________________
એપ્રિલ, ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
આજ મહારા પ્રભુજી સ્વામું જુઓ.
| | ડૉ. અભય દોશી [ ડૉ. અભય દોશીએ ગુજરાતી વિષયમાં એમ.એ. પ્રથમ વર્ગમાં પાસ કરી ‘જૈન ચોવીશી સાહિત્ય' વિષય પર સંશોધન કરી મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. મુંબઈની મીઠીબાઈ કોલેજ (વિલેપારલા)માં ઘણાં વર્ષો પ્રાધ્યાપક તરીકે કામગીરી બજાવી, વર્તમાનમાં મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં “રીડર’ તરીકે કાર્યરત છે. તેઓ જ્ઞાનસત્ર, જૈન સાહિત્ય સમારોહ તથા વિવિધ પરિસંવાદોમાં અભ્યાસપૂર્ણ નિબંધો રજૂ કરે છે. તેઓ પીએચ.ડી.ના માર્ગદર્શક છે. ] | શ્રી મહાવીરસ્વામી સ્તવન
ઇમ અનેક યશ ત્રિશલાનંદન, આજ હારા પ્રભુજી ! સાતમું રે જુવો
| ત્રિભુવન માંહે પ્રસિદ્ધા. આજ...૭ સેવક કહીને બોલાવો
મુજ મન ગિરિકંદરમાં વસિયો, આજ મહારા પ્રભુજી ! મહિર કરીને
| વીર પરમ જિન સિંહ, સેવક સાહસું નિહાળો
હવે કુમત-માતંગના ગણથી, કરુણાસાયર મહિર કરીને,
ત્રિવિધ યોગ મિટી બીહ. આજ...૮ અતિશય સુખ ભૂપાળો. આજ...૧.
અતિમન રાગે શુભ ઉપયોગ, ભગતવછલ શરણગતપંજર
| ગાતાં જિન જગદીશ, ત્રિભુવનનાથ દયાળો,
સૌભાગ્યસૂરિ શિષ્ય લક્ષ્મીસૂરિ લહે, મૈત્રીભાવ અનંત વહે અહનિશ,
પ્રતિદિન સયલ જગીસ. આજ...૯ જીવ સયલ પ્રતિપાળો. આજ...૨
વિજય લક્ષ્મી સૂરિ ત્રિભુવન દીપક જીપક અરિગણ, અવિઘટ જ્યોતિ-પ્રકાશી,
પ્રભુના ઉપકારદર્શનના આનંદની અનુભૂતિ ગાતું સ્તવન છે. મહાગોપ નિર્ધામક કહીયે,
અઘરા શબ્દોના અર્થ: અનુભવ રસ સુવિલાસી. આજ...૩
સહામું=સામું, મહિર કૃપા, કરુણાસાયર=દયાના સાગર, અરિગણ= મહામાહણ મહાસારથી અવિતથ
દુશ્મન, મહામાહણ=મોટો માણસ, તમહરકતમારા, તરણિ= અપનો બિરુદ સંભાળો
તણખલા, ચઉ=ચાર, પરજાલે=દૂર રહે, ઇલિકા=ઇયળ. બાહ્ય અત્યંતર અરિગણ જો રે
કવિ પરિચય વ્યસન વિઘન ભય ટાળો. આજ..૪
| આબુ પાસેના પાલડી ગામમાં પોરવાડ વણિક કુટુંબના હેમરાજ વાદી તમહર તરણિ સરિખા
અને આણંદબાઈના ઘરે સં. ૧૭૯૭માં એક તેજસ્વી પુત્રનો જન્મ અનેક બિરુદના ધારી
થયો. તેમણે આ બાળકનું નામ સુરચંદ રાખ્યું. ૧૭ વર્ષની વયે જીત્યા પ્રતિવાદી નિજ મતથી,
તપાગચ્છની આણસુર શાખાના આચાર્ય વિજયસૌભાગ્યસૂરિ પાસે સકલ જ્ઞાયક યશકારી. આજ.. ૫
તેમણે દીક્ષા ધારણ કરી. આ યુવાન સાધુની વિદ્વતા અને યોગ્યતા યજ્ઞકારક ચઉ વેદના ધારક,
જોઈ એ જ વર્ષે તેમને આચાર્ય પદવી અપાઈ અને આચાર્યપદ બાદ જીવાદિ સત્તા ન ધારે,
‘વિજયલક્ષ્મીસૂરિ' નામથી ઓળખાયા. વિજયલક્ષ્મીસૂરિએ તે તુજ દિનકર નિરખણથી,
‘ઉપદેશપ્રસાદ' નામક સંસ્કૃતમાં વિશાળ ગ્રંથ રચ્યો. ગુજરાતીમાં ‘છ મિથ્યા-તિમિર પરજાલે. આજ...૬
અઠ્ઠાઈનું સ્તવન’ અને ‘જ્ઞાનપંચમી દેવવંદન’, ‘ચોવીશી' આદિ કૃતિઓ ઈલિકા ભમરી જાયે જિનેસર,
રચી. આ સર્વ રચનાઓમાં કવિની તત્ત્વની ઊંડી સમજણ અને આપ સમાન તેં કીધા,
પરમાત્મભક્તિની અવિરત ધારા વહે છે. વિવેચન
પૂર્ણાહુતિનો આનંદ અંતિમ સ્તવનમાં ગૂંચ્યો છે, તો ક્યાંક પ્રાર્થનાનો કવિએ રચેલ ચોવીશીનું આ અંતિમ-સ્તવને છે. ચોવીશીની એક સૂર ગૂંથાયો છે, તો ક્યાંક પરમાત્માની સાથે સંવાદ આલેખાય છે. અખંડ કૃતિરૂપે રચના જોતાં અનેક કવિઓએ સ્તવનની ફૂલમાળાની મોટે ભાગે કવિઓ છેલ્લાં સ્તવનમાં પૂર્ણાહુતિના આનંદની અભિવ્યક્તિ