SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી ૨૦૧૧ હા ઈતિશ્રી નેમિનાથ રાજીમતીના ૨૪ ચોક સંપુર્ણ. હાં રે મારે હરખ ન માયે મનમાં II૧ || ઢાળ-૨ લિ. પ્રેમચંદ પશુઓનો કરૂણાર્દ સ્વર સાંભળીને નેમકુમાર રાજમતીનો કવિએ સં. ૧૮૩૯માં ચોકની રચના કરી છે. સમગ્ર કૃતિના ત્યાગ કરીને ગઢ ગિરનાર જઈ સંયમ સ્વીકારે છે. વિભાજન માટે “ઢાળ' શબ્દપ્રયોગ કર્યો છે. ૨૪મી ઢાળમાં ‘ચોક'નો સહસાવન જઈ સંયમ લીધો નિર્દેશ થયો છે. ઢાળમાં ૩ અને ૪ કડીનો પ્રયોગ થયો છે. કવિએ હાં રે જીતી લીધો મોહ મહીમાન. મધ્યકાલીન સાહિત્યમાં ‘પદ' રચના પ્રચલિત થઈ હતી તેમાં નરસિંહ ત્રીજી ઢાળમાં રાજુલ હૈયાની વેદનાને વ્યક્ત કરવામાં આવી છે. મહેતાના જીવનના પ્રસંગો અને કૃષ્ણભક્તિ વિષયક પદોની સ્વામીનો મને વિરહો ઘણું દુ:ખ દે છે, હારમાળાના પદો રચાયાં છે તેની સાથે “ચોક'ની રચના નેમનાથ બળ અનંતુ સુરનર કહે છે. વિષયક “હારમાળા’ સમાન રચના થઈ છે. પ્રભુના જીવનના હાં રે એક નારી દેખી શું બીએ છે? પ્રસંગોનું નિરૂપણ કૃત્રિમ રીતે થયું છે. “પદ'માં ઓછામાં ઓછી તમે મૂકો પણ હું નહિ મૂકું, ત્રણ કડીની મર્યાદા છે તે પ્રમાણે “ચોક'માં કવિએ ત્રણ અને ચાર હાં રે એમ કહી જઈ સંયમ લીએ છે. કડીમાં વસ્તુ વિભાજન કર્યું છે. આ એક લાક્ષણિક કાવ્ય રચનાનો અમૃતવિમળ કહે ધન્ય એ રાજુલ, નમૂનો છે. આ કૃતિનો પરિચય અપ્રગટ હસ્તપ્રતનો આધારે હાં રે મને વાંછિત સુખ દીએ છે. નોંધવામાં આવ્યો છે. કવિએ કાવ્યને અનુરૂપ મધુર પદાવલીમાં રચના કરીને પ્રસંગોનો ચરિત્રાત્મક કાવ્ય કૃતિઓમાં વસ્તુ વિભાજન માટે ઢાળ, ઠવણી, 18ા, મિતાક્ષરી પરિચય કરાવ્યો છે. કડવાં જેવા શબ્દ પ્રયોગો થયા છે. અહીં ‘ઢાળ' શબ્દ પ્રયોગ અને ૩. માણેક મુનિએ નેમિનાથની લાવણી સંજ્ઞાવાળી કાવ્ય રચના ચોક'નો નિર્દેશ પ્રભુના ગુણગાનના સંદર્ભમાં છે. ગરબા ગાવાની ચાર ચોકમાં કરી છે. આ રચનામાં ચોક શબ્દ પ્રયોગ નેમનાથના પ્રણાલિકાના સંદર્ભમાં પણ આવી રચના ચોકમાં ગવાય તેવી છે ચરિત્રના પ્રસંગોના વિભાજન માટે થયો છે. દરેક ચોકમાં ચાર એટલે ભક્તિ માર્ગની એક વિશિષ્ટ રચના તરીકે પણ સ્થાન ધરાવે કડી છે એટલે લાવણીનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ગેય પદાવલીઓ દ્વારા ચરિત્રાત્મક માહિતીનું નિરૂપણ થયું છે. ચોથા ચોકની ૨. કવિ અમૃત વિમળજીએ “નેમજીનો ચોક’ની ચરિત્રાત્મક નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે. રચના ત્રણ ઢાળમાં કરી છે. રચનાનો આરંભ નેમકુમારના લગ્નના છોડીને પશુનો છંદ રથડો વાલે, વરઘોડાથી થયો છે અને પશુઓના પોકાર સાંભળીને લગ્નના ઘર આવી પ્રભુ દાન સંવત્સરી ચાલે. માંડવેથી રાજુલનો ત્યાગ કરી ગઢ ગિરનાર જઈને દીક્ષા અંગીકાર સુણી વાતને રાજુલ મૂર્છા ધરણી ઢળતી, કરી કર્મનો ક્ષય કરીને મોક્ષ પ્રાપ્તિ કરે છે. રાજુલ પણ નેમજીના હે નાથ! શું કીધું કોડી વિલાપો કરતી. પગલે ચાલીને આત્માનું કલ્યાણ કરે છે. આ વિષયને કેન્દ્રમાં રાખીને લઈ સંજમ દંપતી કરમ કઠિનને તોડે. પ્રભુ... ||૩|| ચોક'ની રચના કરી છે. કવિએ રાજુલની મનોવેદનાને વાચા આપી છે. તેમાં રાજુલ નેમકુમારને ઓલંભો આપે છે તેનો ઉલ્લેખ થયો અબ ઉપનું કેવળજ્ઞાન મુગતિમાં જાવે, છે. ત્રણ ઢાળની આ રચના રસાસ્વાદ માટે વાચક વર્ગને અનુકૂળ પ્રભુ સિદ્ધ બુદ્ધ અજરામર પદવી પાવે. બને તેવી છે. કાવ્યનો આરંભ નેમકુમાર રાજવી ઠાઠથી લગ્નને ગુરુ રૂપકીર્તિ ગુણ ગાવે રંગે સવાયા, માંડવે આવે તે પ્રસંગથી થયો છે. કવિના શબ્દો છેઃ મેસાણે રહી ચોમાસ શ્રી જિનગુણ ગાયા, આ જોને બેની જાદવપતિ આવે ઠાઠમાં, મુનિ માણેક લાવણી ગાવે મનને કોડે. પ્રભુ...૪ હાં રે ઘણાં વાજીંત્ર વાગે તાનમાં. || ૧/ ભક્તિ માર્ગની રચનાઓમાં ચોક વિશેની ઉપરોક્ત માહિતી આજે મારે ઘેર આનંદનો દિન છે કાવ્ય પ્રકારોની વિવિધતાની સાથે નવીનતા દર્શાવે છે. જૈન હાં રે મારે જડ્યું ચિંતામણી હાથમાં ૨ ! સાહિત્યની સમૃદ્ધિના પ્રતીક સમાન આ રચના આમનજતાના લગ્નના પ્રસંગે રાજુલ નેમકુમારની પ્રતીક્ષા કરી રહી છે. અને હૃદયમાં ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. હૈયામાં હરખ માતો નથી. કવિ જણાવે છે કે C/103, જીવનજ્યોત એપાર્ટમેન્ટ, નરિમાન પોઈન્ટ, હું વાટ જોઉં આવો ને નેમ અલબેલા બીલીમોરા-૩૯૬ ૩૨૧. ખીણ ખીણ પલપલ પ્રીતમ નીરખે ટેલિફોન : (૦૨૬૩૪) ૨૮૮૭૯૨
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy