SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક એપ્રિલ, ૨૦૧૩ માટે ધન્યાશ્રી રાગને પ્રયોજતા હોય છે. વિજય લક્ષ્મસૂરિએ પણ હે પ્રભુ, તમે ભક્તવત્સલ છો, શરણાગતને આશરો આપનારા ધન્યાશ્રી રાગમાં આ સ્તવનની રચના કરી છે. છો, ત્રિભુવનના ભવ્ય જીવોને માર્ગ દેખાડનાર આશ્રયરૂપ હોવાથી સ્તવનનો પ્રારંભ એક કોમળ યાચનાથી થાય છે; ત્રિભુવનનાથ છો, દયાના ભંડાર છો, વળી, આપ અન્યના આત્મામાં ‘આજ મ્હારા પ્રભુજી સામું જુઓને રહેલા સિદ્ધસ્વરૂપને જુઓ છો, જાણો છો અને અનુભવો છો. આ સેવક કહીને બોલાવો રે.” સિદ્ધસ્વરૂપ સાથેના પરમ સાદૃશ્યને લીધે સર્વજીવો પ્રત્યે આપના હે મારા પ્રભુ! મારી સામે કૃપાદૃષ્ટિ કરો અને મારો ‘સેવક તરીકે આત્મામાંથી અનંત મૈત્રીભાવ વહે છે. આ અનંત મૈત્રીભાવને લીધે જ સ્વીકાર કરો. પ્રભુના સેવક બનવાનું, સેવક તરીકે માન્યતા પામવાનું કીડીથી માંડી કુંજર અને તમને પીડા આપનારથી માંડી તમારી સેવા સૌભાગ્ય ભક્ત ઝંખી રહ્યો છે. ભક્તના અંતરતમની આ કામના છે કરનાર સર્વેને તારવા તત્પર છો. એ ભલે ચરણમાં ડંખનાર ચંડકૌશિક કે, પ્રભુ, મારી સેવાનો સ્વીકાર કરે. ‘જય વીયરાયસૂત્ર'ની પણ પ્રાર્થના સર્પ હોય કે ચરણમાં ચંદનનો લેપ કરનાર ઈન્દ્ર મહારાજ હોય, એ એ જ છે કે “તહવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુચ્છ ચલણાણં'તમારા ભલે ગાળો આપનાર ગોશાલક હોય કે પરમસેવક ગૌતમસ્વામી હોય, ચરણોની સેવા મને ભવોભવ પ્રાપ્ત થાઓ. ભક્તિ હૃદય પ્રભુ-ચરણની સર્વ પ્રત્યે સમાન કરુણાદૃષ્ટિ જ પ્રભુની અનન્ય વિશેષતા છે. આથી જ સેવાને કેમ ઝંખે છે? મોહનવિજયજી મહારાજ (લટકાળા) આનો વિજય લક્ષ્મીસૂરિ પરમાત્માને જીવમાત્રના પ્રતિપાલક તરીકે ઓળખાવે ઉત્તર બહુ સુંદર રીતે આપે છે; છે. કોડી ટકાની હો ચાકરી, પરમાત્મા ત્રિભુવનના દીપક છે અને રાગદ્વેષાદિ-અત્યંતર શત્રુ પ્રાપતિ વિણ ન લહાય રે. પર વિજય સંપદા પ્રાપ્ત કરનારા છે. પરમાત્માને માટે શાસ્ત્રમાં ચાર પરમાત્માની સેવા ક્રોડ ટકાના મૂલ્યવાળી છે, પ્રાપ્તિ એટલે કે ઉપમાઓ દર્શાવી છે; જેમાં સર્વપ્રથમ પરમાત્માને “મહાગોપ’ કહ્યા સભાગ્ય વિના લઈ શકાતી નથી. પ્રભુ કૃપાદૃષ્ટિ કરે અને સેવા કરવા છે. ગોવાળ ગાયોને સમ્યગૂ માર્ગે લઈ જાય, તેમનું રક્ષણ કરે એ રીતે ઈચ્છનારનો સેવક તરીકે સ્વીકાર કરે, એટલે પરમાત્માના અંતરંગ પરમાત્મા જીવમાત્રને સમ્યમ્ માર્ગ દર્શાવે છે અને તેમનું રક્ષણ કરે વર્તુળમાં સ્થાન મળ્યું કહેવાય. પ્રભુએ ભક્તની લાયકાતનો સ્વીકાર છે, માટે પરમાત્માને મહાગોપ કહ્યા છે. એ જ રીતે સંસારરૂપી ભિષણ કર્યો કહેવાય. ગુણસ્થાનકની પરિભાષામાં કહીએ તો, ચોથા સાગરમાં મહાતોફાનોની વચ્ચે ભવ્યજીવોનું યોગ્ય રીતે રક્ષણ કરી ગુણઠાણાનો નિશ્ચય કરી આપ્યો કહેવાય. સંસારસાગર પાર ઊતારનાર હોવાથી મહાનિર્ધામક કહ્યા છે. આવા આથી જ ભક્ત ફરી માર્દવતાપૂર્વક વિનંતીનો તાર આગળ સાંધે છે; મહાગોપ અને મહાનિર્ધામક પ્રભુ આત્મસ્વરૂપના દર્શનથી આજ હારા પ્રભુજી ! મહિર કરીને આત્માનુભવમાં નિરંતર રમણતા કરી રહ્યા છે. તેઓ મહામાહણસેવક સાહસું નિહાળો. મોટા બ્રાહ્મણ-મહાન અહિંસામાર્ગ પ્રરૂપક છે. આજે મારા પ્રભુજી, કૃપા કરીને આ સેવકની સામે જુઓ. તમારું મહાસારથી-મહાસાર્થકવાહ કહેવાયા છે. સંસારરૂપી અટવીમાં આ જોવું એ સેવકને માટે અનેક પ્રકારના કષ્ટો વચ્ચેથી પાર ઊતારનાર હોવાથી ‘મહાસાર્થવાહ” ‘કરુણાસાયર મહિર કરીને, આદિ પદો પરમાત્મા માટે યથાર્થ છે. આ બિરૂદોને સાચવવા માટે અતિશય સુખ ભૂપાળો.' ભક્તની નમ્રતાભરી વિનંતી છે કે, હે પ્રભુ, આપ મારા બાહ્ય-અત્યંતર તમારી આ કૃપાદૃષ્ટિ ભક્તને માટે અતિશય સુખદાયી બની રહે છે. શત્રુઓ પોતાનું પરાક્રમ બતાવી રહ્યા છે, ત્યારે મારી સહાયમાં રહી પ્રભુ! દુનિયાના લોકો તમને ‘વીતરાગ' કહે છે. તમે ‘વીતરાગ' તેમનો ભય ટાળો. છો, એ નિશ્ચયનયથી સાચું છે, પરંતુ મારા જેવા ભક્ત માટે તો તમે હે પ્રભુ! આપને માટે કહેવાયું છે કે, તમે અન્ય દર્શનના કરૂણાસાગર છો. આગલા ત્રીજા ભવથી જે અખંડ કરૂણાની ધારા અંધારાઓને નિજ જ્ઞાનના પ્રકાશ વડે જીતી લીધા છે, તમે આ જગતમાં વિશ્વના જીવ માટે હૃદયમાં ઘૂંટી છે, એને પરિણામે તમે કોઈ પણ સર્વ વસ્તુના જાણનારા એવા યશને ધરાવો છો. ઈચ્છાથી (રાગથી) કરૂણા કરતા નથી, પરંતુ કરૂણા કરવાનો તમારો હવે કવિ પરમાત્માના જીવનમાંથી પરમાત્માની તારકશક્તિને સ્વભાવ જ બન્યો છે. જેમ સૂર્ય સ્વભાવથી જ પ્રકાશ વરસાવે છે, ચંદ્ર ઓળખાવતો પ્રસંગ આલેખે છે. ઇન્દ્રભૂતિ ગૌતમ ચાર વેદના ધારક શીતલતા વરસાવે છે, નદીઓ જળ દે છે, એ જ રીતે કરુણાના સ્વભાવથી અને યજ્ઞકાર્યમાં રચ્યા-પચ્યા રહેનારા, એને જ જીવનનું સર્વસ્વ જીવમાત્ર પ્રત્યે કરુણા ધારણ કરો છો. માનનારા હતા. આવા ઇન્દ્રભૂતિ પોતે આ જગતમાં ‘જીવે છે કે નહિ' આવા ભક્ત પ્રાર્થનાનો દોર આગળ વધારતા કહે છે; એવો સંશય ધારણ કરનારા હતા, અથવા જીવતત્ત્વની અનુભતૂતિથી ભગતવછલ શરણાગતપંજર, ત્રિભુવનનાથ દયાળો; રહિત હતા. એવા તેઓ હે પ્રભુ ! આપના દર્શન માત્રથી અજ્ઞાનનું મૈત્રીભાવ અનંત વહે અનિશ, જીવ સયલ પ્રતિપાળો. અંધારૂં ટાળી સમ્ય જ્ઞાનને માર્ગે આવ્યા.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy