SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૬ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક એપ્રિલ, ૨૦૧૩ દુર્લભ ભવ લહી દોહ્યલો. | ડૉ. પાર્વતી ખીરાણી [ડૉ. પાર્વતીબહેન બિરાણીએ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ‘જીવવિચાર રાસ' પર સંશોધન કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે અને સંસ્કૃત વિષય સાથે એમ.એ. કરેલ છે. તેઓ જૂની હસ્તપ્રત લિપિવાંચનના કાર્યમાં રત છે. બૃહદ્ મુંબઈ વર્ધમાન જૈન મહાસંઘ સંચાલિત “માતુશ્રી મણીબેન માણસી ભીમશી છાડવા ધાર્મિક શિક્ષણ બૉર્ડ”ના પ્રમુખ છે.] દુર્લભ ભવ લહી દોહલો રે, કહો તરીકે કેણ ઉપાય રે; પ્રભુજીને વીનવું રે. શૈલીવાળી લાલિત્યસભર કાવ્યરચનાઓને કારણે ‘લટકાળા” ઉપનામથી સમકિત સાચો સાચવું રે, તે કરણી કિમ થાય રે, પ્રભુ. ૧. પ્રસિદ્ધ હતા. સં. ૧૭૫૪ થી ૧૭૮૩ સુધીના ગાળામાં એમની રચાયેલી અશુભ મોહ જે મેટીયે રે, કાંઈ શુભ પ્રભુને જાય રે; પ્રભુ. રચનાઓ પ્રાપ્ત થાય છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે કવિ વિક્રમની નિરાગે પ્રભુને ધ્યાઈએ રે, કાંઈ તો વિણ રામે કહેવાય રે. પ્રભુ ૨. ૧૮મી શતાબ્દીમાં થઈ ગયા છે. . નામ ધ્યાતા જો ધ્યાઈએ રે, કાંઈ પ્રેમ વિના નવિ તાન રે; પ્રભુ. એમની રચનાઓમાં મુખ્યત્વે ‘નર્મદાસુંદરી રાસ’, ‘હરિવાહન મોહ વિકાર જિંહા તિહાં રે, કાંઈ કિમ તરીકે ગુણ ધામ રે. પ્રભુ ૩. રાજાનો રાસ', ‘પુણ્યપાલ રાસ’, ‘રત્નપાલ રાજાનો રાસ’, ‘માનતુંગમોહ બંધ જ બંધીઓ રે, કાંઈ બંધ જિહાં નહિ સોય રે; પ્રભુ. માનવતી રાસ’, ‘ગુણસુંદરી રાસ', આદિ કૃતિઓ મળે છે. એમની કર્મબંધ ન કીજીયે રે, કર્મબંધ ગયે જોય રે. પ્રભુ ૪. ચોવીશીના કાવ્યો એટલે પરમાત્મા જોડેની અનાદિકાળ મૈત્રીનું સ્મરણ તેહમાં શો પાડ ચઢાવીયો રે, કાંઈ તુમે શ્રી મહારાજ રે; પ્રભુ. અને પ્રમાણ છે. વિણ કરણી જો તારશો રે, કાંઈ સાચા શ્રી જિનરાજ રે. પ્રભુ ૫. કવિ કટાક્ષ, વક્રોક્તિ (નિંદા સ્તુતિ કરવાવાળો અલંકાર) અને પ્રેમ મગનની ભાવના રે, કાંઈ ભાવ તિહાં ભવનાશ રે; પ્રભુ. વ્યાજસ્તુતિ અલંકાર માટે પ્રખ્યાત છે. વ્યાજ સ્તુતિ એટલે જ્યાં નિંદા ભાવ તિહાં ભગવંત છે રે, કાંઈ ઉદ્દેશ્ય આતમસાર રે. પ્રભુ ૬. દ્વારા સ્તુતિ અથવા સ્તુતિ દ્વારા નિંદા હોય તેવો અલંકાર. પુરણઘટાભંતર ભર્યો રે, કાંઈ અનુભવ અનુહાર રે; પ્રભુ. જે ચોવીશીની નીચેની પંક્તિઓ વાંચતા ખ્યાલ આવે છેઆતમધ્યાને ઓલખ રે, કાંઈ તરસ્યું ભવનો પાર રે. પ્રભુ. ૭. ‘સુનિજર કરશો તો વરશો વડાઈ, સુકહીશે પ્રભુને લડાઈ, વર્ધમાન મુજ વીનતી રે, કાંઈ માન જો નિશદિન રે, પ્રભુ. તુમ અમને કરશ્યો મોટા, કુણ કહેશે પ્રભુ તમને ખોટા રે.' મોહન કહે મનમંદિરે રે, કાંઈ વસીયો તું વિસવાવીશ રે. પ્રભુ ૮. સેવક પર કૃપાદૃષ્ટિ કરવાથી સ્વામીનો યશ જ ગવાશે, પ્રભુની અઘરા શબ્દના અર્થ : કોઈ નિંદા નહિ કરે એમને ખોટા નહિ માને એની ખાતરી આપવા ૧. સમકિત-સુદેવ, સુગુરુ અને તેમના દ્વારા પ્રરૂપિત નવ તત્ત્વ આદિ ઉપરોક્ત પંક્તિ લખી છે. સુધર્મ પ્રત્યે યથાર્થ શ્રદ્ધા કરવી તે. વીતરાગી એવા કેવળી ભગવંતે પ્રસ્તુત સ્તવનમાં પણ પાંચમી કડીમાં વ્યાજસ્તુતિ કે વક્રોક્તિનું દર્શન જે વસ્તુનું જેવું સ્વરૂપ કહ્યું છે તે યથાર્થ જાણીને તેના પર શ્રદ્ધા થાય છે. રાખવી. ‘તેહમાં શો પાડ ચઢાવીયો રે, કાંઈ તુમે શ્રી મહારાજ રે; પ્રભુ. ૨. પુરણઘટાભંતર-આત્મારૂપી ઘડો પૂર્ણ ભરેલો છે. વિણ કરણી જો તારશો રે, કાંઈ સાચા શ્રી જિનરાજ રે. પ્રભુ ૫. ૩. અનુહાર-એમની જેમ, અનુકરણ. અહીં પણ પ્રભુને જાણે ઉપાલંભ ન આપતા હોય કે કર્મબંધ તોડવા કવિનો પરિચય : માટે અમારે જ મહેનત કરવાની હોય તો તેમાં તમે શું ઉપકાર કર્યો ? પ્રસ્તુત સ્તવનના રચયિતા મોહનવિજયજી મહારાજ સાહેબ છે. અમે કાંઈ જ પ્રયત્ન ન કરીએ ને તમે મને તારી દો તો જ તમે સાચા પૂજ્ય શ્રી તપગચ્છના વિજયસેનસૂરિ પરંપરામાં થયેલા રૂપવિજયજીના શિષ્ય ભગવાન છો. છે, જે વક્રોક્તિ કે ઉપાલંભ સભર વક્તવ્ય માટે પ્રખ્યાત હતા. વિશિષ્ટ આમ કવિની આગવી છટા પ્રસ્તુત સ્તવનમાં પણ ચરિતાર્થ થાય છે. રચના વર્ષ: અઢારમી સદીમાં રચાયેલ આ સ્તવનની ચોક્કસ સં. છે, એ ભવ એળે ન જાય એ માટે કવિ પ્રભુ પાસે વિનંતી કરે છે કે પ્રાપ્ત નથી થઈ. કોઈપણ રીતે આ ભવ તરવો જોઈએ એનો ઉપાય બતાવો. જો તરવા ભાષાશૈલી : મધ્યકાલીન ઉત્તરવર્તી ગુજરાતી ભાષાની છાંટ છે. માટે સમકિત એ સાચો ઉપાય છે તો એને મેળવવા અને મેળવીને અપભ્રંશ, દેશ જ આદિ શબ્દોનો પ્રયોગ થયો છે. શબ્દાનુપ્રાસ, અલંકાર સાચવવા શું કાર્ય કરવું જોઈએ. આગળ વધતાં કવિ કહે છે કે અશુભ તથા પ્રભુ સાથે વાર્તાલાપ કરતા હોય એ પ્રકારની શૈલી છે. (અપ્રશસ્ત) મોહને દૂર કરીને પ્રભુ પ્રત્યેનો શુભ ભાવ કરવો જોઈએ. સ્તવન કાવ્યસાર : દુર્ભ એવો માનવભવ ખૂબ મુશ્કેલીથી મળે રાગ એક મોહનો જ પ્રકાર છે, પણ રાગ વગર પ્રભુનું ધ્યાન થઈ
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy