SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૨ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક એપ્રિલ, ૨૦૧૩ વૃત્તિઓ અને લાલસાઓ એને પજવે છે, જ્યારે તીર્થકર મહાવીર તો પદાર્થોને જાણનારા છે. તેમનાથી કોઈ પદાર્થ અજાણ્યો નથી. સર્વ સ્ત્રી, સંપત્તિ કે શસ્ત્ર પ્રત્યે કોઈ પણ પ્રકારની લેશમાત્ર મમતા રાખતા પદાર્થોને જોઈ શકે તેવું જ્ઞાન તેમને પ્રાપ્ત થયેલું છે, જે કેવળજ્ઞાન નથી કે એની પ્રાપ્તિની કોઈ ઇચ્છા, અપેક્ષા, એષણા કે ખેવના ધરાવતા કહેવાય છે. નથી. આવા વીતરાગ અને સર્વજ્ઞ મહાવીર પર કવિ વારી જાય છે અને આવી બાબતોમાં મૂર્ણારહિત હોવાથી જ તેઓ વીતરાગ કહેવાયા. એમને પોતાનું સર્વસ્વ સમર્પિત કરે છે. જીવ અને જીવનના આધારરૂપ ખુશામત કરનાર કે ખુન્નસ દાખવનાર તરફ કોઈ રાગ કે દ્વેષ નથી, એવા પ્રભુ મહાવીરને કવિ પોતાના પ્રીતમ તરીકે ઓળખાવે છે અને બલ્ક મિત્ર અને શત્રુ પ્રત્યે સમાનભાવ છે. “યોગશાસ્ત્ર' (૧-૨)માં એમની ભક્તિ-ઉપાસનામાં જ પોતાની ગતિ, મતિ, શ્વાસ, સમર્પિત શ્રી હેમચંદ્રાચાર્યે આ ભાવનું કેવું માર્મિક વર્ણન કર્યું છે કરવાનો નિર્ધાર કરે છે. पन्नगे च सुरेन्द्रे च, कौशके पादसंस्पृशि। અહીં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાયએ ‘વીતરાગસ્તવ' (૧૦-૮)માં निर्विशेषमनस्काय, श्री वीरस्वामिने नमः ।। કરેલી પ્રભુ મહાવીરની સ્તુતિનું સ્મરણ થાય છે(ઈન્દ્ર ચરણોમાં નમસ્કાર કરતા હતા, ચંડકૌશિક નાગ પગ પર शमोद्भुतोद् भुतं रुपं, सर्वात्मसु कृपाद् भुता। ડિંખ દેતો હતો, આ બંને પ્રત્યે જેમનું મન સમાન હતું એવા મહાવીરને सर्वाद्भुतनिधीशाय, तुभ्यं भगवते नमः। હું નમસ્કાર કરું છું.) | (પ્રભુ! તમારી શાંતિ અભુત છે, અદ્ભુત છે તમારું રૂપ, સર્વ આ સ્તવનમાં રચનાકાર શ્રી સુમતિવિજયના શિષ્ય શ્રી રામવિજયએ જીવો પ્રત્યેની તમારી કૃપા અભુત છે, તમે બધા અભુતોના ભંડારના પ્રભુ મહાવીરની વીતરાગતાને અન્ય દેવોની તુલના દ્વારા પ્રગટ કરી સ્વામી છો, તમને મારા નમસ્કાર.) છે, તો બીજી બાજુ દેવો તો લોભ, રાગ, દ્વેષ, મદ કે માયા જેવી કોઈ સ્તવનના સ્વરૂપનો વિચાર કરીએ તો રચનાકાર પ્રભુગુણકીર્તનની ને કોઈ વૃત્તિઓથી ઘેરાયેલા હોય છે, જ્યારે મહાવીર વીતરાગ પરમાત્મા સાથોસાથ ક્યારેક સ્વનિંદા પણ કરતા હોય છે. એ પોતાના અવગુણો તો એવા છે કે જેમના જીવનમાંથી રાગ ચાલ્યો ગયો છે. એમને સંસાર બતાવે છે અને પોતાની ત્રુટિઓ અને નબળાઈઓ દર્શાવીને એમાંથી સાથે કોઈ પ્રેમસંબંધ હોતો નથી અને તેથી કોઈનાય તરફ દ્વેષ એટલે ઊગરવા માટે તીર્થકરને વિનંતી કરે છે. કે વેરઝેર હોતા નથી. એમણે મોહ અને કષાય પર વિજય મેળવ્યો છે. એથી જ અહીં રચનાકાર તીર્થકર મહાવીરને પોતાના અવગુણની આ મોહ અજ્ઞાન જગાવે છે, તો કષાય જગાડે છે આવેશ. આ રીતે ઉપેક્ષા કરીને સેવક પ્રત્યે દૃષ્ટિ કરવાનું કહે છે અને “જગબંધવ'ને જેમના જીવનમાંથી રાગ, દ્વેષ મોહ, કષાય જેવા આંતરિક શત્રુઓ વિનંતી કરે છે કે તમે તો જગત સાથે મૈત્રી ધરાવનારા છો. તમે મારા ચાલ્યા ગયા છે તે વીતરાગ પ્રભુ કહેવાય છે. “જિન” એટલે જિતનારા. પ્રત્યે નજર કરો અને મારાં સઘળા દુ:ખ દૂર કરો. અને એમણે જીત્યા છે પોતાના આંતરશત્રુઓને. અહીં કવિ ખુશાલમુનિના ‘નિમિજિન સ્તવન'નું સ્મરણ થાય છે. સ્તવનની ત્રીજી પંક્તિમાં કવિ અન્ય દેવોની મુદ્રા સાથે પ્રભુ એમાં પણ ભગવાન પાસે પ્રાપ્તિની આશા છે અને ‘જગબંધવ” ભગવાન મહાવીરની મુદ્રાની તુલના કરે છે અને કહે છે કે તારી મુદ્રામાં અમને એ આપશે એવી શ્રદ્ધા છે. કવિ અક્ષય ખજાનો ધરાવતા “સાહિબાને જે જોવા મળે છે, તે અન્ય દેવોની મુદ્રામાં લેશમાત્ર નજરે પડતું નથી. સેવકને કશુંક આપવાની વિનંતી કરે છે. એના દરબારમાં રાત-દિવસ આ ભાવને રચનાકાર આ રીતે પ્રગટ કરે છે. | ઊભો રહીને સહેજે ખામી ન આવે તે રીતે પોતે સેવા કરે છે અને મુદ્રા પણ તેહમાં નવિ દીસે પ્રભુ, તુજ માંહેલી તિલ માત્ર રે; છેલ્લે તેઓ જિનવરને વિનંતી કરે છે: તે દેખી દિલડું નહિ રીઝે, શી કરવી તસ વાત.' મુજને આપો વહાલા વંછિતદાન જો, પ્રથમ બે કડીમાં કવિએ વીતરાગ પ્રભુની વિશેષતા દર્શાવ્યા પછી જેહવો રે તેવો છું તો પણ તાહરો રે; આ ત્રીજી કડીમાં વીતરાગ પરમાત્માની મુદ્રાની વાત કરી. વીતરાગતાને વહાલો વહેલો રૂડો સેવક વાન જો, કારણે પ્રભુ મહાવીરની મુદ્રા અતિ પ્રભાવિત કરે છે. પ્રભુ મહાવીરની દો ષ ન કોઈ રે ગણજો માહરો રે. આંખો નમણી એટલે કે ઢળેલી છે. એમના ચહેરા પર ગુસ્સાની એકે જગબંધવ જાણીને તાહ રે પાસ જો , રેખા નથી. એમને જોતાં માત્ર એમના પરમ વાત્સલ્યનો અનુભવ આવ્યો રે ઉમા ધરકીને નેહશું રે, થાય છે. એમના હાથમાં, ખભે કે એમના દેહ પર કોઈ શસ્ત્ર નથી. શ્રી અખયચંદ્રસૂરીશ પસાથે આશ જો, એમની બાજુમાં કોઈ નારીમૂર્તિ નથી, પરિણામે તેઓ સાચે જ વીતરાગ સફળી ફળી છે ખુશાલ મુનિને જેહશું રે. એટલે કે નિર્મોહી પ્રભુ લાગે છે. આ સ્તવનમાં પ્રભુને પ્રીતમ કહેવામાં આવ્યા છે અને મહાયોગી સ્તવનના રચનાકારને રાગી દેવ નહીં, પણ વીતરાગી પ્રભુ મહાવીર આનંદઘનજીએ પણ ઋષભજિનના પ્રથમ સ્તવનમાં એમને “પ્રીતમ જોઈએ છીએ. આવા વીતરાગ પ્રભુ મહાવીર ત્રણેય કાળના સર્વ કહ્યા છે.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy