SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૧ ૩ ૩ પ્રબુદ્ધ જીવન નેમજીનો ચોક રૂડૉ. કવિન શાહ (ડૉ. કવિન શાહ બારવ્રતધારી શ્રાવક, વિદ્વાન પ્રાધ્યાપક, જૈન સાહિત્યના સંશોધક-સંપાદક-લેખક અને સાધક છે.). જૈન સાહિત્યમાં નેમનાથ ભગવાનના જીવનને કેન્દ્રમાં રાખીને એટલે ભગવાનનું ઉત્તમ દ્રવ્યથી સન્માન થાય છે એમ સમજવાનું વિવિધ કાવ્ય પ્રકારો અસ્તિત્વ ધરાવે છે. એમનાથ પ્રબંધ, નેમિનાથ છે. આવા સૌન્દર્યમય ચોકમાં પ્રભુની દેશનાનું શ્રવણ કરીને રાસ-ફાગુ, નેમિકુમાર ધમાલ, ધવલ-વિવાહલો, નેમનાથ બારમાસ, ભવ્યાત્માઓ વિરતિ ધર્મનો સ્વીકાર કરે છે. ચોકમાં વિવિધ રીતે નેમિ ચરિત્ર માલા, નેમિનાથ રાસ-વસંત-વિલાસ, નેમનાથ રાજિમતી પ્રસંગોચિત શણગાર કરવાની પ્રણાલિકા ધાર્મિક અને સામાજિક સ્નેહવેલી, નેમ રાજુલ નવભવ, નેમિ વિવાહ, નેમનાથ શીલ રાસ, તહેવારોમાં નિહાળી શકાય છે. વિવિધ પૂજા સંગ્રહમાં ભાવનાના નેમનાથ ઝીલણાં, છંદ, ચંદ્રાઉલા, નેમિનાથ વિનલી નવરસો, હમચડી, લઘુગીતમાં ચોકનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ઉલંભો, નેમિ પરમાનંદ વેલિ, નેમિનાથ વસંત ફૂલડાં, નેમ રાજુલ “મારા નાથની વધાઈ બાજે છે. લેખ, નેમનાથ રાજિમતી ગીત, સ્તવન, નેમિનાથ ચતુષ્પાદિકા, ઈંદ્રાણી મિલ મંગલ ગાવે, મોતીયન ચોક પુરાવે છે.' નેમનાથ રાજિમતી બારમાસ સવૈયા, નેમિનાથ શ્લોકો, લાવણી, અહીં પ્રભુ ભક્તિના સંદર્ભનો ઉલ્લેખ થયો છે. ખ્યાલ, વગેરે કાવ્યો રચાયાં છે. કાવ્ય પ્રકારોનો વિવિધતાની સાથે મૃત્યુલોકના માનવીઓ તો ભક્તિ કરે પણ સ્વર્ગમાં રહેતી સમૃદ્ધિનો પરિચય થાય છે. ઈંદ્રાણી પણ પ્રભુ ભક્તિમાં લીન બનીને મોતીના ચોક પુરાવી નેમજીનો ચોક એ કાવ્ય પ્રકારની સમૃદ્ધિમાં પૂરક બને છે. ચોકની મંગલ ગીત ગાય છે, એટલે ચોકમાં પ્રભુ ગુણ ગાવાનો સંદર્ભ માહિતી નીચે મુજબ છે. મહત્ત્વનો ગણાય છે. ચોક એટલે ગામ કે નગરનો મુખ્ય માર્ગ, ચાર રસ્તાવાળી મુખ્ય “ચોક' વિશેની ઉપરોક્ત માહિતીની ભૂમિકા પછી “ચોક' જગા-સ્થળ, એક પ્રકારની ગાવાની રીત કે શૈલી, ચોક એટલે લાવણી પ્રકારની રચનાઓનો સંક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે છે. કાવ્યમાં આવતી એક કવિતા. જેમાં ચાર કે આઠ કડીનો સમાવેશ ૧. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા કવિ અમૃતવિજયજીએ થાય છે. એક કડી અસ્વાઈની, ૨-૩ કડી અંતરાની, ૩-૪ કડી નેમનાથ અને રાજીમતીના ચોવીશ ચોકની રચના કરી છે. તેમાં ખૂલની, છેલ્લી કડી વાળવાની ટેક રૂપે હોય છે. ચોક એટલે મુખ્યત્વે નેમનાથ ભગવાનનો ચરિત્રાત્મક પરિચય પ્રાપ્ત થાય છે. ભક્તિમાર્ગની પ્રભુ ગુણ ગાવાની સ્તવન શૈલીની રચના. ચોક એટલે પ્રભુના ચરિત્રને ૨૪ ભાગમાં વિભાજિત કર્યું છે અને ચોવીશ ઘરના પ્રવેશદ્વાર પહેલાની ખુલ્લી જગા અથવા મકાન સાથે જોડાયેલી ચોક નામ આપ્યું છે. ૨૪મા ચોકની માહિતી નીચે પ્રમાણે નોંધવામાં ખુલ્લી જગા કે જ્યાં સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ જનસમૂહ આવી છે. તે ઉપરથી રચના સમય અને પ્રભુ અવિચળ પદ પામ્યા ભેગા થઈને ઉત્સવની આનંદપૂર્વક મઝા માણે છે. ચોકમાં લગ્ન કે તેનો ઉલ્લેખ થયો છે. દીક્ષાના પ્રસંગે ગીત ગાવાનો અનેરો અવસર યોજાય છે. પ્રભુ હિતકારી સંજમ આપી, થાપી શીવપદ નારી, મધ્યકાલીન કાવ્ય રચનાઓમાં “ચોક’નો શબ્દ પ્રયોગ થયો છે. જાઉં બલિહારી. કવિ ઉદયવંતના ગૌતમ સ્વામીના રાસમાં નીચે પ્રમાણેની માહિતી સિદ્ધ નવમેં ભવ જિન રાજે પહિલા તારી તોડી જોડી. મળે છે. સહસાવન સગલી. કુમકુમચંદ છેડો દેવરાવો માણેક મોતીના ચોક પુરાવો. શિવ પહોંતા, કરમ ભસ્મ તોડી અહીં ચોકનો અર્થ શોભા-શણગારના અર્થમાં છે. જિન મંદિરમાં નેમ-રાજુલ અવિચળ થઈ જોડી | ૧TI પણ ચોક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પ્રતિષ્ઠા-પર્યુષણ અને અન્ય મિલી ગોપી સંવાદ સુણાયો છે, ધાર્મિક તહેવારોમાં ચોકમાં ભક્તો ભેગા થઈને પ્રભુ ભક્તિ કરે શ્રી નેમ વિવાહ મનાયો છે. છે. કવિ સમયસુંદરના સીમંધર સ્વામીના સ્તવનમાં ચોકનો સંદર્ભ તે અધિકાર બનાયો છે. કીઓ ઓગણચાલીશ અઢારે કાર્તિક વદી પંચમી રવિવારે ‘ઈંદ્રાણી કાઢે ગહુંલીજી, મોતીના ચોક પુરેશ'. એ ચોવીશ ચોક ચાતુર ધારે. અહીં ભગવાનની દેશના પ્રસંગે શણગારનો અર્થ પ્રાપ્ત થાય મુનિ રત્નવિજય પંડિતરાય, બુધ શીશ વિવેકવિજય ભાયા. છે. ગહુલી કાઢીને મોતીથી ચોકની જગા શણગારવામાં આવે છે તલ શીસ અમૃત વિજય ગુણ ગાયા.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy