SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન માર્ચ, ૨૦૧૧ છે ત્યારે એમના હૃદયના ભાવો ઝીલવા અમારે હૃદયને પહોળું કરવું ફરજ છે. પડે છે. આજે એ સંસ્થા તરફ કરોડોનો દાન પ્રવાહ વહી રહ્યો છે વિશ્વાસ છે કે આવા ઉમદા સિદ્ધાંતનું બલિદાન સમાજ અમને અને કરુણાની પ્રવૃત્તિઓનો તો એ સર્વેએ પોતાની સંસ્થામાં આપવા નહિ દે. ઉદાર દિલ દાતાઓ અમારી મૂંઝવણનું નિર્વાણ ગુણાકાર કર્યો છે. કરી અમારામાં શ્રદ્ધાનું નિર્માણ કરશે. આવી વાતો તો ન ખૂટે એટલી આ બધી સંસ્થાઓની છે. એક શ્રદ્ધા છે કે જેમ સંસ્થાએ ૪૦ વર્ષ પહેલાં જગ્યા ખરીદી ત્યારે પુસ્તક લખાય એટલી, ર૬ સંસ્થાની ૨૬ પુસ્તિકા થાય. ઓચિંતો એક ચેક ખોળામાં આવી પડ્યો હતો એમ કોઈ ત્રણ આવી સંસ્થાઓ પ્રારંભમાં સરકાર પાસે પહોંચવા અસમર્થ ચાર સંવેદનશીલ દાતા મુંબઈ જૈન યુવક સંઘને આ મૂંઝવણ સમયે હોય. ઉપરાંત અનુબહેન કહેતા કે “સરકારી મદદ મેળવવા જવું યાદ અવશ્ય કરશે જ. મુંબઈ જૈન યુવક સંઘ એક “સેવારથ’ છે અને એટલે અમલદારો અને વહીવટીકારો પાસેથી પહેલાં અપમાનો એની દોર બધાંએ ખેંચવાની છે. મેળવવા, પછી સહાય મળે કે ન પણ મળે. આ બધાં અમલદારો જૈન જગતમાં અનેક ભામાશા છે અને યુવક સંઘનો યશભર્યો પાસેથી દાન મેળવવું એટલે એમના હાથમાંથી બરફનો ટુકડો લેવો. ઉજ્જવળ ઈતિહાસ છે અને આપ સર્વના સાથ થકી સંસ્થાનું ભવિષ્ય આમેય અમલદારોના હાથ હુંફાળા હોય જ, એટલે દાનનો બરફ ટુકડો ઉજ્જવળ થવાનું છે એટલે અમારી શ્રદ્ધા ફળશે જ, કારણકે સંઘના પહેલાં ત્યાં જ પીગળે, પછી હાથમાં શું આવે? આપણી સરકાર એક ભવિષ્યને પણ ઉજ્જવળ રાખવાની જવાબદારી પણ વર્તમાનની જ પૈસાનું દાન પહોંચાડવા બે પૈસાનો વહીવટી ખર્ચ કરે.” છે, અને વર્તમાન એ શુભ કાર્ય કરશે જ. આ આત્મશ્રદ્ધા છે. તો આવી સંસ્થાઓ માટે દાન મેળવવાના ઉમદા વિચારનું બલિદાન ‘નવનિર્માણ મકાન ફંડ'માં આપ નાની રકમ પણ મોકલી આપી યુવક સંઘે હવે બે વરસ માટે પોતાને માટે દાનની વિનંતિ કરવાની? પાયાની ઈંટ બનવાનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. બસો ઉદારદિલ દાતાઓનું દાન જ્યારે અનેકોના જીવન સુધી પહોંચે છે ખાત્રીપૂર્વક કહીએ છીએ કે યુવક સંઘના નવા હૉલને કોઈ દાતા એ વિસારીને પુણ્ય સિદ્ધાંતનો ભોગ આપવાનો? પોતાનું કે પોતાના પૂર્વજનું નામ આપશે તો એ પુણ્ય કર્મ ઉપાશ્રયના આ વેદનાભરી મુંઝવણ આપની પાસે ધરીએ છીએ. યુવક સંઘના નિર્માણ કર્મથી ઓછું નહિ જ હોય. પ્રત્યેક સભ્યો અને ‘પ્ર.જી.'ના વાચકો એક પરિવાર જેવા છે. કોઈ Hધનવંત શાહ સિદ્ધાંતનું બલિદાન આપતા પહેલાં પરિવારને જણાવવું એ અમારી drdtshah@hotmail.com શ્રી મુંબઈ જૈન યુવક સંઘ : કાર્યવાહક સમિતિ ૨૦૧૦-૨૦૧૧ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર તા. ૦૫-૦૨-૨૦૧૧ના રોજ તથા કાર્યવાહક સમિતિની સભા શુક્રવાર તા.૨૫-૦૨૨૦૧૧ના મારવાડી વિદ્યાલય, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ મધ્યે મળી હતી. જેમાં સને ૨૦૧૦-૨૦૧૧ના વર્ષ માટે હોદ્દેદારો, કાર્યવાહક સમિતિના સભ્યો, કોણ તથા નિમંત્રિત સભ્યોની વરણી સર્વાનુમતે નીચે મુજબ કરવામાં આવી હતી. હોદ્દેદારો શ્રી ગાંગજીભાઈ પોપટલાલ શેઠિયા શ્રી ભરતભાઈ મેઘજીભાઈ મામણિયા પ્રમુખઃ શ્રીમતી ઉષાબહેન પ્રવીણભાઈ શાહ શ્રી કાકુલાલ છગનલાલ મહેતા શ્રી રસિકલાલ લહેરચંદ શાહ કુ. વસુબહેન ચંદુભાઈ ભણશાલી શ્રીમતી ભારતીબેન ભગુભાઈ શાહ ઉપપ્રમુખઃ કુ. મીનાબહેન શાહ નિમંત્રિત સભ્યો. શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહ શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાન્ત પરીખ શ્રીમતી જયાબહેન ટોકરશી વીરા મંત્રીઓ: શ્રીમતી રમાબહેન વિનોદભાઈ મહેતા શ્રીમતી શૈલજાબહેન ચેતનભાઈ શાહ શ્રીમતી નિરુબહેન સુબોધભાઈ શાહ શ્રીમતી રમાબહેન જયસુખલાલ વોરા શ્રી જયંતીલાલ પોપટલાલ શાહ ડૉ. શ્રી ધનવંત તિલકરાય શાહ શ્રી કિરણભાઈ હીરાલાલ શાહ કુ. યશોમતીબહેન શાહ સહમંત્રી : શ્રી પીયૂષભાઈ શાંતિલાલ કોઠારી શ્રીમતી કલાવતી શાંતિલાલ મહેતા શ્રીમતી વર્ષાબહેન રજુભાઈ શાહ શ્રી નિતીનભાઈ કાંતિલાલ સોનાવાલા શ્રી મહેન્દ્રભાઈ શામજીભાઈ ગોસર કોષાધ્યક્ષ : શ્રી પ્રેમળભાઈ એન. કાપડિયા શ્રી શાન્તિભાઈ કરમશીભાઈ ગોસર શ્રી ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ જવેરી કો-ઓપ્ટ સભ્યો શ્રી માણેકલાલ એમ. સંગોઈ સમિતી સભ્યો શ્રીમતી કુસુમબહેન નરેન્દ્રભાઈ ભાઉ શ્રી પ્રકાશભાઈ જીવનચંદ ઝવેરી શ્રી લલિતભાઈ પોપટલાલ શાહ શ્રી શૈલેષભાઈ હિંમતલાલ કોઠારી શ્રીમતી રેણુકા જિનેન્દ્ર પોરવાલ શ્રી દિલીપભાઈ મહેન્દ્રભાઈ શાહ શ્રી દિલીપભાઈ વીરેન્દ્રભાઈ કાકાબળીયા શ્રી પન્નાલાલ કે. છેડા શ્રી વલ્લભદાસ આર. ઘેલાણી શ્રી શાંતિલાલ મંગળજી મહેતા શ્રી મનીષ મોદી
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy