SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચ, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન વહીવટી ખર્ચ નીકળે છે. પ્રાપ્ત થાય તો જરૂરી રકમ પ્રાપ્ત થઈ જાય, અને અમારી મૂંઝવણને સંસ્થાની અનેક પ્રવૃત્તિઓની આ સાથોસાથ બે યશસ્વી પ્રવૃત્તિ મોક્ષ પ્રાપ્ત થાય. તે ૭૬ વર્ષથી ગતિ કરતી પર્યુષણ વ્યાખ્યાનમાળા અને સંઘનું જો આ યોજનાને પ્રતિસાદ ન મળે તો અમારે એક સિદ્ધાંતનું મુખપત્ર, જેનું પ્રકાશન ૮૧ વર્ષથી વિવિધ નામે થતું રહ્યું છે તે બલિદાન આપવું પડશે. વર્તમાનનું ‘પ્રબુદ્ધ જીવન'નું નિયમિત પ્રકાશન. પ્રત્યેક વર્ષે પર્યુષણ વ્યાખ્યાનમાળા સમયે અન્ય સંસ્થા માટે પ્રબુદ્ધ જીવને' સંઘના સભ્યો અને વાચકોની સતત ત્રણ પેઢીનું યુવક સંઘ દાન એકત્રિત કરે છે અને એ સંસ્થાના વિકાસ માટે એ સંસ્કાર ઘડતર કર્યું છે. આ સત્ય વિશે અમને નિયમિત વાચકોના સંસ્થાને અર્પણ કરવા જાય છે; આ યોજનાનું-આ ભાવનાનું બે યશપત્રો મળતા રહે છે, પરંતુ આત્મશ્લાઘાનો દોષ લાગે એટલે વર્ષ માટે આ સંસ્થાએ બલિદાન આપવું પડશે અને એના સ્થાને એ પત્રો અમે ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરતા નથી. આ સંસ્થાએ પોતાની સ્થિરતા માટે, પોતાના અસ્તિત્વ માટે, પોતા લગભગ દોઢ દાયકા પહેલાં પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે માટે દાનની યાચના કરવી પડશે. તો જ નવા મકાન માટે જરૂરી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટે અત્યાર સુધી સાડા બાર લાખનું સ્થાયી રકમ એકત્રિત થઈ શકશે. ફંડ આપ્યું, તેમજ દર વરસે આ વ્યાખ્યાનમાળા માટે જે રકમ ખૂટે પરંતુ જો એવું કરવું પડશે તો આ સંસ્થાને પારાવાર દુઃખ થશે તે પૂરક રકમ પણ આશરે એક લાખ આપતા રહી, આ વ્યાખ્યાન- જ. આ કરુણાજન્ય સહાય યોજના જે અમારા પૂર્વ પ્રમુખ ડૉ. રમણભાઈ માળાની પ્રવૃત્તિને નિશ્ચિત બનાવી દીધી. આ ટ્રસ્ટની આવી ઉમદા શાહે પ્રસ્તુત કરી હતી એમના અને અન્ય પૂર્વ કાર્યકરોના આત્માને સહાય છે એટલે જ વ્યાખ્યાનમાળાનું યશભર્યું આયોજન પ્રતિવર્ષે દુઃખ થશે જ. થઈ શકે છે. સંસ્થા આ ટ્રસ્ટનો હૃદયથી આભાર માને છે. અત્યાર સુધી જે ૨૬ સંસ્થાઓને આ રીતે એકત્રિત કરેલું દાન પાંચ સાત વરસ પહેલાં આવી જ મૂંઝવણ ‘પ્રબુદ્ધ જીવન'ના પહોંચાડ્યું છે એ બધી સંસ્થાની પ્રગતિના અહેવાલો અને એમના પ્રકાશન માટે થઈ હતી. પ્રતિ માસે ખોટમાં ચાલતા “પ્ર.જી.નું કેમ હૃદય પુલકિત થાય એવા પત્રો મળે છે ત્યારે હૃદય આત્મસંતોષનો નિયમિત પ્રકાશન કરવું એ ચિંતા હતી. અમે વાચકો અને દાતાઓને અનુભવ કરે છે અને એ સમયના દાતાઓ પ્રતિ પુણ્ય પહોંચાડતા વિનંતિ કરી. ‘પ્રબુદ્ધ જીવન નિધિ ફંડની સ્થાપના કરી અને અમને પ્રભુ ભક્તિની અનુભૂતિ થાય છે. ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો, અને આજે રૂા. સાડા તેર લાખની થોડાં વરસ પહેલાં વડોદરા મુનિ સેવા આશ્રમ-ગોરજ જવાનું રકમ થઈ, અને પ્રતિ માસે એ રકમમાં વધારો થતો જાય છે. ઉપરાંત થયું ત્યારે એ સંસ્થાનો આંતરરાષ્ટ્રીય દરજે વિકાસ જોઈ અમે એ પ્રત્યેક અંકના સૌજન્યદાતા પણ પ્રાપ્ત થાય છે, જેથી નુકશાની સંસ્થાના સ્થાપક પૂજ્ય અનુબેનને અભિનંદન આપ્યા ત્યારે ઓછી થાય છે. પરંતુ રૂા. ૨૫ લાખની સ્થાયી રકમ ‘પ્રબુદ્ધ જીવન એઓશ્રીએ હૃદય ભીનું ભીનું કરી અમને કહ્યું કે “આ સિદ્ધિનું ખરું નિધિ ફંડમાં મુકાય તો જ ‘પ્રબુદ્ધ જીવન'નું ભવિષ્યનું પ્રકાશન હકદાર મુંબઈ જૈન યુવક સંઘ છે. જ્યારે અમને કોઈ ઓળખતું ન નિશ્ચિત બને. શ્રદ્ધા છે કે સમય પાકશે ત્યારે એ શક્ય બનશે જ. હતું, અમારો હાથ પકડવા કોઈ તૈયાર ન હતું ત્યારે ૧૯૮૯માં સંસ્થાના આજીવન સભ્યો, પેટ્રનો અને ગુજરાતના સંતો અને યુવક સંઘને ગુજરાતના આ ખૂણેથી અમારો અવાજ સંભળાયો બૌદ્ધિકોને તેમ જ કેટલીક સંસ્થાઓને “પ્રબુદ્ધ જીવન' વિના મૂલ્ય અને અમને આશરે પોણા છ લાખનું દાન મેળવી આપ્યું.” આવો જ અર્પણ કરાય છે. ભાવ સર્વોદય કુયશ ટ્રસ્ટ-રાજેન્દ્ર નગરના આજીવન ભેખધારી પરંતુ આ ૨૫૦૦ કારપેટ ક્વેર ફૂટની જગ્યા માટે રૂા. એક શ્રી સુરેશભાઈ સોની જ્યાં જ્યારે મળી જાય ત્યારે ઉષ્માભર્યા હૃદયે કરોડની વ્યવસ્થા કેમ કરવી? આ મૂંઝવણ છે. વ્યક્ત કરે છે, અને મંથન અપંગ કન્યા સેવા સંકુલ-હાજીપુર તા. આ મોકાની નવી જગ્યા તેયાર થશે ત્યારે એની કિંમત સાત કલોલના આ સંસ્થાને પૂરા સમર્પિત એવા નિરુબેન તો આ સંસ્થાના કરોડની થશે અને એ સ્થાન સમાજ અને ધર્મ ઉપયોગી વિવિધ પરિવાર જેવા જ બની ગયા છે, અને પ્રત્યેક પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રવૃત્તિઓથી ચેતનવંતુ બનશે. ૧૦૦૦ કારપેટ ક્વેર ફૂટ સમયે આવા યજ્ઞમાં સહભાગી થવા પધારે છે અને હોંશે હોંશે એરિયાનો હૉલ, તેમજ એક કાર્યાલય અને બીજા બે રૂમનું નિર્માણ કહેતા ફરે છે કે ૨૦૦૧માં યુવક સંઘે અમને શોધી કાઢીને બાવીસ થશે. આ હૉલને વિવિધ પ્રવૃત્તિ માટે અન્યોને ભાડે આપવાથી આ લાખનું દાન એકત્રિત કરી આપ્યું. એથી અમારી મંથન સંસ્થા નાના સંસ્થાને આવક થશે અને વર્ષભરના વહીવટી ખર્ચને કોઈ પણ છોડમાંથી આજે વટવૃક્ષ બની ગઈ છે, અને અમે અમારા અપંગ સખાવત વગર પહોંચી વળાશે. બાળકોને અમેરિકા સુધી લઈ જઈ શક્યા છીએ. આવી જ ઘટના આ હૉલ માટે એક દાતા મળે, અને દાતાની ઈચ્છા મુજબ હૉલને પાલિતાણાની સંસ્થા ભગિની મિત્ર મંડળની છે. આ સંસ્થાના સર્વે નામ અપાય, એ જ રીતે અન્ય ત્રણ રૂમને પણ ત્રણ દાતાઓનું નામ સર્વા અને આજીવન સમર્પિત ડોલરબેન કપાસી, ઉપપ્રમુખ અપાય, જે બધાં નામો ચિરંજીવ અને સદાકાળ રહેશે. આ રીતે દાન કુંદનબેન વસંતભાઈ શાહ અને એમના સાથીઓ જ્યારે જ્યારે મળે
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy