SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ( શ્રી મુંબઈ જૈન યુવક સંઘને | પ્રાપ્ત થયેલ અનુદાન દીપચંદ ટી. શાહ પુસ્તક પ્રકાશન રૂપિયા નામ ૩૦૦૦૦ કામધેનુ એગ્રો-કેમ ઈન્ડસ્ટ્રીઝ ૩૦૦૦૦ જમનાદાસ હાથીભાઈ મહેતા અનાજ સહિત રૂપિયા નામ ૨૫૦૦૦ ઈલાબેન આનંદલાલ સંઘવી ૨૦૦૦૦ આશા હસમુખરાય સંઘવી ૧૫૦૦૦ ઈન્નરવ્હીલ ક્લબ ઓફ બોમ્બે ચેરિટી ટ્રસ્ટ ૧૧૦૦૦ જયશ્રી એસ. પારેખ ૧૦૦૦૦ કંચનબેન શાહ ૨૫૦૦ પરીની શાહ ૧૦૦૦ ભૂપેન્દ્રભાઈ શાહ ૧૦૦૦ જયંત ટિંબડિયા ૧૦૦૦ એક ભાઈ તરફથી એપ્રિલ, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક આ સ્તવનની છેલ્લી બે કડીમાં કવિ અતિ ગુણસ્તોત્ર અને આશીર્વાદાત્મક સ્તોત્ર- એમ આનંદમાં આવીને ત્રિભુવનસ્વામી ચોવીસમા પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. જ્યારે તીર્થકર ભગવાન મહાવીરની વાત કરે છે. કેટલાક ત્રણ જ પ્રકાર આપે છે અને તે રાજા સિદ્ધાર્થના પુત્ર અને રાણી ત્રિશલાના આરાધનાસ્તોત્ર, અર્ચનાસ્તોત્ર અને વ્હાલસોયા સંતાનની વાત કરી, પોતાના પ્રાર્થનાસ્તોત્ર. આવી જ રીતે દ્રવ્ય, કર્મ, વિધિ ઉપકારી અરિહંતને ભવોભવના બંધનમાંથી અને અભિજન એ રીતે સ્તોત્રના ચાર વિભાગ મુક્ત કરવાની વિનંતી કરે છે. પણ પાડવામાં આવે છે. વિષય અને અગાઉ સ્તવનની પાંચમી પંક્તિમાં ‘સર્વ દુઃખો રજૂઆતની દૃષ્ટિએ પણ સ્તવનના જુદા જુદા દૂર કરવાની વાત હતી અને એ સર્વ દુઃખો દૂર વિભાગો પાડવામાં આવ્યા છે. કરવા પાછળનો હેતુ એ હતો કે તીર્થંકર પ્રભુ સ્તોત્રરચનાની આ જૈન પરંપરાનો પ્રારંભ મહાવીર સ્વામી એમને ભવભ્રમણમાંથી મુક્ત કરીને સંસ્કૃતમાં સિદ્ધસેન દિવાકરથી થયેલો જોવા મોક્ષમાર્ગે લઈ જાય. મળે છે. પંડિતશ્રી સુખલાલજી સિદ્ધસેન આ રીતે આ સ્તવનમાં પ્રારંભે તીર્થંકર પ્રભુ દિવાકરને ‘આદ્ય જૈન તાર્કિક, આદ્ય જૈન કવિ, મહાવીરના વિશિષ્ટ ગુણોનું ચિંતન કરવામાં આદ્ય જૈન સ્તુતિકાર, આદ્ય જૈનવાદી, આદ્ય આવ્યું છે. પછી પ્રભુસમર્પણ અને પછી પ્રભુના જૈન દાર્શનિક અને આદ્ય સર્વ દર્શન સંગ્રાહક' જીવનમહિમાનું ગાન કરવામાં આવ્યું છે. માને છે. આ સ્તોત્રસાહિત્યમાંથી પ્રાદેશિક જૈન પરંપરામાં પ્રભુપૂજન માટે સ્તવનનો ભાષામાં સ્તવનની પરંપરાનો ઉદ્ભવ થયો કાવ્યપ્રકાર પ્રચલિત છે. આ સ્તવનને માટે છે. પ્રારંભે આ સ્તવનોમાં સરળ, સંક્ષિપ્ત અને સ્તોત્ર, સ્તવ અને સંસ્તવ જેવા સંસ્કૃત શબ્દો ગુણપ્રેરક સ્તુતિ જ કરવામાં આવતી, પણ મળે છે, જે સ્તવનના પર્યાયવાચી શબ્દો ધીરે ધીરે એનો વિકાસ થતાં એમાં અન્ય ગણાય. આ સ્તવનનો હેતુ અવસર્પિણી કાળમાં વિષયોનો સમાવેશ થવા લાગ્યો. ભરતક્ષેત્રમાં થઈ ગયેલી ચોવીસ તીર્થકરોની પ્રસ્તુત શ્રી મહાવીર જિન સ્તવનમાં સ્તવના કરવાનો છે. આ તીર્થકરો સમાન મુનિરાજની શ્રદ્ધા, ભક્તિ અને ભાવનાનો શક્તિ અને પ્રભાવ ધરાવનારા છે. તેઓ ત્રિવેણીસંગમ સધાયો છે. ભવભ્રમણના ચોત્રીસ અતિશયોથી યુક્ત છે. ચોવીસ ફેરામાંથી મુક્તિમાર્ગ તરફ લઈ જવાની વિનંતી તીર્થકરો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ભિન્ન છે. સમગ્ર દૃષ્ટિએ પ્રાસાદિક ભાષામાં અને હોવા છતાં ગુણમાં સમાન છે. તેઓ અઢાર પરિભાષાના બોજ વિના લખાયેલું આ સ્તવન દૂષણથી રહિત, ઉપશમરસથી ભરપૂર અને કવિની પ્રગાઢ પ્રભુભક્તિનો સ્પર્શ કરાવી જાય પૂર્ણાનંદમય છે. આવા તીર્થંકરનાં સ્તવનો છે. * * * વિશુદ્ધ અંતઃકરણથી, ભાવપૂર્વક ગાવાથી ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, સમ્યકત્વની શુદ્ધિનું તાત્કાલિક ફળ અને મોક્ષનું પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. પરંપરા ફળ મળે છે. જીવ દર્શનબોધિ, ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૬૭૫. જ્ઞાનબોધિ અને ચરિત્ર્યબોધિનો લાભ મેળવીને મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫. સ્તવનરૂપ “ભાવમંગલ'થી મુક્તિનું મહાસુખ પ્રબુદ્ધ જીવન સૌજન્યદાતા પામે છે. રૂપિયા નામ - સ્તવનના સાહિત્યકારમાં જિનેશ્વરદેવના ૬૦૦૦૦ ડૉ. જશવંત એમ. શાહ વિશિષ્ટ સદ્ગણોનું કીર્તન કરવામાં આવ્યું (એપ્રિલ, મે, જૂન-૨૦૧૩) હોય છે. બે પ્રકારની સ્તવન કે સ્તોત્રરચના ૨૦૦૦૦ વિનોદ જે. વસા (માર્ચ-૨૦૧૩) મળે છે. એક પ્રકાર તે નમસ્કારરૂપ સ્તોત્ર અને ૨૧૦૦૦ શ્રીમતી હેમલતા શિવુભાઈ બીજો પ્રકાર તે તીર્થંકરના ગુણકીર્તનરૂપ લાઠિયા પરિવાર સ્તોત્ર. આ સ્તોત્રના જુદા જુદા પ્રકાર જોવા એપ્રિલ-ચિત્રો સૌજન્ય મળે છે. નામસ્તોત્ર, રૂપસ્તોત્ર, કર્મસ્તોત્ર, ૧૦૧૦૦૦ કિશોર ટિમ્બડીયા કેળવણી ફંડ રૂપિયા નામ ૧૦૦૦ હસમુખ ટિંબડિયા ૧૦૦૦ જયંત ટિબડિયા ૧૦૦૦ એક ભાઈ તરફથી ૩૦૦૦ પ્રબુદ્ધ જીવી નીધિ ફંડ રૂપિયા નામ ૧૦૦૦૦૧ પંકજ આર. શાહ ૨૦૦૦૦ આશા હસમુખરાય ૧૦૦૦૦ એમ. કે. શેઠ ૧૦૦૦૦ કંચનબેન શાહ ૫૦૦૦ સી. કે. પરીખ ચેરિટેબલ ટ્રસ્ટ ૫૦૦૦ કલ્પના મનોજ શાહ ૧૫૦૦૦૧ જનરલ ફંડ રૂપિયા નામ ૧૦૦૦૦ સી. કે. પરીખ ચેરિટેબલ ટ્રસ્ટ,પુના ૧૦૦૦૦ સંઘ આજીવન સભ્ય રૂપિયા નામ ૫૦૦૦ નીલા પરીખ ૫૦૦૦ અનુદાનની વધુ વિગત ડાબી બાજુની કોલમમાં
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy