SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી ૨૦૧૧ સ્થાન પંચમ અંગસૂત્ર ભગવતીનું છે તે જ સ્થાન ઉપાંગ શાસ્ત્રોમાં અને ઉત્તરો સંકલિત છે. આ એક દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે. છતાં પ્રજ્ઞાપનાનું છે. પાંચમા અંગનું નામ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે અને એનું ક્યાંક ગણિતાનુયોગ તેમ જ પ્રસંગોપાત ઇતિહાસ આદિના વિષય વિશેષણ ભગવતી છે. પ્રજ્ઞાપનાને પણ ભગવતી વિશેષણ આપ્યું પણ એમાં સમાયેલા છે. જીવાદિ દ્રવ્યોનું આમાં સવિસ્તર વર્ણન છે. અન્ય કોઈ આગમને આ વિશેષણ નથી આપ્યું. હસ્તપ્રતોમાં છે. મૂળ પાઠમાં પ્રત્યેક પદને અંતે “TUMવા મવ' નો પાઠ આવે પ્રજ્ઞાપના સર્વભાવોની કરાય છે. જીવ-અજીવ, પુણ્ય-પાપ, છે જે પ્રજ્ઞાપનાસૂત્રની વિશેષતાનો સૂચક છે. પ્રશ્નોત્તરને કારણે આશ્રવ, સંવર, બંધ નિર્જરા અને મોક્ષ એ ભાવો છે. પ્રજ્ઞાપના એને લઘુ ભગવતીના નામથી પણ નવાજવામાં આવ્યું છે જે એની સૂત્રમાં જીવ અને અજીવની પ્રજ્ઞાપના છે. ઉપરાંત આશ્રવની, મહત્તાનું સૂચક છે. કોઈ કોઈ એને દૃષ્ટિવાદ સૂત્રની ‘લઘુતમ બંધની, સંવર, નિર્જરા અને મોક્ષની પ્રજ્ઞાપના છે, સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, આવૃત્તિ' પણ માને છે. કાળ, ભાવરૂપ બધા ભાવોની પ્રરૂપણા પણ છે. આના સિવાય પ્રજ્ઞાપના ઉપાંગ હોવા છતાં એના પદોનો હવાલો ભગવતી બીજો કોઈ પ્રજ્ઞાપનીય પદાર્થ નથી. જીવ-અજીવમાં દ્રવ્યની, સૂત્રમાં આપવામાં આવ્યો છે પણ પ્રજ્ઞાપના સૂત્રમાં કોઈપણ સ્થાપનામાં ક્ષેત્રની, સ્થિતિ પદમાં કાળની અને વિશેષ પદોમાં સૂત્રનો હવાલો આપવામાં આવ્યો નથી. કારણકે તેમાં જે જે પુણ્ય, પાપ સંખ્યા, જ્ઞાનાદિ પર્યાય, વ્યુત્ક્રાંતિ, ઉચ્છવાસ વિગેરે વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેમાં તે વિષયોનું સંપૂર્ણ ભાવોની પ્રજ્ઞાપના કરાઈ છે. પ્રજ્ઞાપના વિવિધ અધિકારોથી યુક્ત કથન છે, સંગોપાંગ વર્ણન છે તેથી જૈન દર્શનના તાત્ત્વિક પદાર્થોનો હોવાને કારણે ચિત્ર છે, શ્રતરત્ન છે, જ્ઞાનનો ગહન ભંડાર છે. સંક્ષિપ્ત એન્સાઈક્લોપીડિયા મનાય છે. સમવાયાંગ અને પ્રજ્ઞાપનાની ભાષા-આ સૂત્રની ભાષા અર્ધમાગધી પ્રાકૃત છે. જીવાભિગમમાં પણ આ સૂત્રનો હવાલો છે, જે એની વિશેષતાને પૂરવાર આ એક દેવભાષા છે. આધુનિક વિદ્વાનોના મત મુજબ પ્રજ્ઞાપનાની કરે છે. આ સૂત્ર વિવિધ ગ્રૂતરત્નોનો ખજાનો છે. ભાષા પર મહારાષ્ટ્રી પ્રાકૃતની અસર પડી છે. રચના શૈલી-ભાષા-પ્રજ્ઞાપના સૂત્ર ઉપાંગસૂત્રોમાં સૌથી મોટું અન્ય ભાષામાં અનુવાદ-અનુવાદ યુગમાં શાસ્ત્રોદ્ધારક આચાર્ય સૂત્ર છે. આ સૂત્રમાં એક જ અધ્યયન છે. એ ૩૬ પ્રકરણોમાં વિભક્ત શ્રી અમોલકઋષિ મહારાજ સાહેબે બત્રીસ આગમોનો અનુવાદ છે. એમાં ૩૬ વિષયોનો નિર્દેશ છે માટે એના ૩૬ પ્રકરણ છે. કર્યો એટલે પ્રજ્ઞાપનાનો હિન્દી અનુવાદ થયો છે. આત્મારામજી પ્રત્યેક પ્રકરણના અંતમાં પ્રતિપાદ્ય વિષયની સાથે પદ શબ્દ વ્યવહત મહારાજનો પણ હિંદી અનુવાદ છે. પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજે થયો છે માટે પ્રકરણ પદના નામે ઓળખાય છે. આચાર્ય મલયગિરિ સંસ્કૃત-હિન્દી-ગુજરાતી અનુવાદ સહિત ત્રણ ભાષામાં ટીકા લખી અનુસાર ‘પવું પરામર્થધાર: ત પર્યાયા:’ તેવી અહીં પદનો અર્થ છે. પુણ્ય વિજયજીએ પણ ગુજરાતી અનુવાદ કર્યો છે. અંગ્રેજી પ્રકરણ અને અર્વાધિકાર સમજવો જોઈએ. સમગ્ર ગ્રંથની રચના ભાવાનુવાદ પણ થયેલ છે. જનશ્રુતિ અનુસાર જર્મની ભાષામાં પ્રશ્નોત્તર રૂપમાં છે. પ્રથમસૂત્રથી લઈને એક્યાસીમા સૂત્ર સુધી પણ અનુવાદની શક્યતા છે. પણ કોઈ ઠોસ પુરાવા નથી મળ્યા. પ્રશ્નકર્તા અને ઉત્તરકર્તા કોણ છે એની કોઈ સૂચના નથી. પછી પ્રાણ જિનાગમ સમિતિ દ્વારા પૂ. લીલમબાઈ મહાસતીજી દ્વારા બાશીમા સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીર અને ગણધર ગૌતમનો ગુજરાતીમાં અનુવાદ થયો છે. સંવાદ છે. ત્યાશીથી બાણું મા સૂત્ર સુધી સામાન્ય પ્રશ્નોત્તર છે. પ્રજ્ઞાપનાના રચનાકારનો પરિચયત્રાણુમા સૂત્રમાં ગણધર ગૌતમ અને ભગવાન મહાવીરના પ્રશ્નોત્તર, પ્રજ્ઞાપના સૂત્રના રચયિતા શ્યામાચાર્ય છે. પ્રજ્ઞાપના મૂળ સૂત્રમાં ત્યારબાદ ચોરાણુમા સૂત્રથી લઈને ૧૪૭મા સૂત્ર સુધી સામાન્ય ક્યાંય એના રચનાકારનો નામનિર્દેશ નથી, પરંતુ પ્રારંભની મંગલ પ્રશ્નોત્તર છે. પછી દ્વિતીય પદમાં ૧૪૮ થી ૨૯૧ પદ સુધી, તૃતીય ગાથાઓને આધારે આચાર્ય હરિભદ્ર અને મલયગિરિએ આ રચના પદમાં ૨૨૫થી ૨૭૫ પદ સુધી અને ૩૨૫, ૩૩૦ થી ૩૩૩ શ્યામાચાર્યની છે એમ ઉલ્લેખ કર્યો છે. જે કાલકાચાર્ય તરીકે પણ પ્રસિદ્ધ સુધી તેમજ ચોથા પદથી લઈને બાકી બધા પદોના સૂત્રોમાં ગુરુ હતા. ગૌતમ અને ભગવાન મહાવીરના પ્રશ્નોત્તર છે. આમ સંપૂર્ણ ગ્રંથ પટ્ટાવલિના આધારે જ્ઞાત થાય છે કે કાલકાચાર્ય નામના ત્રણ ૭૮૮૭ ગાથા પ્રમાણ છે. એમાં કુલ ૨૭૨ ગાથાઓ છે અને શેષ આચાર્ય થઈ ગયા છે. આ ત્રણ કાલકાચાર્યમાંથી “શ્યામાચાર્ય' ભાગ ગદ્ય છે. પ્રાયઃ પદોમાં ૨૪ દંડકોમાં જીવોને વિભાજિત કરીને તરીકે પ્રથમ કાલકાચાર્ય પ્રસિદ્ધ છે. તેઓ પોતાના યુગના વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મહાપ્રભાવક આચાર્ય હતા. જે વીર નિર્વાણ પછી ૩૭૬માં કાળધર્મ પ્રજ્ઞાપનાના સમગ્ર પદોનો વિષય જૈન સિદ્ધાન્તથી સમ્મત છે. પામ્યા હતા. દ્વિતીય કાલકાચાર્ય ગર્દભિલ્લને નષ્ટ કરવાવાળા શ્રી ભગવતી સૂત્રમાં અમુક સ્થળે અન્ય તીર્થિકોનો મત દઈને પછી કાલકાચાર્ય હતા. જેમનો સમય વીર નિર્વાણથી ૪૯૩ છે. તૃતીય સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન છે. જ્યારે આ સૂત્રમાં અન્યમતની ક્યાંય કાલકાચાર્ય જેમણે સંવત્સરી મહાપર્વ પંચમીના સ્થાન પર ચતુર્થીના ચર્ચા નથી. સર્વત્ર પ્રાયઃ પ્રશ્નોત્તર શૈલીમાં સ્વસિદ્ધાંત વિષયક ગ્રંથો મનાવવાનું શરૂ કર્યું એમનો સમય વીર નિર્વાણથી ૯૯૩ છે. એમાંથી
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy