SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન ૨૯ ત્રીજા કાલકાચાર્ય પ્રજ્ઞાપનાના રચયિતા હોવાનો સંભવ નથી. હતી. તેમજ તેમણે પોતાના જ્ઞાન દ્વારા કલિયુગમાં સત્યુગ સર્યો કારણકે ૯૯૩ સુધી તો પ્રજ્ઞાપનાની રચના થઈ ચૂકી હતી. બાકીના હતો. તેઓ ૧૦ પૂર્વધર હતા માટે જ એમની રચના આગમરૂપે બે કાલકાચાર્યોને કેટલાક આધુનિક વિદ્વાનો એક જ માને છે. ડૉ. માન્ય થઈ છે. ઉમાકાંતનો અભિમત છે કે જો બન્ને કાલકાચાર્યને એક માનવામાં સૂત્રકાર આર્ય શ્યામાચાર્યએ સૂત્રના આરંભમાં સિદ્ધોને નમસ્કાર આવે તો અગિયારમી પાટે જે શ્યામાચાર્યનો ઉલ્લેખ છે તે અને કરીને ત્રિલોકી ગુરુ ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા છે. જે ગર્દભિલ્લ છેદક–ગર્દભિલ્લ રાજાને નષ્ટ કરવાવાળા-કોલકાચાર્ય નીચેની ગાથાથી સ્પષ્ટ થાય છે. એ બંને એક સિદ્ધ થાય જ્યારે પટ્ટાવલિમાં એમને અલગ અલગ વવાયનર–મરજી મ સિમમવંતિકા તિવિI ગણ્યા છે. ત્યાં પણ એકની તિથિ વિ. સં. ૩૭૬ અને બીજાની તિથિ વંમિનિવરિદ્રતેત્નોમુહંમદીવીર IT? II વિ. સં. ૪૫૩ છે. બંને વચ્ચે ૭૭ વર્ષનું અંતર છે. એટલે એમાંથી આમ સૂત્રની શરૂઆત મંગલાચરણથી કરી છે. મંગલ ત્રણ જેણે રચના કરી હોય તે પણ એટલું તો નિશ્ચિત જ છે કે વિક્રમ પ્રકારના છે. સંવત પૂર્વે થવાવાળા કાલકાચાર્ય જ પ્રજ્ઞાપના સૂત્રના રચયિતા (૧) આદિમંગલ-શાસ્ત્રરચનામાં કોઈપણ જાતનું વિઘ્ન ન આવે તે માટે કરવાનું હોય છે. આમાં પ્રથમ કાલકાચાર્ય “શ્યામાચાર્ય' તરીકે પ્રસિદ્ધ છે. માટે (૨) મધ્યમંગલ-શાસ્ત્રના અર્થની સ્થિરતા માટે કરવાનું હોય છે. પ્રજ્ઞાપનાના કર્તા તરીકે એમને માનવા વધારે યોગ્ય છે. (૩) અંત્યમંગલ-શિષ્ય-પ્રશિષ્યોની પરંપરાનો વિચ્છેદ ન થાય શ્યામ આચાર્ય-નો જન્મ વીર નિર્વાણ ૨૮૦ (વિ. પૂ. ૧૯૦) માટે કરવાનું હોય છે. ના થયો હતો. ૨૦ વર્ષની ઉંમરે સંસારથી વિરક્ત થઈને દીક્ષા જોકે આગમ સ્વયં મંગલ સ્વરૂપ છે તેથી મંગલાચરણ અનિવાર્ય નથી લીધી હતી. એમનું નામ શ્યામ હતું. પરંતુ વિશુદ્ધતમ ચારિત્રની છતાં રચયિતા પોતાની નમ્રતા ટકાવવા મંગલાચરણ કરે છે. આરાધનાથી તેઓ અત્યંત સમુજ્જવલ પર્યાયના ધણી હતા જેને પ્રજ્ઞાપના સૂત્રમાં પ્રથમ ગાથામાં આદિમંગલ છે. ઉપયોગ કારણે વીર સં. ૩૩૫ના એમને યુગપ્રધાનાચાર્યના પદ પર પદમાં હે ભગવાન ઉપયોગ કેટલા પ્રકારના છે? વિગેરે જ્ઞાનાત્મક વિભૂષિત કરવામાં આવ્યા. પરંપરાની દૃષ્ટિથી આચાર્ય શ્યામની પદો દ્વારા મધ્યમંગલ અને છત્રીસમાં સમુઘાત પદમાં છેલ્લે નિગોદ વ્યાખ્યાતાના રૂપમાં અત્યંત પ્રસિદ્ધિ હતી. એકવાર મહાવિદેહ સિદ્ધોના અધિકારથી અંત્યમંગલ કર્યું છે. ક્ષેત્રમાં સીમંધર સ્વામીના સમવસરણમાં કેન્દ્ર મહારાજે સૂક્ષ્મ અનુબંધ ચતુષ્ટય-શાસ્ત્રના પ્રારંભમાં સમસ્ત ભવ્યજીવો તેમ નિગોદની વિશિષ્ટ વ્યાખ્યા સાંભળી. પછી એમણે પૂછ્યું કે “હે જ બુદ્ધિમાનોને શાસ્ત્રમાં પ્રવૃત્ત કરવા માટે ચાર અનુબંધ-વિષય, ભગવાન! શું ભરતક્ષેત્રમાં પણ નિગોદ સંબંધી આ પ્રકારની વ્યાખ્યા અધિકારી, સંબંધ અને પ્રયોજન અવશ્ય બતાવવા જોઈએ જે કરવાવાળા કોઈ શ્રમણ, આચાર્ય, ઉપાધ્યાય છે?' ત્યારે ભગવાન શરૂઆતની બીજી-ત્રીજી ગાથા દ્વારા સ્પષ્ટ થઈ જાય છે એ પ્રમાણે સીમંધરે શ્યામાચાર્યનું નામ સૂચવ્યું. શકેન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ આ ગ્રંથનો વિષય સર્વભાવોની પ્રજ્ઞાપના કરવાનો છે. અધિકારી બનાવીને આચાર્ય પાસે આવ્યા. આચાર્યની પરીક્ષા કરવા માટે ભવ્ય જીવો સંબંધ-ગુરુપર્વક્રમરૂપ છે. પ્રયોજન-વિવક્ષિત અધ્યયનના એમણે પોતાનો હાથ એમની સામે ધર્યો. દીર્ધાયુ હસ્તરેખાના અર્થનું પરિજ્ઞાન થવું. તેમજ મોક્ષ પ્રાપ્તિ અધ્યયનના અર્થનું પરિજ્ઞાન આધારે એમણે કહી દીધું કે તમે માનવ નહીં શકેન્દ્ર છો. જેથી સંતુષ્ટ થવું. તેમજ મોક્ષ પ્રાપ્તિ. થયેલા દેવે એમને નિગોદ સંબંધી જાણકારી આપવાનું કહ્યું. આચાર્ય વિષય નિરૂપણશ્યામે નિગોદનું સૂક્ષ્માતિસૂક્ષ્મ વિવેચન કરીને શકેન્દ્રને પ્રભાવિત આ એક તાત્ત્વિક ગ્રંથ છે. આમાં દ્રવ્યાનુયોગના વિષયોનું સુંદર કરી દીધા. દેવ આફરીન પોકારતા બોલી ઉઠ્યા કે મેં જેવું વિવેચન નિરૂપણ થયું છે. શરૂઆત અજીવ-જીવ દ્રવ્યથી થઈ છે. નિગોદથી સીમંધર સ્વામી પાસે સાંભળ્યું એવું તમારી પાસે સાંભળવા મળ્યું માંડીને નિર્વાણ સુધી પહોંચાડનાર સિદ્ધ જીવોનું પણ તલસ્પર્શી છે. દેવ પોતાના આગમનના પુરાવા રૂપે ઉપાશ્રયનો દરવાજો પ્રરૂપણ થયું છે. આ સૂત્રનું એક જ અધ્યયન છે પણ ૩૬ પદો દ્વારા પૂર્વમાંથી પશ્ચિમમાં કરીને અદૃશ્ય થઈ જાય છે. ઈન્દ્ર આગમનની ૩૬ વિષયોનું સર્વાગીણ દિગ્દર્શન થયું છે. અંતે સિદ્ધના શાશ્વત પ્રસ્તુત ઘટનાનો ઉલ્લેખ પ્રભાવક ચરિતમાં કાલકસૂરિ પ્રબંધમાં સુખનું વર્ણન કરીને સમાપ્તિ કરવામાં આવી છે. આચાર્ય કાલક સાથે કરવામાં આવ્યો છે. તેમ જ ભારતીય શાસ્ત્રકારો જ્યારે પોતાના વિષયનું શાસ્ત્ર રચે છે વિશેષાવશ્યકભાષક, આવશ્યકચૂર્ણિ પ્રભૂતિ ગ્રંથોમાં આર્યરક્ષિત ત્યારે તે પોતાના વિષયના નિરૂપણના અંતિમ ઉદ્દેશ તરીકે પ્રાયઃ સાથે પણ આ ઘટના આપી છે. મોક્ષને જ મૂકે છે. પછી ભલે તે વિષય અર્થ, કામ, જ્યોતિષ કે આ ઘટનાથી ખ્યાલ આવે છે કે તેઓશ્રીની મેધા અત્યંત તીક્ષ્ણ વૈદ્યક જેવો આધિભૌતિક હોય કે તત્ત્વજ્ઞાન અને યોગ જેવો
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy