SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક | ૫૫ કર્મની મજબૂત જંજીરો તોડવાનો આ ઉત્તમ ઉપાય છે. આવી પીડાદાયક એ પાંચમું પરમજ્ઞાન છે. તે થતાંની સાથે જ કેવળદર્શન પણ થાય છે. ઘટના પછી પણ પ્રભુ નિર્વિકલ્પ દશામાં મસ્ત બની કપરી પરિસ્થિતિને કેવળી ત્રણે લોકનું-ત્રણે કાળનું-સૂક્ષ્મ-બાદર-દરેક પર્યાય- બધું જ પાર કરી ગયા. આ જ તાત્ત્વિક નિર્જરાનો માર્ગ છે. પ્રભુએ બાહ્ય દુ:ખની જોઈ-જાણી શકે છે. ત્યાર બાદ ભવભ્રમણ-સંસારચક્ર- ભવાટવિમાં ચરમસીમાને વટાવીને મોહને માત આપી. ગમે તેવા ધુરંધર હોય પણ ભટકવાનું બંધ થઈ જાય છે અને મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે. કેવળીને કર્મની સત્તા પાસે સહુને પામર બનવું પડે છે. કર્મ કોઈને છોડતું નથી. તે જ ભવે મોક્ષ થાય છે. આત્મા આત્માનંદમાં રમણ કરતો સિધ્ધકર્મનો કાયદો બધે જ નિષ્પક્ષ-અટલ-સુવ્યવસ્થિત ચાલે છે. ત્યાં કોઈની બુદ્ધ-મુક્ત થઈને સિદ્ધશીલા પર સદાને માટે સ્થિરતા પ્રાપ્ત કરે છે. લાગવગ ચાલતી નથી. આવા પ્રસંગ પરથી બોધ મળે છે કે તીવ્ર કર્મબંધન અર્થઃ અંતિમ કડીમાં કવિશ્રી જ્ઞાનવિમલ પ્રભુના ગુણલા ગાતાં ન કરવા. પૂર્વકર્મના પ્રતાપે પ્રભુ જેવાએ પણ વેરનો બદલો ચૂકવવો પ્રભુને વિનંતી કરે છે કે “હે પ્રભુ! અમે તમારા ગુણો ગાઈને તમારા જ પડે છે. પ્રભુએ આત્મદર્શનમાં પોતાનો દોષ જોયો અને આજ્ઞાને જેવા બની શકીએ, પ્રભુ તમે સુકાની થઈને આવો અને અમારી જીવનબાંધેલું કર્મ જ્ઞાને કરી ખપાવી દીધું. રૂપી નૈયાને આ ભવસાગરથી પાર કરાવી આપો. મારી આટલી અરજ અર્થ: કવિએ ચોથી કડીમાં ગૌતમનો વિલાપ-પશ્ચાતાપ અને ઉરે ધરજો તો જ મારો ઉધ્ધાર થશે. હું તમને વારંવાર વંદન કરું છું.” કેવળજ્ઞાન વિશે જણાવ્યું છે. શ્રી ગૌતમ સ્વામી પ્રભુના પ્રથમ ગણધર ગૂઢાર્થ પરમાત્મા જગતના સર્વ જીવોમાં ઉત્તમ છે. તેમનામાં દશ હતા. પ્રભુ મહાવીરના નિર્વાણ સમયે તે બાજુના ગામમાં દેવશર્માને વિશિષ્ટ કોટિના ગુણો રહેલા હોય છે. તેઓ પરોપકાર કરે છે. તેમનામાં બોધ આપવા ગયેલા. પ્રભુના નિર્વાણ વિશે જાણીને ગૌતમ વિલાપ સ્વાર્થની પ્રધાનતા ક્યારે પણ હોતી નથી. તેમને હીનપણાનો અભાવ કરે છે કે, “હે પ્રભુ! તમે મને એકલો છોડી કેમ ચાલી નીકળ્યા? હું હોય છે. તેઓ ઔચિત્યપૂર્ણ ક્રિયા કરી શકે છે, તેમાં હંમેશા ફળ પ્રાપ્તિને હવે કોના આધારે રહીશ ? મિથ્યાત્વીનું જોર વધશે તો કોણ સંભાળશે? પામે છે. તેઓ અપરાધીના અપરાધને ક્ષણમાત્રમાં ભૂલી શકે છે. કૃતજ્ઞ પાંચમા આરામાં દુઃખ આવશે ત્યારે કોણ બધાનો ઉધ્ધાર કરશે?' હોય છે, કોઈના નાના એવા ઉપકારને પણ ભૂલતા નથી. તેઓમાં પ્રભુ પરનો ગૌતમનો રાગ તેમને વિલાપ કરાવે છે ત્યારે એકાએક દેવ-ગુરુનું બહુમાન હોય છે. તેઓમાં સ્વના ગુણ અને પરના દોષો ગોતમને ખ્યાલ આવે છે કે પ્રભુ તો વીતરાગી હતા અને હું જ રાગી પચાવવાની શક્તિ હોય છે. આવા ગુણવાન પરમાત્મા ગુણગાન કરતાં હતો એ વાત સમજાવવા માટે જ પ્રભુએ મને દૂર મોકલ્યો હતો. પછી કવિ સહુને એવા ગુણની પ્રાપ્તિ થાય તેમ કહે છે. સાથોસાથ પ્રભુને તેઓ ખૂબ પશ્ચાતાપ કરે છે. જેવો રાગનો પાતળો તંતુ તૂટે છે કે સુકાની થઈ સંસારરૂપી સમુદ્રથી તારી દેવાની વિનંતી કરે છે. સંસાર ગૌતમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને સમુદ્રમાં ઘણે અંશે સામ્યતા હોવાથી શાસ્ત્રકારોએ સંસારને ગૂઢાર્થઃ શ્રી ગૌતમસ્વામીને દ્વાદશાંગીનું સંપૂર્ણ જ્ઞાન થતાં ગણધરની સમુદ્રતુલ્ય કહ્યો છે. સંસાર જન્મજરા રૂપી ખારા પાણીથી ભરેલો છે. પદવી મળે છે. પ્રભુ મહાવીર યોગીમાંથી અયોગી બન્યા- ચાર અઘાતી સંસારમાં ડગલે ને પગલે આવતી આપત્તિઓ સુપેરે જીવનનિર્વાહમાં કર્મોનો નાશ કરી પ્રભુ નિર્વાણ પામ્યા તેવા સમાચાર સાંભળી અડચણરૂપ છે. સંસારમાં રોગ-શોક-સંતાપ જીવને પીડા આપે છે ગૌતમસ્વામી વિહ્વળ થઇ વિલાપ કરવા લાગ્યા. ત્યારે તેના મનમાં અને ક્રોધાદિ કષાયો જીવની શાંતિ અને સમાધિને નષ્ટ કરે છે. આવા ઝબકારો થયો કે હું રાગી હતો તેથી જ આ રાગ મારા કેવળજ્ઞાનમાં સંસારને પાર કરવો કઠિન છે; પણ જો પ્રભુ આપ સુકાની બનીને બાધા સ્વરૂપ છે. તેઓ પ્રભુ પર ખૂબ જ મોહાસક્ત હતા. તે રાગ- આવો તો મારી જીવનનાવડી ભવજળથી પાર તરી જાય. તેથી હે પ્રભુ મોહ જ કેવળજ્ઞાનમાં અડચણરૂપ છે. હવે તેમને પ્રભુની વાત સમજાઈ. આપ મારી અરજીને દિલમાં ધરી લેશો તો મારો બેડો પાર થઈ શકશે. પ્રભુ કહેતા હતા કે સમયે પોયમ મ પમાયણ અર્થાત્ એક ક્ષણ માત્રનો હે પ્રભુ! આપને વારંવાર વંદન કરી વિનંતી કરું છું કે મારી અરજ પણ પ્રમાદ ન કરવો. મારા પ્રત્યેનો રાગ તમને મુક્ત થવા દેતો નથી. ઉરમાં ધારણ કરશો. આપ જેવા સંપૂર્ણ ગુણોના ધારક પરમાત્માની બાકી તમારી સિધ્ધગતિ તો નક્કી જ છે. જેવો ગૌતમસ્વામીને પ્રભુની સ્તવના ભક્તિથી મારું પરમ કલ્યાણ થાઓ. વાતનો અર્થ સમજાયો કે તરત જ તેમને કેવળજ્ઞાન થયું. રાગ પણ શ્રી જ્ઞાનવિમલસૂરિની આ એક લઘુ અને સરળ કૃતિ છે. બોધપ્રદ એક પ્રકારનો મોહ જ છે. જરા જેટલો કષાય પણ આત્માને સંસારમાં સ્તવન છે જેમાં શ્રી મહાવીરના જીવનના અમુક પ્રસંગો વણાયેલા છે. જકડી રાખે છે. તેથી જ કષાયને સંસારનો વધારનાર કહ્યો છે. મોહનો ચંડકોશિયો પૂર્વભવના ક્રોધકષાય સાથે લઈને આવે છે. પ્રભુની ક્ષય એ જ મોક્ષ છે. કેવળી પરમાત્માઓએ મોહનીય કર્મનો સર્વથા અવર્ણનીય ક્ષમા તેનો ઉધ્ધાર કરે છે. અંતઃકરણમાં જ્યાં સુધી ક્ષય કરેલો હોવાથી તેઓ સંસારના કોઈપણ ભાવમાં લેવાતા નથી. કષાયભાવ પડ્યો હોય ત્યાં સુધી ચેતન્ય પ્રગટ થઈ શકતું નથી. વર્તમાન શ્રી ગૌતમસ્વામીને પારાવાર પશ્ચાતાપ થયો કે પ્રભુએ કહેલી નાનીશી સમયે કોઈ ખાસ કારણ ન હોય છતાં પૂર્વ ભવના કોઈ ઉત્કૃષ્ટ નિમિત્તો વાત પણ તેઓ પ્રભુ પ્રત્યેના મોહના કારણે સમજી શકતા ન હતા. મળી જતાં ઘટના આકાર લે છે. પ્રભુના કાનમાં ખીલા ઠોકવાનું મુખ્ય જેવો રાગનો તંતુ તૂટ્યો કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. રાગ ઉપરથી કારણ ગોવાળનું પૂર્વભવનું વેર જ હતું. ત્યારે મહાવીરે પોતાના કર્મનું મીઠો અને અંદરથી આત્માને ફોલી ખાનાર મહાન શત્રુ છે. કેવળજ્ઞાન (વધુ માટે જુઓ અનુસંધાન પૃષ્ઠ ૫૮મું)
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy