SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચ, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન | ૨ ૩ લોક સેવા સંઘ-થોરડીને ચેક સમર્પણ ૨૦૧૨ની ૭૮મી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ઉપરોક્ત પ્રેમાળ આતિથ્યપૂર્વક અહીં ભોજન લીધા બાદ સર્વે બસમાં વાળુકડ સંસ્થા માટે એકત્રિત થયેલ દાનની રકમ રૂ. ૨૨, ૪૦, ૦૦૦/- + પહોંચ્યા. ત્યાં શ્રી નાનુભાઈએ સૌનું સ્વાગત કર્યું અને સંસ્થા દર્શન રૂ. ૨,૨૧,૦૦૦- તા. ૩-૩-૨૦૧૩ના દિવસે દાતા શ્રી કરાવી ભવિષ્યની યોજના બતાવી. સર્વે સભ્યો ખૂબ જ સંતુષ્ટ થયા. બિપિનભાઈ જૈન રૂા. એક લાખ એકવીસ હજાર અને રૂ. એકલાખ શ્રી તે જ દિવસે, એટલે સાંજે પાંચ વાગે સર્વે થોરડી સંસ્થા પહોંચ્યા. યાત્રિકભાઈ ઝવેરીએ જાહેર કરેલ, એટલે કુલ રૂા. ૨૪,૬૧,૦૦૦/- ચોવીસ ત્યાં શ્રી કાંતિભાઈ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ અમારા સૌનું લાખ એકસઠ હજારનો ચેક આ સંસ્થાને તા.૩-૩-૨૦૧૩ના અર્પણ ઉમળકાથી સ્વાગત કર્યું. અહીં મહેમાનો માટે રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરાયો. એકત્રિત થયેલ દાનની રકમ એ સંસ્થાને માનપૂર્વક આપવા કરાઈ હતી. સ્વયંસેવકો સગવડતા માટે ખડે પગે ઉપસ્થિત હતા. જવું એ આ સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો નિયમ છે. સાંજે લાઠી, લેઝિમ, સિંગલબાર, ડબલબાર, મલખમ, સળગતી આ અનુદાન અર્પણ કરવા મુંબઈથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના રીંગમાંથી પસાર થવું વગેરે વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કસરત જોઈને ઉપપ્રમુખ શ્રી નીતિનભાઈ સોનાવાલા, કારોબારી સભ્ય અને દાતા સર્વે પ્રસન્ન થયા. શ્રી બિપિનભાઈ જૈન, મંત્રી શ્રી ધનવંતભાઈ શાહ અને તેમના પત્ની રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ તો કાબીલે દાદ હતો. અંધ બાળકો અને શ્રીમતી સ્મિતાબેન શાહ તેમજ અન્ય સભ્યો અને શુભેચ્છકો શ્રી બાળાઓએ પોતાના કાર્યક્રમ, સંગીત, નાટક, ગરબા વગેરેની દિલીપભાઈ કાકાબળિયા, શ્રી પુષ્પસેન ઝવેરી, શ્રી માણેક સંગોઈ પ્રસ્તુતિથી પ્રસંશા અને પારિતોષિકો પ્રાપ્ત કર્યા. અને ઝવેરબેન સંગોઈ, શ્રીમતી ઈલા શાહ અને સંસ્થાના આસી. મેનેજર તા. ૩ માર્ચ સવારે આઠ વાગે આ સંસ્થામાં નિર્માણ થનારા નવા શ્રી પ્રવીણભાઈ દરજી તા. ૧-૩-૨૦૧૩ ભાવનગર એક્સપ્રેસ દ્વારા સંકુલો, (૧) અંધ વિદ્યાલય યુનિટનું શ્રી બિપિનભાઈ જૈન, (૨) કુમાર સર્વે સ્વખર્ચે રવાના થઈ તા. ૨-૨-૨૦૧૩ના રોજ સોનગઢ પહોંચ્યા. છાત્રાલયનું શ્રી માણેકચંદ અને શ્રીમતી ઝવેરબેન સંગોઈ અને (૩) પ્રવાસ દરમિયાન અમદાવાદથી લોક સેવાસંઘના કાર્યકરો શ્રી કુમાર ભોજનાલયનું શ્રી નીતિનભાઈ સોનાવાલાએ વિધિસહ અલ્લાદભાઈ વગેરે મહેમાનોની સરભરા અને સગવડતા માટે જોડાયા. ભૂમિપૂજન કર્યું હતું. સોનગઢ પહોંચતાં શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્ન આશ્રમના ત્યાર બાદ પૂજ્ય સ્વામી શ્રી ધર્મબંધુજીના અધ્યક્ષ સ્થાને ચેક અર્પણ વિદ્યાર્થીઓએ મહેમાનોનું બેન્ડની સલામીથી સ્વાગત કર્યું. સમારોહ યોજાયો હતો. વિવિધ વક્તાઓએ સંસ્થાની પ્રગતિનો પરિચય પાલિતાણાથી શ્રી વસંતભાઈ શેઠ અને એમના શ્રીમતી કુંદનબહેન કરાવ્યો હતો. આ સંસ્થાના સ્થાપક શ્રી કાંતિદાદાએ સંસ્થાનો વિશેષ તથા સુરેન્દ્રનગરથી શ્રી હિંમતભાઈ કોઠારી અને એમના શ્રીમતી પરિચય આપી પોતાની ભાવિ યોજનાની વિગત આપી હતી. શ્રી સરોજબેન પણ સોનગઢ પધારી અમારી મંડળીમાં જોડાયા. ધર્મબંધુજીએ સંસ્કાર અને સંસ્કૃતિ ઉપર મનનીય પ્રવચન ધારા વહાવી પાલિતાણા પાસેની વાળુકડની સંસ્થા લોકવિદ્યાલયના સર્વેસર્વા હતી. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી ડૉ. ધનવંત શાહે સર્વ મહેમાનો શ્રી ભાનુભાઈ સિરોયાએ-જે સંસ્થાને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વતી રાજીપો વ્યક્ત કરી, આ સંસ્થાની પ્રગતિ જોઈ એ સમયે જ શ્રી ૨૦૦૯માં રૂા. સાડા પચ્ચીસ લાખનું અનુદાન આપાવેલું એ સંસ્થાની બિપિનભાઈ જૈને રૂા. ૧,૨૧,૦૦૦ અને શ્રી યાત્રિકભાઈ ઝવેરીએ રૂા. પ્રગતિ અને નવી યોજના જોવાનું આમંત્રણ આપ્યું. એક લાખનું દાન જાહેર કર્યું છે, એમ જણાવી કુલ રૂા. ૨૪,૬૧,૦૦૦ના સોનગઢની સંસ્થાએ મહેમાનોના ઉતારા વગેરેની સુંદર વ્યવસ્થા દાનની જાહેરાત કરી. શ્રી નીતિનભાઈ સોનાવાલાની વિનંતીથી પૂ. કરી હતી. સ્નાન વગેરે ક્રમથી પરવારી સંસ્થાના વ્યવસ્થાપકો સાથે શ્રી ધર્મીબંધુજીના શુભ હસ્તે આ સંસ્થા વતી શ્રી કાંતિદાદાને ચેક સંસ્થા દર્શન કરી મહેમાનો ખૂબ જ આનંદિત અને પ્રભાવિત થયા. આ અર્પણ કરાયો હતો. સંસ્થામાં અત્યારે ૪૨૫ વિદ્યાર્થીઓ અંગ્રેજી, ગુજરાતીમાં ઉત્તમ શિક્ષણ ડૉ. ધનવંત શાહે જણાવ્યું કે શ્રી કાંતિભાઈએ આ ઉમરે આ સંસ્થાના મેળવી અન્ય પ્રવૃત્તિઓમાં પણ પારંગત થાય છે. અહીં આ વિદ્યાર્થીઓ નિર્માણની જવાબદારી ઉઠાવી છે એ વયસ્કો માટે પ્રેરણારૂપ છે. શ્રી પાસે એક પણ રૂપિયો લવાજમ તરીકે નથી લેવાતો. લગભગ ૮૦ કાંતિદાદાનો પરિવાર સુખી અને સાધન સંપન્ન છે, એટલે આ ઉંમરે વર્ષ પહેલાં શ્વેતાંબર મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સંપ્રદાયના જૈન તો કાંતિદાદાએ આરામ કરવાનો હોય, છતાં એમના સ્વપ્નાને પરિવારે સાધુ પૂ. ચારિત્ર વિજયજી અને પૂ. કલ્યાણચંદ્રજીએ સ્થાપેલ આ સંસ્થાનો સાથ આપ્યો એ ધન્યવાદને પાત્ર છે. ઉજળો ઇતિહાસ જોઈ દાતાઓ આ સંસ્થા પ્રત્યે દાનનો પ્રવાહ વહાવે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ૧૯૮૪થી આ પ્રવૃત્તિ શરૂ કરી છે અને છે. આ સંસ્થાનું સંચાલન આ સંસ્થાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કરે છે આ ૨૮મી સંસ્થાને દાન અર્પણ કરતાં આજ સુધી આ દાનની કુલ એ પ્રેરક ઘટના છે. ૨કમ ચાર કરોડ પીસ્તાલીસ લાખ થઈ એ દાતાઓને આભારી છે.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy