : જઘન્ય સાધક આઠ વર્ષની ઉંમરવાળા સિદ્ધ થાય ઉલેંઘાંગુલની અપેક્ષાએ ૫૦૦ ધનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહનાવાળા છે. આ સ્થિતિ જન્મની અપેક્ષાએ કહી છે. ગર્ભકાળ સહિત ગણતા નવ મનુષ્યો સિદ્ધ થાય છે. તે ૫૦૦ ધનુષ્યવાળા મનુષ્યોની સિદ્ધ અવસ્થામાં વર્ષની ઉંમરે સિદ્ધ થાય છે, તેમ કહી શકાય છે. ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વ વર્ષના અવગાહના બે તૃતીયાંશ અર્થાત્ ૩૩૩ ધનુષ્ય અને ૩૨ અંગુલ હોય આયુષ્યવાળા જીવો મોક્ષે જઈ શકે છે. તે પણ ગર્ભકાળ સહિત પૂર્ણ છે. સિદ્ધક્ષેત્ર એક ગાઉના છઠ્ઠા ભાગ પ્રમાણ છે. તેથી તે ગાઉ અને ઉમર સમજવી. ક્રોડ પૂર્વથી આદિ આયુષ્યવાળા યુગલિકો મોક્ષે જતા યોજન પણ ઉત્સુઘાંગુલથી છે તેમ સ્પષ્ટ થાય છે. તે ગાઉ અને છઠ્ઠા નથી. ભાગનું ગણિત આ પ્રમાણે છે. ૨૪ અંગુલ એક હાથ, ચાર હાથ સિદ્ધશિલા-સિદ્ધક્ષેત્ર: એટલે ૯૬ અંગુલ = એક ધનુષ અને બે હજાર ધનુષનો એક ગાઉ આલોકમાં આઠ પૃથ્વી છે. સાત નારક અવલોકમાં અને આઠમી થાય છે. એક ગાઉનો છઠ્ઠો ભાગ અર્થાત્ ૨૦૦૦ ધનુષનો છઠ્ઠો ઈષ્ણ પ્રાશ્મારા પૃથ્વી ઉર્ધ્વલોકમાં છે. સર્વાર્થસિદ્ધ મહાવિમાનના સર્વોચ્ચ ભાગ કરતાં ૨૦૦૦ ભાગ્યા ૬ = ૩૩૩ ધનુષ અને ૩૨ અંગુલ શિખરના અગ્રભાગથી બારયોજનના અંતરે ઈપ્ત પ્રાભારા પૃથ્વી છે થાય છે. આ રીતે સિધ્ધક્ષેત્રનું અને સિદ્ધ આત્માની અવગાહનાનું માપ જે સિદ્ધશિલા નામે પ્રસિદ્ધ છે. તે પૃથ્વી પીસ્તાલીસ લાખ યોજના લાંબી ઉન્મેઘાંગુલથી થાય છે. તે સ્પષ્ટ થાય છે. અને પહોળી, તેની પરિધિ એક કરોડ, બેંતાલીસ લાખ, ત્રીસ હજાર સિદ્ધોની ગતિ બસો ઓગણપચાસ (૧,૪૨,૩૦,૨૪૯) યોજનથી પણ થોડી વધારે (૧) સિદ્ધ જીવોની ગતિ ક્યાં સુધી થાય છે? (૨) સિદ્ધના જીવો છે. પૃથ્વી પોતાના બરાબર મધ્યભાગમાં આઠ યોજન ક્ષેત્રમાં આઠ ક્યાં સ્થિર થાય છે? (૩) ક્યાં શરીરને છોડે છે? (૪) ક્યાં જઈને યોજન જાડી છે. જાડાઈમાં ક્રમથી થોડી થોડી ઓછી થતાં અંતિમ કિનારા સિદ્ધ થાય છે ? પર માખીની પાંખથી પણ પાતળી એટલે અંગુલના અસંખ્યાતા ભાગની (૧) સિદ્ધ જીવોની ગતિ ધર્માસ્તિકાય દ્રવ્યની સહાયતાથી જ થાય છે અને અલોકમાં ધર્માસ્તિકાય દ્રવ્યનો અભાવ હોવાથી ત્યાં જીવની તે પૃથ્વી અરીસા જેવી નિર્મળ તથા શ્વેત પુષ્પ, કમળરાલ, જલકણ, ગતિ થતી નથી. લોકાંતે જ અટકી જાય છે. બરફ, ગાયનું દૂધ અને મોતીના હારની સમાન શ્વેત સુવર્ણથી અત્યંત (૨) લોકના અગ્રભાગ પર સિદ્ધક્ષેત્રમાં જ સિદ્ધજીવો શાશ્વતઅધિક કાંતિમાન છે. સ્ફટિક જેવી સ્વચ્છ, લક્ષણ-કોમળ પરમાણુ કાળ પર્યત સ્થિત થઈ જાય છે. અને તેમના સર્વ કર્મનો આત્યંતિક સ્કંધોથી બનેલી હોવાથી મુલાયમ સુંદર, લાલિત્ય-યુક્ત, વૃષ્ટ સરાણ નાશ થયા પછી કર્મજન્ય કોઈ પ્રકારની ગતિની સંભાવના નથી. ઉપર ઘસેલા પથ્થરની જેમ સજાયેલી, ઘસીને લીસી સુંદર બનાવેલી, (૩) જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે સર્વ કર્મો અને કર્મજન્ય સર્વભાવોને રજરહિત, મલરહિત, કીચડરહિત, આવરણરહિત, શોભાયુક્ત સુંદર અહીં જ છોડી દે છે. તેથી આ મનુષ્યલોકમાં જ સ્થૂલ દારિક શરીર કિરણો અને પ્રભાયુક્ત, ચિત્તને પ્રસન્ન કરનારી, મનમાં વસી જાય અને સૂક્ષ્મ તૈજસ-કાશ્મણ શરીરનો ત્યાગ કરીને અશરીરી બનીને સિદ્ધ તેવી મનમોહક છે. જીવની ગતિ થાય છે. સિદ્ધશીલા એ શાશ્વત પૃથ્વી છે. તેના બાર નામો છે. (૧) ઈષત્ (૪) જે સમયે કર્મ અને કર્મજન્ય ભાવો છૂટે છે તે સમયે તે જીવ (૨) ઈષમાભારા, (૩) તન, (૪) તનુ તન, (૫) સિદ્ધિ, (૬) સિદ્ધક્ષેત્રમાં જાય છે, ત્યાં જ તે સિદ્ધ થાય છે. તે જ અશરીરીકે કર્મરહિત સિધ્ધાલય, (૭) મુક્તિ, (૮) મુક્તાલય, (૯) લોકાગૂ, (૧૦) અવસ્થાનો પ્રથમ સમય છે. અહીં કર્મ સહિત અને શરીર સહિત
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy