SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી ૨૦૧૧ જૈન સાહિત્ય ગૌરવ ગ્રંથ-૧૮: શ્રી પ્રજ્ઞાપના સૂત્ર Dડૉ. પાર્વતી નેણશી ખીરાણી (લેખિકા કચ્છી વાગડ સમાજના ગૃહિણી છે. જૈન તત્ત્વજ્ઞાનના વિષય સાથે લાડનું વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી અને મુંબઈ યુનિવર્સિટી દ્વારા ડો. કલા શાહના માર્ગદર્શન હેઠળ કવિ ઋષભદાસની કૃતિ ‘જીવવિચાર રાસ’ ઉપર શોધ નિબંધ તૈયાર કરી પીએચ.ડી.ની ડીગ્રી આ વિદૂષી લેખિકાએ પ્રાપ્ત કરી છે.) (૧) ગ્રંથનું નામ-શ્રી પ્રજ્ઞાપના સૂત્ર (II) અંગબાહ્ય-અંગપ્રવિષ્ટને આધારે અન્ય બહુશ્રુત શ્રમણો દ્વારા (૨) ગ્રંથના કર્તા-શ્રી શ્યામાચાર્ય રચાયેલા તદનુસારી શ્રુતજ્ઞાન અંગબાહ્ય આગમ કહેવાય છે. (૩) ગ્રંથની ભાષા-અર્ધમાગધી ભાષા ગણધરો કેવળ ૧ ૨ અંગની રચના કરે છે. પરંતુ કાલાંતરે (૪) ગ્રંથનો રચનાકાળ-વીર સંવત ૩૩૫-૩૭૬ આવશ્યકતા અનુસાર અંગબાહ્ય આગમોની રચના ૧૦ પૂર્વથી ૧૪ (૫) ગ્રંથનો વિષય-સર્વભાવોની પ્રજ્ઞાપના કરવામાં આવી છે. પૂર્વજ્ઞાનના જ્ઞાતા હોય એવા સ્થવિર ભગવંતો કરે છે. એમની ભારતીય સાહિત્યમાં જૈન સાહિત્યનું સ્થાન : રચનાઓ અવિરોધી અને આગમ તરીકે માન્ય ગણાય છે. તેઓ ભારતીય સાહિત્યમાં જૈન સાહિત્યનું એક વિશિષ્ટ અને ગૌરવપૂર્ણ સૂત્ર અને અર્થદૃષ્ટિથી અંગ સાહિત્યના પૂર્ણજ્ઞાતા હોય છે તેથી સ્થાન છે તે માત્ર અક્ષરદેહથી જ વિશાળ અને વ્યાપક નથી પરંતુ તેઓની રચના અવિરોધી હોય છે. તેમાં ઉપાંગ, મૂળ, છેદ, આવશ્યક જ્ઞાન-વિજ્ઞાન, ન્યાયનીતિ, આચાર-વિચાર, ખગોળ-ભૂગોળ, અને વ્યાખ્યા સાહિત્યનો સમાવેશ થાય છે. દાર્શનિકતાત્ત્વિક, અધ્યાત્મ અને અનુભૂતિનો અક્ષય ખજાનો છે. (૨) આગમેતર સાહિત્ય-આગમ સિવાયના સાહિત્યને જૈન સાહિત્ય ભારતીય સાહિત્યને આધ્યાત્મિક ગરિમા તથા દિવ્ય- આગમેતર સાહિત્ય કહેવાય છે. આગમ સાહિત્યના ભાવ, રહસ્ય ભવ્ય જ્ઞાનની તેજસ્વીતા પ્રદાન કરી છે. સમજવાના જ્યારે કઠિન પડવા લાગ્યા, ભણવા-ભણાવવાનો જૈન સંતોના સાત્ત્વિક, તાત્ત્વિક, માર્મિક, સાહજિક અને શ્રેષ્ઠ પુરુષાર્થ ઓછો થતો ગયો, વાંચવાનો સમય ઓછો પડવા લાગ્યો, સાહિત્ય સર્જનોએ સમર્થ સાહિત્યકારોને પણ પ્રભાવિત કર્યા છે. પરંપરામાં ભુલાવા લાગ્યા ત્યારે સામાન્ય મનુષ્યને એ આગમનું જૈન સાહિત્ય ભારતીય સાહિત્યનું અવિભાજ્ય અંગ છે. જ્ઞાન પીરસવા માટે એમાંનો જ એક કે અધિક વિષય લઈ એના પર જૈન સાહિત્ય-જૈન સાહિત્યના મુખ્યત્વે બે ભેદ પાડી શકાય. પ્રકરણ, સમાસ, પુરાણ, કાવ્ય કથા આદિ અનેક સાહિત્યો રચાયા આગમ સાહિત્ય અને આગમેતર સાહિત્ય. તે આગમેતર સાહિત્ય છે. તેની સૂચિ અત્યંત વિશાળ છે. (૧) આગમ સાહિત્ય-જૈન પરંપરાના પ્રાચીનતમ ગ્રંથોને અંગબાહ્ય જૈનાગમ સાહિત્યનું એક મહત્ત્વનું સૂત્ર ચતુર્થ ઉપાંગ સામાન્ય રીતે આગમ કહેવાય છે. “પ્રજ્ઞાપના સૂત્ર' નું એક સંક્ષિપ્ત વિવેચન અહીં પ્રસ્તુત છે. આગમનો અર્થ = મા ઉપસર્ગ અને મ્ ધાતુથી આગમ શબ્દ પ્રજ્ઞાપના સૂત્રની ઝાંખીબન્યો છે. મા = અર્થપૂર્ણ મ = ગતિપ્રાપ્ત. જેમાં અર્થપૂર્ણ ગતિ અંગબાહ્યમાં ચતુર્થ ઉપાંગનું સ્થાન ધરાવતું પ્રજ્ઞાપના સૂત્ર, વીર થાય તે આગમ. અથવા આ = આત્મા, ગમ = જ્ઞાન અર્થાત્ સંવત ૩૩૫-૩૭૬ વચ્ચે આર્ય શ્યામાચાર્ય દ્વારા અર્ધમાગધી ભાષામાં આત્માનું જ્ઞાન કરાવે તે આગમ. જૈન દૃષ્ટિએ જેઓએ રાગદ્વેષને રચાયેલું છે. જૈન દર્શનના તાત્ત્વિક પદાર્થોનો સંક્ષિપ્ત વિશ્વકોશ મનાતા જીતી લીધા છે તે જિન તીર્થકર અને સર્વજ્ઞ છે. તેઓનું તત્ત્વચિંતન, આ સૂત્રની એક ઝાંખી અહીં પ્રસ્તુત છે. ઉપદેશ અને વિમલવાણી આગમ છે. પ્રજ્ઞાપના નામકરણઆગમના મુખ્ય બે ભેદ છે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. આર્ય શ્યામાચાર્યો આનું સામાન્ય નામ અધ્યયન અને વિશેષ (I) અંગપ્રવિષ્ટ-શ્રી તીર્થંકર પરમાત્મા તીર્થની સ્થાપના કરે છે નામ પ્રજ્ઞાપના આપ્યું છે. એનો ખુલાસો કરતાં એમણે લખ્યું છે કે તે વખતે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિના ધણી એવા ગણધર ભગવંતોને ‘ભગવાન મહાવીરે સર્વભાવોની પ્રજ્ઞાપના કરી છે. એ જ રીતે હું પ્રભુ ૩પનેવા-વિને વ–ધુ વા'રૂપ બીજમંત્રની ત્રિપદી આપે છે. એ સર્વભાવોની પ્રજ્ઞાપના કરવાનો છું માટે આનું નામ પ્રજ્ઞાપના ત્રિપદીના આધારે બીજબુદ્ધિના ધારક ગણધર ભગવંતો તે જ સમયે સૂત્ર છે.' દ્વાદશાંગ રચના કરે છે તે અંગપ્રવિષ્ટ શ્રુ તે કહેવાય છે. પ્રજ્ઞાપના સૂત્રની નામ વિષયક વિચારણા કરતા ત્રણ મહત્ત્વના આચારાંગાદિ ૧૨ અંગને દ્વાદશાંગી કહેવાય છે. હાલ બારમાંથી મુદ્દા નજર સામે આવે છે. ૧૧ અંગ વિદ્યમાન છે. છેલ્લે દૃષ્ટિવાદ સૂત્ર વિચ્છેદ ગયું છે. જોકે (૧) આ આગમના પ્રથમ પદનું નામ પ્રજ્ઞાપના હોવાથી તેનું દિગંબર પરંપરા બારેબાર અંગને વિચ્છેદ ગયેલા માને છે. નામ પ્રજ્ઞાપના સૂત્ર છે. Iકા છે - અથાણાય.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy