SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી ૨૦૧૧ આધ્યાત્મિક દેખાતો હોય. બધા જ મુખ્ય મુખ્ય વિષયોના શાસ્ત્રોના શ્રદ્ધાંજલિ : અમારા-મુકુંદભાઈ ગાંધી પ્રારંભમાં તે તે વિદ્યાના અંતિમ ફળ તરીકે મોક્ષનો જ નિદેશ | આ સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પરિવાર જેવા, ઉત્સાહી, હોવાનો અને તે તે શાસ્ત્રના ઉપસંહારમાં પણ છેવટે તે વિદ્યાથી પ્રેરણાદાયક, વિચારક અને સેવાભાવી દાનવીર તેમજ ‘પ્રબુદ્ધ મોક્ષ સિદ્ધ થયાનું કથન આવવાનું. આમ મોક્ષ સર્વ તત્ત્વનો સાર જીવન'ના જિજ્ઞાસુ વાચક શ્રી મુકુંદલાલ વાડીલાલ ગાંધીના પવિત્ર છે. એ મોક્ષ એટલે જ કર્મરહિત સિદ્ધ અવસ્થા જેનું વર્ણન અહીં આત્માએ તા. ૨૧મી ડિસેંબરે દેહત્યાગ કર્યો. અંતિમ પદના અંતિમ ભાગે આલેખાયું છે. આખું પન્નવણા | મુકુંદભાઈના દેહનું ૮૯ની ઉંમરે વિલીન થવું એ કાળની એક ધ્યાનપૂર્વક વાંચવાથી અનેક રત્નોની પ્રાપ્તિ થાય છે. અનેક રહસ્યો પ્રક્રિયા હતી, પરંતુ જીવન ભર જે દેહાતીત ગુણોથી એમનું જીવન ઉદ્ઘાટિત થાય છે. સ્વાધ્યાયનો અનોખો લાભ મળે છે. પણ બધા ઉજ્જવળ બન્યું હતું એ સમાજને નિત્ય પ્રેરણા આપતું રહેશે. માટે એ શક્ય નથી માટે અહીં એના ૩૬ અધ્યયનની એક ઝાંખી | દેહની માંદગીને એમણે આનંદથી સ્વીકારી હતી. હૃદયમાં ૧૪ રજૂ કરવામાં આવી છે. સ્ટેન્ટ બેસાડ્યા હતા. આ હકીકતનું એઓ ત્રિશલામાતાના ૧૪ (શ્રી પ્રજ્ઞાપના સૂત્રનો શેષ ભાગ આવતા અંકે ). સ્વપ્નો, જૈન ધર્મના મોક્ષગામી ૧૪ ગુણસ્થાનો અને રામના૧૪ જેઠવા નિવાસ, ડૉ. આંબેડકર રોડ, માટુંગા-કીંગ સર્કલ, મુંબઈ-૪૦૦૦૧૯. વરસના વનવાસ તરીકેનું અર્થઘટન કરતા હતા. ફોન : ૦૨૨-૨૪૦૧૧૬૫૭. મો.: ૯૮૬૯૭૮૭૬૯૨ ૨૮ નવેંબર ૧૯૨૨માં ગુજરાતના કપડવંજ ગામમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન પરિવારમાં જન્મેલા મુકુંદભાઈએ અનેક અવસર વ્યવસાયમાં નોકરી-વ્યાપાર કર્યા, પ્રબળ પુરુષાર્થ કરી મુંબઈ મરીન લાઈન્સ સ્થળે ‘રોયલ કેમિસ્ટ'માં નોકરી કરી, અને પછી એ કંપની પ. પૂ. મુનિશ્રી ૧૦૮ અમોઘકીર્તિજી મુનિરાજની જ ખરીદી લીધી, ૧૯૫૭ની સાલમાં મુંબઈની બાબુ પન્નાલાલમાં ૩૦મી જન્મ જયંતી શાળા શિક્ષણ પછી એલ્ફિન્સ્ટન કૉલેજમાં વિજ્ઞાન શાખામાં ઈન્ટર| તા. ૧૯ ડિસેમ્બર રવિવાર સ્થળ: યોગીનગર બોરીવલી (પ.). સુધીનો અભ્યાસ કર્યો. ૧૯૪૨માં સ્વાતંત્ર સંગ્રામમાં જોડાયા આયોજક : ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી એટલે કૉલેજ છોડી. દામ્પત્ય અને કુટુંબ જીવન સમૃદ્ધ, મુકુન્દભાઈ ભારતવર્ષીય દિ. જૈન તીર્થક્ષેત્ર કમિટીના ઉપક્રમે પ. પૂ. |કહેતા કે “સુખ જોવું હોય તો આવજે મારે ત્યાં. ફરીને પચાસ બાલયોગી મુનિશ્રી ૧૦૮ અમરકીર્તિજી તથા પ. પૂ. બાલયોગી વર્ષ હું નાનો થઈશ ને દામ્પત્ય જીવનમાં સુખના અવનવા રંગો મુનિશ્રી ૧૦૮ અમોઘકીર્તિ જનો ચાતુર્માસ પ્રવેશ તીનમૂર્તિ હું તમને બતાવીશ, ને તમો ખુશખુશાલ. જાણે આ જ સાચું પોદનપુર બોરીવલી (પૂ.) ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો. જીવન. સ્વર્ગીય આનંદ.” ત્યાર બાદ મુનિશ્રી અમોઘકીર્તિજી મહારાજનો ૩૦ મી જન્મ જયંતિ | આ ઉદાર દિલ મુકુંદભાઈએ કપડવંજમાં મંદ બુદ્ધિના બાળકો મહોત્સવ યોગીનગર દેરાસર બોરીવલી (પ.) ખાતે ધામધૂમથી માટે શ્રી વી. એસ. ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના નામથી, પોતાના જ ઉજવવામાં આવ્યો. આ સાથે ભારતવર્ષીય દિ. જૈન તીર્થક્ષેત્ર કમિટી રૂ. એક કરોડના દાનથી સંસ્થા શરૂ કરી. તેમજ વતનમાં શારદા મુંબઈ વિભાગનું એક અધિવેશન પણ રાખવામાં આવ્યું હતું. આ સ્કૂલની સ્થાપના કરી. જીવનની અંતિમ પળ સુધી આ સંસ્થા માટે પ્રસંગે શ્રી પી. કે. જૈન આઈ.પી.એસ. મુખ્ય અતિથી તરીકે એઓ કાર્યરત રહ્યા. ઉપરાંત સમાજ કલ્યાણ અને આર્થિક ધાર્મિક બિરાજમાન હતા. ભારત ભરમાંથી અતિથિ વિશેષ તરીકે દિ. પ્રવૃત્તિઓમાં શ્રી મુકુન્દભાઈ સક્રિય રહ્યા અને તન-મન-ધનથી સમાજની વિશિષ્ટ વ્યક્તિઓએ પણ હાજરી આપી હતી. પોતાની સેવા આ પ્રવૃત્તિને અર્પી. આ પસંગે સિદ્ધચક્ર વિધાન તથા અન્ય પૂજાઓનું આયોજન | બહુશ્રુત અને જિંદાદિલ એવા મુકુન્દભાઈએ સંયુક્ત સમૃદ્ધ કર્યું હતું. પ. પૂ. મુનિશ્રીએ અભિષેક કર્યા બાદ મંગળાચરણ નવકાર કુટુંબનું નિર્માણ કર્યું. કૌટુંબિક ક્ષેત્રે એમની આ મોટી સિદ્ધિ છે જે મંત્રની ધૂન, પ્રવચન, બાળકોનો ધાર્મિક નાટક વગેરેનો પ્રોગ્રામ, ભાવિ પેઢીને પ્રેરણા આપતી રહેશે. મહિલા મંડળનો પ્રોગ્રામ વગેરે રજુ કરવામાં આવ્યા હતા. પ. પૂ. આ સંસ્થા દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાન માળામાં તેઓ મુનિશ્રીને ૩૦ શાસ્ત્રોની પ્રતો આપી વિનયાંજલિ અર્પી હતી. વર્ષોથી નિયમિત પધારતા અને અમને ઊમંગથી, સાચા હૃદયથી મુનિશ્રીના પ્રવચનમાં તેઓએ તેમના જન્મદિન નિમિત્તે કોઈ પણ પ્રોત્સાહિત કરતા. સફેદ વસ્ત્રોમાં સજ્જ એવા હાકોટો કરતા| ભેટ ન સ્વીકારતાં જીજ્ઞાસુઓને એક સુંદર અપીલ કરી હતી કે “જો |અને સદાય હસતા મુકુંદભાઈ હવે જોવા નહિ મળે ? આ વિચાર, આપને કોઈ વ્યસન હોય તો એ વ્યસન છોડવાનું મને વચન આપો |જ અમને વેદના જગતમાં લઈ જાય છે. એ આ પ્રસંગે સુંદર ભેટ ગણાશે.' પરમાત્મા આ ઉત્તમ આત્માને પરમ શાંતિ અર્પો. પુષ્પા ચં. પરીખ, ટે. નં. : ૨૩૮૭૩૬ ૧૧ - મુંબઈ જેન યુવક સંઘ પરિવાર)
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy