SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચ, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન આપણી પ્રાચીન ધરોહર અને જીર્ણોદ્વાર: D ડૉ. રેણુકા પોરવાલ (વિદુશી ગૃહિજ઼ી લેખિકાને આચાર્ય બુદ્ધિ સાગર ઉપર સોધપ્રબંધ લખ્યો છે અને જૈન કલા-સ્થાપત્યના ઊંડા અભ્યાસી છે, પરાપૂર્વથી ચાલી આવતા જૈન ધર્મના મૂળ સિંધુ નદીની સંસ્કૃતિની સભ્યતામાં પણ નિરખવા મળે છે. ભારતીય ધારાના ત્રણ ધર્મોમાં બૌદ્ધ ધર્મ પાછળથી ઉમેરાયો છે જ્યારે જૈન અને હિંદુધર્મને ઘણાં પુરાણા કહી શકાય. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવનું નામ ઋગવેદ અને યુર્વેદમાં પણ આવે છે. ॐ त्रैलोक्य प्रष्टितानां चतुर्विंशति तीर्थंकराणां । ऋषभादि वर्धमानान्तानां सिद्धानं શળ પ્રપો (વ) ‘૩ નમોર્દન્તો ૠષમો ।’ (યનુર્વેવ) જૈન ધર્મ અતિ પ્રાચીન હોવા છતાં તેની પ્રાચીનતા સિદ્ધ કરતા પ્રમાણો નહિવત્ જોવા મળે છે. જે કંઈ આપણી પાસે બાકીની સામગ્રીઓ છે. એની કાળજા લેવામાં ન આવે તો ભવિષ્યનો જૈન સંધ આપણને કદી માફ નહિ કરે. આજથી ૨૦૦૦ વર્ષ પહેલાંનો જૈન સંઘ ભૂતકાળમાં કેવી હતી ? એ કેવી રીતે પ્રભુની પૂજા અર્ચના કરતો હતો ? એ જૈન દર્શનના સિદ્ધાંતોને શી રીતે સમજો હતો ? એ સમજવા માટેની એની પદ્ધતિ શી હતી? આ સર્વ પ્રશ્નોના ઉત્તરી મથુરાના ઉત્ખનનમાં મળેલ બેનમુન શિલ્પો અને પ્રતિમાજીઓના પલાસન પર અંકિત થયેલા જોવા મળે છે. વર્તમાન સમયમાં જૈન સંઘ પાસે જે કંઈ સાંસ્કૃતિક વારસો છે અને સુરક્ષિત રાખવા માટે કઈ બાબતોનો સમાવેશ કરવો તથા એ પ્રમાણેનો અમલ નહીં થવાથી શા પરિણામો આવી શકે એનો આછેરો ખ્યાલ આ લેખનો ઉદ્દેશ્ય છે. જૈનકળાનો અદ્ભુત વારસો એની શિલ્પકળા અને ચિત્રકળાના સ્વરૂપે જોવા મળે છે. શિલ્પકળામાં મુખ્યત્વે દેવદેવીઓ અને તીય કરો ની પ્રતિમાઓ, વિવિધ ક્રીડાઓ યુવતીઓ/શાલ કરતી ૨,૮૦,૦૦૦ ૧,૫૧,૦૦૦ ભંકાઓ, સ્તંભો, તોરણો, ૫,૧૧,૦૦૦ બારશાખો, પ્રવેશદ્વાર, ૫,૬૧,૦૦૦ ઘુમ્મટ, શિખર આદિનો ૫,૭૨,૫૧૩ સમાવેશ થાય છે. ચિત્રકામાં ૩,૫૭,૧૨૫ મંદિરો, ગુફાઓ તથા ૧૦,૦૦,૦૦૦ ઉપાશ્રયની દિવાલોના ભીંત ૧૦,૦૦,૦૦૦ ચિત્રો|Wall Painting તથા ૧૦,૫૫,૮૪૫ હસ્તપ્રતો પરના મીનીચેઅર પેઈન્ટિંગનો સમાવેશ કરી શકાય. કોઈપણ મંદિરના સ્થાપત્ય અને એમાં વપરાયેલ સામગ્રી પરથી તથા ત્યાંના શિલાલેખોની સહાયતાથી એ ૨૧,૦૦,૦૦૦ ૨૨,૦૦,૦૦૦ ભવન ક્યારે તૈયાર થયું એ ૨૨,૦૮,૪૦૪ જાણી શકાય છે. ૧૬,૦૦,૦૦૦ ભારતભરમાં ધાર્મિક સ્થાનો પર અગિયારમી ૧૫,૩૯,૫૩૪ સદીથી લઈ સત્તરમી સદી સુધી ૧૫,૦૧,૪૨૬, અનેક આક્રમણો થયા ત્યારે ૧૬,૮૫,૯૬૦ પ્રતિમાઓને ભૂગર્ભમાં ૨૦,૧૫,૪૨૧ સંતાડીને સુરક્ષિત રાખવામાં આવતી; છતાં પણ જે મૂર્તિઓ ૨૩,૯૪,૮૧૭ ૨૫,૦૦,૦૦૧ ૨૪,૦૦,૦૦૦ ૨૮,૨૭,૩૪૩ ખંડિત થઈ હોય એને મંદિરના પ્રાંગણમાં દાટી દેવામાં આવતી અથવા નજીકના જળાશયોમાં પધરાવવામાં ૩૧ ૩,૬૦,૪૪,૦૫૦ છેલ્લા ૨૬ વર્ષથી પ્રતિવર્ષ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘ તરફથી આર્થિક સહયોગ માટે પસંદ થયેલ સંસ્થાઓની યાદી ૧૯૮૫ ધરમપુર આદિવાસી વિસ્તાર કેન્દ્ર-ધરમપુર ૧૯૮૬, ઋતંભરા વિદ્યાપીઠ-સાપુતારા ૧૯૮૭ નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ-મુંબઈ ૧૯૮૮ શ્રમ મંદિર, સિંધરોટ, જિલ્લો-વડોદરા ૧૯૮૯ મુનિ સેવા આશ્રમ, ગોરજ-વડોદરા ૧૯૯૦ સર્વોદય પરિવાર ટ્રસ્ટ-પિંડવળ ૧૯૯૧ સર્વોદય કુયજ્ઞ ટ્રસ્ટ-રાજેન્દ્રનગર ૧૯૯૨ આંખની હૉસ્પિટલ-ચિખોદરા ૧૯૯૩ શિવાનંદ મિશન હૉસ્પિટલ-વિરનગર ૧૯૯૪ આર્ક માંગરોળ, જિલ્લો-ભરૂચ ૧૯૯૫ શ્રીદરબાર ગોપાલદાસ ટી. બી. હૉસ્પિટલ-આણંદ ૧૯૯૬, શ્રી કસ્તુરબા કન્યા વિદ્યાલય-કોબા ૧૯૯૭ શ્રી આત્મવલ્લભ હૉસ્પિટલ-ઇડર ૧૯૯૮ શૌક સ્વાસ્થ્ય મંડળ-શિવરાજપુર ૧૯૯૯ શ્રી કે. જે. મહેતા હૉસ્પિટલ-જીંથરી ૨૦૦૦ પી. એન.આર. સોસાયટી-ભાવનગર ૨૦૦૧ મંથન અપંગ કન્યા સેવા સંકુલ-હાજીપુર, તા. કૉલ ૨૦૦૨ શ્રી સેવા મંડળ મેઘરજ, કસાઘ્રા, જિ. સાબરકાંઠા ૨૦૦૩ શ્રી મંગલ ભારતી ગ્રામ સેવા નિધિ ટ્રસ્ટગોલાગામડી,જિ. વડોદરા ૨૦૦૪ શ્રી શારદા સંકુલ-કપડવંજ ૨૦૦૫ શ્રી ડાંગ સ્વરાજ-આશ્રમ-આહવા ૨૦૦૬ શ્રી ગ્રામ સ્વરાજ સંઘ, નીલપુર-કચ્છ ૨૦૦૭ શ્રી ભગિની મિત્ર મંડળ-પાલીતાણા ૨૦૦૮ શ્રી કસ્તુરબા સેવાશ્રમ, મરોલી, જિ. નવસારી ૨૦૦૯ લોક વિદ્યાલય-વાળુકડ, પાલિતાણા ૨૦૧૦ સ્વરાજ આશ્રમ-વેડછી ૭,૩૪,૧૦૦ ૧૧,૭૩,૫૬૧ ૧૧,૦૦,૦૦૦ ૧૫,૦૦,૦૦૦ ૧૦,૭૫,૦૦૦
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy