SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રબુદ્ધ જીવન માર્ચ, ૨૦૧૩ સંસ્થાની વિદ્યા પ્રવૃત્તિ અને પૂ. કાંતિદાદા અને અન્ય સર્વેનો પ્રેમ શ્રીમતી ઉષાદેવીએ સર્વનું સ્વાગત કરી પોતાના બંગલે સત્કારી ચાનું હાણી સર્વે ખૂબ પ્રભાવિત થયા અને પોતે યોગ્ય સંસ્થા માટે દાન આચમન કરાવ્યું. ત્યાર બાદ સર્વેએ કલાપી તીર્થની મુલાકાત લઈ કવિ એકત્ર કર્યું છે એનો સર્વેએ સંતોષ વ્યક્ત કર્યો. કલાપીના સંગ્રહાલયનું નિર્દેશન કરી આશ્ચર્ય અને આનંદ વ્યક્ત કર્યા. ભોજન કરી બપોરે બે વાગે સર્વેએ મહેમાનોને ભાવભરી વિદાય ત્યાર બાદ બાજુના સંન્યાસ આશ્રમ હોલમાં લાઠીના મંડળોના સર્વ આપી ત્યારે સર્વેએ અનુભવ્યું કે એક મીઠા અને પવિત્ર સંબંધનું ભાથું અધિકારીઓએ સર્વ મહેમાનોનું સ્વાગત અને સન્માન કર્યું. લઈને બધાં છૂટા પડી રહ્યા છે, જે પ્રસંગ દરેકના જીવનમાં ચિરસ્મરણીય લાઠીથી સાત વાગે રવાના થઈ, સોનગઢથી રાતે નવ વાગે બની રહેશે. ભાવનગર એક્સપ્રેસ દ્વારા તા. ૪ માર્ચ સવારે દસ વાગે મુંબઈ પહોંચ્યા થોરડીથી ઉપડ્યા પછી કલાપી નગર રસ્તામાં આવતું હોઈ સર્વે ને આ ચિરસ્મરણીય યાત્રા પ્રવાસ પૂરો થયો. આ સર્વ આયોજનમાં લાઠીમાં કલાપી તીર્થ જોવા ગયા. લાઠી પહોંચતાં જ રાજવી કવિ સંસ્થાના આસી. મેનેજર શ્રી પ્રવીણભાઈ દરજીએ ખૂબ ચીવટથી કામ કલાપીના પ્રપૌત્ર ઠાકોર સાહેબ કીર્તિસિંહજી અને એમના ધર્મપત્ની કર્યું. પરિગ્રહીને અપરિગ્રહની પ્રેરણા આપતું જાજવલ્યમાન નાટક ભામાશા વર્તમાન ગુજરાતી રંગભૂમિએ જૈન ધર્મના ચરિત્ર નાયકોના અકબરના પાત્રને આપણી માન્યતાથી વિપરિત દર્શાવ્યો છે એવું લાગે, જીવનને તેમજ જૈન તત્ત્વ વિચારને કેન્દ્રમાં રાખીને ચરિત્રાત્મક પણ એવું નથી. અકબરના આ પાસાને ઇતિહાસ કદાચ ગોપિત રાખ્યો તેમજ કાલ્પનિક કથા વસ્તુને કેન્દ્રમાં રાખી સુંદર-સરસ નાટકોનું હશે. જે અહીં લેખકે પ્રદર્શિત કર્યો છે. સર્જન કર્યું છે. આ નાટ્ય સર્જકોમાં કલા મર્મજ્ઞ દિગ્દર્શક મનોજ જે સાચો જૈન છે એ સર્વથા અહિંસાવાદી જ હોય, કોઈપણ શાહ યશસ્થાને છે. - સંજોગોમાં એ હિંસાવાદી બને નહિ. ક્યારેક કોઈ સંજોગોને કારણે મનોજ શાહ-દિગ્દર્શિત, મિહિર ભૂતા લિખિત અને જૈન ધર્મ એ હિંસાનું આચરણ કરે તો ત્યારે એ જૈન મટી જાય છે. અભ્યાસી, ડૉ. બિપીન દોશી દ્વારા નિર્મિત અને કથાબીજ પ્રેરિત પ્રસ્તુત નાટકના કથા તત્ત્વને ઉપસાવવા એમાં કલ્પનાનું તત્ત્વ આવકાર્ય નાટક જૈન શ્રેષ્ઠિ ભામાશાના જીવન ઉપર આધારિત છે. આ નાટકનો છે. પરંતુ એ શાસ્ત્રવાંચન અને વચનને ભોગે ન હોઈ શકે. તીર્થકરો કેન્દ્ર વિચાર દાન, અપરિગ્રહ અને દેશસેવા છે. બધાં ક્ષત્રિય હતા, પણ એઓ વિતરાગી થયા, પછી ક્ષત્રિય રહ્યા નથી. અપરિગ્રહ જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે. પોતાની જરૂરિયાતથી એ મહામાનવો શસ્ત્રને નહિ શાસ્ત્રને વફાદાર રહ્યા છે. વિશેષ રાખવું એ પરિગ્રહ છે. અહીં રાજપૂત-મોગલ કાળના શ્રેષ્ઠિ કલાની દૃષ્ટિએ ભામાશા માણવા લાયક નાટક છે. અભિનયની ભામાશાની જીવન કથા રંગમંચના માધ્યમે સ-રસ રીતે ઉપસે છે. દૃષ્ટિએ દયાશંકર પાંડે અને ધર્મેન્દ્ર ગોહિલ મોખરે છે તો અન્ય કલાકારો પોતાના મહારાણા પ્રતાપને ઉપયોગી થવામાં મદદનો કોઈ ભાવ પણ પાત્રને ન્યાય આપે છે. રાજસ્થાની ભાષા અને પાશ્ચાદ્ભૂમાં નથી પણ દેશ પ્રત્યે પોતાની ફરજ છે એવી પ્રતીતિ કરાવી પોતાના રાજસ્થાની લોક ગીત-સંગીત તેમજ ઓમપુરીનો નેરેશન અવાજ રાજામાં એ બળ અને ઉત્સાહનું ઉમેરણ કરે છે. અને પોતાનું ધન નાટકને હૃદય સ્પર્શી બનાવે છે. દેશના સ્વાતંત્ર કારણે સમર્પિત કરે છે. મનોજે આ પહેલાં જૈન ધર્મના તત્ત્વને કેન્દ્રમાં રાખીને જીતે છે લેખકે અહીં અકબરને જે રીતે પ્રસ્તુત કર્યો છે એવા ઇતિહાસને શાન સે, સિદ્ધ હેમ, વસ્તુપાળ તેજપાળ, અપૂર્વ અવસર, અને અપૂરવ આપણે ભણ્યા નથી, આપણે અકબરને અહોભાવથી જ જોયો છે, ખેલા આનંદઘનજીનું નાટ્ય સર્જન કર્યું છે, એ કલા પંક્તિમાં આ એમાંય જૈન ઇતિહાસે તો અકબરને જીવદયા પ્રેમી બતાવ્યો છે. કારણ નાટક પણ યશ સ્થાને બિરાજવા સમર્થ છે. કે આચાર્ય હીરવિજય સૂરિજીના ઉપદેશથી અકબરે પ્રાણી હિંસાની દેશ દાઝ અને અપરિગ્રહની પ્રેરણા આપતું આ નાટક જૈનોએ તો મનાઈ ફરમાવી હતી, આ દસ્તાવેજ આપણા ભંડારોમાં મોજુદ છે. અવશ્ય જોવું રહ્યું. આ નાટકમાં રાણા પ્રતાપના અને ભામાશાના પાત્રને તેજસ્વી કરવા E ધનવંત શાહ • સદાચરણમાં જીવન વિતાવનાર દીર્ઘજીવી હોય છે. એનાં સંતાન પણ એને સુખ આપનારાં હોય છે. એ ધન સંપત્તિ પણ પ્રાપ્ત કરે છે. ખરાબ લોકો એની સંગતમાં આવે તો તેઓનું આચરણ પણ સુધરી જાય છે.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy