SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક | ૩૫ ભયા પણ ગયા નહિ | અષ્ટાપદ નામે એક નગર છે. એમાં કુલશેખર નામે રાજા રાજ્ય એટલે તેઓ ભોજનનો વિચાર કરવા લાગ્યા. કરે છે. એને સુબુદ્ધિ નામે પ્રધાન છે, અને ચંદ્રયશ નામે રાજપુરોહિત છે. જ્યોતિષ-પારંગતે વાહનની રખેવાળી સ્વીકારી. પ્રમાણશાસ્ત્રીએ એ નગરમાં કમલગુપ્ત નામનો શ્રેષ્ઠી વસે છે. ઘીની વ્યવસ્થા સ્વીકારી. વૈદ્યકવિદ્યા ભણેલાએ શાકભાજી લાવવાનું આ રાજા-પ્રધાન-પુરોહિત અને શ્રેષ્ઠીના ચારેય પુત્રો એક જ સ્વીકાર્યું ને સામુદ્રિકશાસ્ત્ર-પારંગત રસોઈની વ્યવસ્થામાં રોકાયો. પંડિતની પાસે અભ્યાસ કરે છે. રાજપુત્ર સામુદ્રિક શાસ્ત્રની, એ ગાળામાં કોઈ ચોરલોકો આવીને સાથેના બળદ આદિ પ્રધાનપુત્ર વૈદ્યકશાસ્ત્રની, પુરોહિતપુત્ર પ્રમાણશાસ્ત્રની અને પશુઓને ચોરી ગયા. જેણે રખેવાળીની જવાબદારી સ્વીકારી હતી શ્રેષ્ઠીપુત્ર જ્યોતિષ શાસ્ત્રની વિદ્યા ગ્રહણ કરે છે. તે જ્યોતિષ-પારંગત બળદની શોધ માટે દોડી જવાને બદલે ટીપણું સમય જતાં આ ચારેય પુત્રો ભણીગણીને પોતપોતાની વિદ્યામાં ખોલીને કુંડળી જોવા બેઠો. પારંગત બન્યા. રાજા તો પોતાના કુંવરને શાસ્ત્રપારંગત થયેલો ઘી લેવા ગયેલો પ્રમાણશાસ્ત્રી ઘી લઈને પાછો આવતો હતો જોઈને ખુશ થઈ ગયો, અને પુત્રની પ્રશંસા કરવા લાગ્યો. ત્યારે ત્યારે રસ્તામાં એને વિચાર આવ્યો કે ઘીના આધારે આ પાત્ર છે કે મંત્રીએ કહ્યું કે “શાસ્ત્રવિદ્યામાં ગમે તેટલી નિપુણતા મેળવી હોય પાત્રને આધારે ઘી છે? આ સંશય ટાળવા માટે એણે પાત્રને ઉલટાવ્યું. પણ જ્યાં સુધી લોકાચારનું, લોકવ્યવહારનું જ્ઞાન ન મેળવ્યું હોય તરત જ બધું ઘી ઢોળાઈ ગયું. ત્યાંસુધી સાચું ભર્યું ગણાય નહીં. જે સારી રીતે લોકવ્યવહાર જાણે શાકભાજી લેવા ગયેલા વૈદ્યકશાસ્ત્રીને બધાંજ શાકભાજી વાયુછે તે જ આ જગતમાં જશ પામે છે. માટે હે રાજા, જો આપને પિત્ત-સળેખમ કરનારા જણાયાં. એટલે માત્ર લીમડાનાં પાન લઈને મંજૂર હોય તો આપણે એમની પરીક્ષા કરીએ. અને એ માટે આપણા તે પાછો આવ્યો. ચારેય પુત્રોને આપણાથી વેગળા કરીને બહાર મોકલીએ. રાજા જે મિત્ર રસોઈના કામમાં રોકાયો હતો એ ચૂલા પર ખદબદતી મંત્રીની વાત સાથે સંમત થયા. - રસોઈનો અવાજ સાંભળી વિચારમાં પડ્યો કે “આ અપશબ્દો શાના હવે આ ચારેય મિત્રો બળદ જોડેલા એક વાહનમાં બેસી નગરથી સંભળાય છે?’ એટલે હાથમાં એક મોટો દાંડો લઈ એણે ચૂલે મૂકેલા દૂરના સ્થળે જવા નીકળી પડ્યા. રસ્તામાં એક ગધેડો મળ્યો. વાસણ પર ફટકાર્યો. વાસણ ભાંગીને ટુકડા થઈ ગયું. આમ મૂર્ખામીને શાસ્ત્રમાં એવું ભણેલા કે માર્ગમાં જે મળે એને બાંધવ ગણવો લઈને ચારેય જણા ભૂખ્યા રહ્યા. જોઈએ. એટલે એમણે આ ગધેડાને બાંધવ બળદ અને ગર્દભ-ઊંટ તો ચોરાઈ ગયાં ગણી પકડી લીધો. એના ગળે વસ્ત્ર બાંધી [આ કથા જૈન સાધુ કવિ હરજી મુનિકૃત હતાં. એટલે ચારેય મિત્રો પગપાળા આગળ , પછી આગળ ‘વિનોદચોત્રીસી'માં મળે છે. કૃતિ પબદ્ધ વધ્યા. થોડેક દૂર જતાં એક ગામ આવ્યું. ત્યાં જતાં રસ્તામાં એક ઊંચી-મોટી કાયાવાળું ઊંટ છે અને મધ્યકાલીન ગુજરાતી ભાષામાં બજારની વચ્ચે જઈને રોજની જેમ ઊભા રહ્યા. મળ્યું એટલે આ ચારેય મિત્રો અંદરોઅંદર પ્રશ્ન વિ. સં. ૧૬૪૧ (ઈ. ૧૫૮ ૫)માં રચાઈ આ અજાણ્યા યુવાનોને આ રીતે ઊભેલા કરવા લાગ્યા કે “આ કોણ છે?' પછી એમણે છે. આ કથાને મળતી ચાર મૂખની જોઈને એક ગ્રામવાસીએ કુતૂહલથી એમને નિર્ણય કર્યો કે આ જીવ કોઈ ધર્મનું રૂપ લાગે અવાર-કથા ૫. વીરવિજયજી કૃત વિશે પૂછપરછ કરી. ત્યારે ખબર પડી કે એ છે. કારણકે ધર્મના જેવી જ એની શીધ્ર ગતિ ‘સુરસુંદરીનો રાસ’ના ચોથા ખંડની ચારેય જણા ખૂબ ભૂખ્યા છે, એટલે એના છે. પછી એ મિત્રોએ ઊંટને પણ પોતાની સાથે ૧૪મી ઢાળમાં અપાઈ છે. ભાષા મનમાં દયા જાગવાથી એ ચારેયને પોતાને લીધું. એમણે વિચાર્યું કે શાસ્ત્રમાં પાંચ મધ્યકાલીન ગુજરાતી. રચના વિ. સ. ઘેર લઈ ગયો, અને પેટ ભરીને જમાડ્યા. પ્રકારના બાંધવા કહ્યા છે. સહોદર. ૧૮ ૫૭ (ઈ. ૧૮૦૧). જમીને સંતુષ્ટ થયેલા આ યુવાનોએ યજમાનને સહાધ્યાયી, મિત્ર, રોગમારક અને માર્ગમાં પુસ્તક : ‘હરજી મુનિકૃત વિનોદચોત્રીસી', કહ્યું કે, “અમારા ઉપર તમે ઘણો ઉપકાર કર્યો મળેલ સખા. એ રીતે આ બન્ને ગુણવાન સંશો.-સંપા. કાન્તિભાઈ બી. શાહ, મકા. છે. અમને કોઈક રીતે ઋણમુક્ત કરો.' બાંધવો આપણને પ્રાપ્ત થયા છે. ગજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ-૯ એમની વિનંતી સ્વીકારીને યજમાન ગૃહસ્થ આમ કરતાં તેઓ એક ગામ પાસે આવ્યા. અને સૌ. કે. પ્રાણગુરુ જેન ફિલો. એન્ડ ચારેયને કાંઈક ને કાંઈક કામની સોંપણી કરી. વાહનમાંથી ઊતરી ગામની બહાર તેઓ લિટરરી રિસર્ચ સેન્ટર, મુંબઈ-૮૬, ઈ. સ. એકને કુંડીમાં ઘી ભરીને વેચવા મોકલ્યો. સાથે રોકાયા. ચારેયને કકડીને ભૂખ લાગી હતી. ૨૦૦૫.] શિખામણ આપી કે રસ્તામાં ચોરનું ધ્યાન
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy