SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન ૨૭ (૨) પ્રશ્નોત્તરના માધ્યમથી તત્ત્વનું પ્રતિપાદન કરવું તેને આચાર્ય અભયદેવે ઓપપાતિકને આચારાંગનું ઉપાંગ માન્યું છે. પ્રજ્ઞાપના કહે છે. આમાં પ્રશ્નોત્તર શૈલી છે માટે તેનું નામ પ્રજ્ઞાપના આચાર્ય મલયગિરિએ રાયપ્રશ્રીય સૂત્રકૃતાંગનું ઉપાંગ માન્યું છે. સૂત્ર છે. પણ ઊંડાણથી અનુચિંતન કરતાં બાકીના અંગ-ઉપાંગોનો સંબંધ (૩) જે રીતે ભગવાન મહાવીરે તત્ત્વભાવોની પ્રરૂપણા કરી છે સિદ્ધ થતો નથી. આ ક્રમ પાછળ એ યુગની શું પરિસ્થિતિ હતી એ તે જ રીતે સર્વભાવોની પ્રરૂપણા કરી હોવાથી તેનું નામ પ્રજ્ઞાપના એક સંશોધનનો વિષય છે. જો કે ઓપપાતિક સૂત્ર પરંપરાથી છે. તેનું પ્રાકૃત નામ પન્નવણા છે. સ્વીકૃત ૧૨ ઉપાંગશાસ્ત્રના ક્રમમાં પ્રથમ ઉપાંગસૂત્ર છે. આ આ ત્રણે રીતે વિચારતા પ્રજ્ઞાપના નામ સાર્થક, નિર્વિકલ્પ અને ઉપાંગસૂત્રોના ક્રમના વિષયમાં કોઈપણ પ્રકારે સ્પષ્ટીકરણ પ્રાપ્ત નિર્વિવાદ છે. થતું નથી. તેમ છતાં આ સૂત્રનું સ્થાન પ્રથમ કેમ છે? આધુનિક પ્રજ્ઞાપનાનો અર્થ-આચાર્ય મલ્લધારી હેમચંદ્રએ એનો અર્થ કરતાં ચિંતકોનો મત છે કે ઔપપાતિકનું પ્રથમ ઉપાંગ તરીકેનું સ્થાન લખ્યું છે કે-“યથાવસ્થિત નીવાિવાર્થજ્ઞાપના પ્રજ્ઞાપના’ યથાઅવસ્થિત ઉચિત નથી કારણકે ઐતિહાસિક દૃષ્ટિથી પ્રજ્ઞાપનાનું સ્થાન પ્રથમ રૂપથી જીવાદિ પદાર્થોનું જ્ઞાન કરાવવાવાળું હોવાથી તેનું નામ હોવું જોઈએ. પ્રજ્ઞાપનાના રચયિતા શ્યામાચાર્ય જે મહાવીર પ્રજ્ઞાપના છે. નિર્વાણના ૩૩૫મા વર્ષમાં યુગપ્રધાન આચાર્ય પદ પર વિભૂષિત આચાર્ય મલ્લગિરિ અનુસાર–“પ્રÉળ નિ:શેષગુતીર્થ તીર્થવ /સીપ્લેન થયા હતા. એ દૃષ્ટિથી પ્રજ્ઞાપના પ્રથમ ઉપાંગ હોવું જોઈએ. પરંતુ યથાવસ્થિતનિરૂપણ તૈક્ષળન જ્ઞાપને શિષ્યવૃદ્ધીવારોપયન્ત નીવાનીવાય: પ્રજ્ઞાપના જૈન આગમ સાહિત્યનું ચતુર્થ ઉપાંગ છે એવું પ્રજ્ઞાપના अनयेति प्रज्ञापना।' ટીકા પત્ર-૧ થી સિદ્ધ થાય છે. યં વસમવાયારથસ્થ વતુર્થોમસ્યોપામ્ અર્થાત્ જેના દ્વારા શિષ્યોને જીવ-અજીવ આદિ તત્ત્વોના તદુસ્તાર્થપ્રતિપાદિનાતા' યથાવસ્થિત સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે, જે વિશિષ્ટ નિરૂપણ પ્રજ્ઞાપનાના આ રચયિતા શ્યામાચાર્યનો અભિમત છે કે એમણે કુતીર્થિક પ્રણેતાઓ માટે અસાધ્ય છે તે પ્રજ્ઞાપના છે. પ્ર=વિશિષ્ટ પ્રજ્ઞાપનાને દૃષ્ટિવાદમાંથી લીધું છે. એમાં દૃષ્ટિવાદનો નિષ્કર્ષ છે. પ્રકારથી જ્ઞાપન એટલે નિરૂપણ કરવું. એમણે પોતે પ્રજ્ઞાપનાની ગાથા ૩ માં લખ્યું છે કેપ્રજ્ઞાપના પ્રકર્ષરૂપે-અંતર્બાહ્ય-સર્વ પ્રકારે ભેદ-પ્રભેદથી જાણવા મવમાં વિત્ત સુરિયાં વિફિવાયબીસટું ! તેને પ્રજ્ઞાપના કહે છે. जह वणियं भगवया अहमवि तद वणइस्सामि।।३।। પ્રજ્ઞાપના એટલે ભગવાનના ઉપદેશની પ્રરૂપણા. એ ઉપદેશને પરંતુ આપણી પાસે હાલ દૃષ્ટિવાદ ઉપલબ્ધ નથી તેથી સ્પષ્ટ મૂળ આધાર બનાવીને આ આગમની રચના થઈ છે. રૂપથી જાણી ન શકાય કે પ્રજ્ઞાપનામાં પૂર્વ સાહિત્યમાંથી શું શું પ્ર=પ્રકર્ષથી, જ્ઞા=જાણવું, પુના=પદાર્થો અર્થાત્ જેના વડે પદાર્થોનું લીધું છે. છતાં પણ એ તો નિશ્ચિત જ છે કે જ્ઞાનપ્રવાદ, આત્મપ્રવાદ, પ્રકર્ષ એટલે વિશિષ્ટ રીતે જ્ઞાન થાય તે પ્રજ્ઞાપના. કર્મપ્રવાદની સાથે આના વસ્તુ નિરૂપણનો મેળ બેસે છે. પ્રજ્ઞાપના ગોંડલગચ્છ શિરોમણિ પૂ. શ્રી જયંતમુનિ એ પન્નવણાનો નવીન અને દિગંબર પરંપરાનો ગ્રંથ ષખંડાગમનો વિષય પ્રાયઃ સમાન રીતે અર્થ કરતાં લખ્યું છે કે પUU[+q[=પ્રજ્ઞ+વર્ણા=પ્રજ્ઞવર્ણા. પ્રજ્ઞ છે. આચાર્ય વીરસેને પોતાની ધવલા ટીકામાં પખંડાગમનો સંબંધ પુરુષ એટલે અરિહંત ભગવંતો, વર્ણ એટલે અક્ષરદ્યુતઋતત્ત્વસમૂહ અગ્રાયણી પૂર્વ સાથે જોડ્યો છે. તેથી આપણે પણ પ્રજ્ઞાપનાનો એટલે તીર્થકરો દ્વારા વ્યક્ત થયેલું તત્ત્વજ્ઞાન. સંબંધ અગ્રાયણી પૂર્વ સાથે જોડી શકીએ છીએ. આમ પ્રજ્ઞાપના નામ અર્થસભર છે. પરંતુ આચાર્ય મલયગિરિના મતે તો પ્રજ્ઞાપના સમવાયાંગનું ઉપાંગ સૂત્ર: જ ઉપાંગ છે. સમવાયાંગમાં જે વર્ણન છે એનો જ વિસ્તાર ઉપાંગની વ્યાખ્યા-ઉપ+અંગ=અંગસૂત્રના પેટા વિભાગને ઉપાંગ પ્રજ્ઞાપનામાં થયો છે. તેથી પ્રજ્ઞાપના સમવાયાંગનું ઉપાંગ છે. કહેવાય છે. અંગસૂત્રમાં આત્મસ્વરૂપની સન્મુખ થવા માટેની યોગ્ય જોકે સ્વયં શાસ્ત્રકારે એનો સંબંધ દૃષ્ટિવાદ સાથે બતાવ્યો છે. તેથી પ્રવૃત્તિઓના પ્રકારની વિધિ હોય છે. જ્યારે ઉપાંગ સૂત્રોમાં એનો સંબંધ સમવાયાંગ કરતા દૃષ્ટિવાદ સાથે વધારે છે એમ માનવું અંગસૂત્રમાં કહેલ આચારની ભૂમિકાને જીવનમાં પરિપક્વ બનાવી પડે. પણ દૃષ્ટિવાદમાં મુખ્યરૂપથી દૃષ્ટિ (દર્શન)નું જ વર્ણન હતું વિકાસ કરનાર મહાપુરુષોની ચર્ચાનું વર્ણન હોય છે. અંગશાસ્ત્ર જ્યારે સમવાયાંગમાં મુખ્યરૂપથી જીવ-અજીવ આદિ તત્ત્વોનું જૈન દર્શનનો પાયો છે તો ઉપાંગસૂત્ર એનું માળખું છે. પ્રત્યેક નિરૂપણ છે. તેથી પ્રજ્ઞાપનાને સમવાયાંગનું ઉપાંગ માનવામાં કોઈ અંગસૂત્રનું એક ઉપાંગ મનાય છે એટલે ઉપાંગસૂત્ર પણ બાર છે. પણ પ્રકારનો બાધ નથી. તેથી તેને ચોથું ઉપાંગસૂત્ર માનવું વધારે અંગોના રચયિતા ગણધર છે અને ઉપાંગના રચયિતા વિભિન્ન સ્થવિર યોગ્ય છે. સમવાયાંગ સૂત્રના ભાવો વધારે સ્પષ્ટ કરવા દૃષ્ટિવાદનો ભગવંતો છે. એટલે અંગ અને ઉપાંગનો પરસ્પર એકબીજાથી સંબંધ આધાર લીધો હોય એ શક્ય છે. નથી તો પણ આચાર્યોએ પ્રત્યેક અંગનું એક ઉપાંગ માન્યું છે. પ્રજ્ઞાપનાની મહત્તા અને વિશેષતા-જૈન આગમ સાહિત્યમાં જે
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy