SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક સિદ્ધારના હે નંદન વિનવું ઘડૉ. માલતીબહેન શાહ ઉપર આપે ચોવીસમા સ્તવનમાં ભગવાન મહાવીરના જીવનની રેખાઓને સંક્ષેપમાં આલેખીને પોતાને સંસારથી પાર ઉતારવા માટે વિનંતી કરી છે. આ સ્તવનની સરળતા અને માધુર્ણને કારણે તેને ગાતા ગાતા ભક્તનું દીલ ડોલી ઊઠે છે. પ્રભુ પ્રત્યે ભક્તને એટલો અંતરંગ પ્રેમ છે. કે તે પોતાને સંસાર સાગરથી પાર ઉતારવા માટે જાતજાતની બીલી કરે છે. [ ડૉ. માલતીબહેન શાહે એમ.એ. કર્યા બાદ ઉપાધ્યાય યશોવિજયજી કૃત ‘જ્ઞાનસાર’ ગ્રંથ પર સંશોધન ક૨ી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. અમદાવાદની અંધશાળામાં ચાર વર્ષ અને ભાવનગરની શામળદાસ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું. માલતીબહેન રચિત ‘નગરશેઠ શાંતિદાસ શેઠ' ગ્રંથની બીજી આવૃત્તિ તૈયાર થઈ રહી છે. આ પ્રધુમ્નસૂરિ સાથે તેમણે ‘જ્ઞાનસાર' ગ્રંથનું સંપાદન કર્યું છે. ‘જ્ઞાનસારનું તત્ત્વદર્શન' નામે તેમની થિસિસ પ્રકટ કરી છે. 1 એપ્રિલ, ૨૦૧૩ સિદ્ધારયના રે નંદન વીનવું (કાવ્ય) સિદ્ધારથના રે નંદન વીનવું, વીનતડી અવધાર; ભવમંડપમાં રે નાટક નાચીયો, હવે મુજ દાના દેવાર. સિદ્ધારથન (૧) ત્રણ રતન મુજ આપો તાત, જિમ ન આવે રે સંતાપ; દાન દેય’તા ૨ે વળી કોશ કિશી, આપો પદવી રે આપ. સિદ્ધા (૨) ચા અંગુઠે રે મેરૂ કંપાવીયો, મોડયું સુરનું રે માન કર્મ તાં તે રે ઝગડા જિીયા, દીધું વરસી રે દાન. સિદ્ધા. (૩) શાસન નાયક શિવસુખદાયક, છો ત્રિશલા કુખે રતન; સિદ્ધારમનો રે વેશ દીપાવીઓ, સાહિબનું ધન ધન સિંહા. (૪) વાચક શેખર કીર્તિવિજય, ગુરૂ પામી તાસ પસાય; ધર્મત× રસે નિજ ચોર્મેશના, વિનયવિજય ગા ગાય. સિદ્ધા. (૫) ગુણ – ઉપાધ્યાય વિનયવિજયજી પિતા પાસે તો પુત્ર હક્કથી માંગે તે રીતે પોતાને ત્રણ રતન આપવાનું જણાવે છે. આ ત્રણ રતન (રત્ન) તે સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગ ચારિત્ર, આ ત્રણ રત્નની પ્રાપ્તિ જો થઈ જાય તો જીવનમાં પછી કોઈ સંતાપ આવતી નથી. હે પ્રભુ ! આ ત્રણ રત્નોનું દાન આપતાં આપ કંજુસાઈ (કોસ૨) શા માટે કોં છો ? આપ મને એવી પદવી (ત્રણ રત્નો દ્વારા) આપો કે જેથી મારી દશા અને દિશા સુધરી જાય. પ્રભુ તો દયાળુ અને ભક્તવત્સલ હોય અને આપે અવિરત દાનની ગંગા વહાવી છે તો મને દાન દેવામાં આપ શાને લોભ કરો છો ? આપ મારો સ્વીકાર કરી, બા રત્નનું દાન આપી મને ભવભ્રમમાંથી મુક્ત કરી. કવિ પરિચય : સ્તવનની પહેલી કડીમાં ‘સિદ્ધારના હૈ નંદન' શબ્દોથી ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ આગમ વિષયના પ્રકાંડ વિદ્વાન તેઓ ભગવાન મહાવીરને હતા. તેઓએ આ. હીરસૂરિની પાટ પરંપરાના વાચક કીર્તિવિજયજી ઉર્બોધન કરે છે. તેમાં જ પાસે દીક્ષા લીધી હતી. વિનયવિજયજીએ રચેલ ‘શ્રીપાલમયાારાસ' આત્મીયતાનો ભરપૂર ભાવ દેખાય છે. સિંહાર્ય રાજાના પુત્ર ઉપા. યશોવિજયજીએ પૂર્ણ કર્યો. આ ઉપરાંત વિનયવિજયજીએ વિશાળ સાહિત્ય સર્જન કર્યું છે. ‘શાંત પારસ' ગ્રંથમાં તેઓશ્રીએ ભાર એવા હે મહાવીર, મારી વિનંતી આપ ધારણ કરો. અર્થાત્ આ ભાવનાઓને વિદ્વત્તાપૂર્ણ રીતે સમજાવી છે. તેમણે રચેલ સંસ્કૃત ‘લોક વિનંતી પ્રત્યે આપ જરાપણ દુર્લક્ષ પ્રકાશ' ગ્રંથ પણ નોંધપાત્ર છે. તે ઉપરાંત ‘પુણ્ય પ્રકાશનું સ્તવન’ ન સેવો. વિનંતી શું છે? તો વિપીના ભક્તહૃદયની પ્રતીતિ કરાવે છે. તેમણે રચેલ ચોવીશીના વિગતને વણી લઇને કવિ જણાવે જણાવે છે કે આપનો ભક્ત એવો સ્તવનોમાં તેમની કલ્પનાશક્તિ અને કાવ્યશક્તિની પ્રતીતિ થાય છે. છે કે આપે તો આપના જન્મહું ભવમંડપમાં ઘણાં નાટકોમાં શબ્દોના અર્થ : નાચ્યો છું, પણ હવે થાકી ગયો છું. તો હવે દાન દઈને મને પાર ઉતારો. અથવા બીજો અર્થ લઈએ તો મારા હાથે હવે દાન દેવરાવી જેથી મારી મુક્તિ થાય. અનેક ભર્યા સુધી હું ભવભ્રમણમાં ભટક્યો છું, સંસારના રંગમંચ ઉપર અનેક પાત્રો ભજવ્યા છે, ભવચક્રમાં ફસાયો છું તો હવે મને મોક્ષનું દાન આપો. બીજી કડીમાં ભગવાનને ‘તાતજી’ સંબોધન કરીને તાત એટલે ત્રીજી કડીમાં મહાવીરજન્મની અભિષેક સમયે માત્ર પગના અવધાર-વિચારો સાંભળો, જિમ-જેમ, કોસર-કંજૂસાઇ, કીશી-શા માટે, (ચરાના) અંગુઠાને સહેજ મોહ્યું-તોડી નાંખ્યું, સુરનું-દેવોનું, કુખે-કુશિએ હલાવીને આખા મેરૂપર્વતને કંપાવી દીધો અને દેવી (સુ)ના અભિમાનને તોડી નાંખ્યું (મોડ્યું). આપના અમુલ્ય બલના સામર્થ્યનું ભાન કરાવીને આપે ઇંદ્રનું અભિમાન ઉતારી દીધેલ છે. વળી આપે તો જ્ઞાનાવરણીયાદ આઠ કર્મોનો ક્ષય કરીને અક્ષયપદ પ્રાપ્ત કર્યું છે. આપે તો વરસીદાન કર્યું છે તો મને આઠ કર્મોને હું જીતી શકું એવી (વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૪૭ )
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy