SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી ૨૦૧૧ સતત ચાલીશ દિવસ સુધી મુંબઈમાં શાસ્ત્ર વિશારદ પૂ. આત્મસાત કરું, બીજું હું ભિખૂની અગિયાર પડિમા (ભિક્ષુની મનોહરમુનિ અને યુવા હૃદયસમ્રાટ પૂ. નમ્રમુનિએ પૂ. જનકમુનિ અગિયાર પ્રતિમા)નું પાલન કરું અને સંથારા સહ સમાધિમરણને મ.સા.ની અગ્લાનભાવે વૈયાવચ્ચ કરી. પ્રાપ્ત કરું. પૂ. જનકમુનિ મ.સાહેબે સંથારાની ભાવના વ્યક્ત કરતાં તેમને પૂજ્ય જનકમુનિએ જીવનના ત્રણે મનોરથને ચરિતાર્થ કરી ઘાટકોપર મુકામે પૂ. મનોહરમુનિએ, પૂજ્યશ્રી નમ્રમુનિ, અનેક કાંચનમણિ યોગનું સર્જન કર્યું છે. તેમની પાલખી યાત્રામાં અનેક સંત-સતીવૃંદ અને ચતુર્વિધ સંઘની હાજરીમાં ૩૦ ડિસેમ્બર, રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, હજારો ભક્તિવંત શ્રાવકો ૨૦૧૦ના સંથારાના પચ્ચખ્ખાણ સવારે ૭ વાગે આપ્યા. ૯ અને જોડાયા હતા અને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી ગુણાનુવાદ કર્યો આઠ મિનિટે સંથારો સીજી ગયો. હતો. એવા દિવંગત પૂજ્ય જનકમુનિ મ.સા.ને ભાવપૂર્વક વંદના. શ્રાવકને ત્રણ મનોરથ હોય છે. હું બારવ્રતધારી શ્રાવક બનું. * * * પંચ મહાવ્રતધારી સાધુ બનું અને મને સમાધિમરણ પ્રાપ્ત થાય ૬૦૧, મિત, ઉપાશ્રય લેન, ઘાટકોપર. Mo.: 9820215542. તેમ સાધુને ત્રણ ત્રણ મનોરથ હોય છે. એહ, હું આગમ શાસ્ત્રોને gunvant.barvalia.@gmail.com પાંચ સમવાયનું સ્વરૂપ pપારૂલબેન ભરતકુમાર ગાંધી વિદુષી લેખિકા જૈન ધર્મના અભ્યાસી અને પત્રકાર છે. આ શ્રાવિકા ગૃહિણીના જેન તત્ત્વજ્ઞાન વિષયક નિબંધો પુરસ્કૃત થયા છે તેમ જ પત્રકારત્વ ક્ષેત્રે પણ એઓ શ્રીએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતમાં દાર્શનિક વિચારધારાનો જેટલો વિકાસ થયેલ છે ભણશે. યુવાન થતાં ઇંદ્રિયોના વિષયો વિષે સમજશે. વૃદ્ધ થતાં એટલો અન્યત્ર ક્યાંય થયો નથી. ભારતવર્ષ એ જુદા જુદા દર્શનો વાળ ધોળા થશે, દાંત પડી જશે, શક્તિ ઘટશે, સમય થતાં મૃત્યુ અને દાર્શનિકોની જન્મભૂમિ છે. અહીં ભિન્નભિન્ન દર્શનો દ્વારા પામશે. ભિન્નભિન્ન વિચારધારાઓ કોઈપણ પ્રકારના અવરોધ વિના ફૂલી- માણસની જેમ અન્ય કાય જેમ કે વનસ્પતિકાય, અગ્નિકાય, ફાલી છે. જો ભારતના બધા જ પ્રાચીન દર્શનોનો પરિચય આપવામાં પૃથ્વીકાય વગેરે પર પણ કાળની સત્તા છે. વનસ્પતિને પણ કાળ આવે તો એક દળદાર ગ્રંથ તૈયાર થાય. પરંતુ ભારતમાં વિકસેલા પરિપક્વ થાય ત્યારે જ બીજાંકુર ફૂટે, શાખાઓ થાય, પાંદડાઓ આવે, મુખ્ય પાંચ દાર્શનિક વિચારો આપણે જોઈએ તો... ફળ-ફૂલ આવે તથા સમય થતાં સૂકાઈ જાય છે, નાશ પામે છે. (૧) કાળવાદ (૨) સ્વભાવવાદ (૩) કર્મવાદ (૪) પુરુષાર્થવાદ તેવી જ રીતે દુનિયા આખી કાળ પ્રમાણે જ ચાલે છે. સૂર્ય-ચંદ્ર અને (૫) નિયતિવાદ પોતાના સમયે ઊગે અને આથમે છે. સમય પ્રમાણે ઋતુ બદલાય ઉપરના પાંચેય દર્શનોની વિચારધારામાં પરસ્પર ભયંકર સંઘર્ષ ઠંડી-ગરમી-વરસાદ પડે છે. છ આરા પૂર્ણ સમય પ્રમાણે આવે છે. છે. પ્રત્યેક એકબીજાના મતોનું ખંડન કરે છે અને પોતાના વિચારો તીર્થકર, ચક્રવર્તી, બળદેવ વગેરે યોગ્ય કાળે જ ઉત્પન્ન થાય છે. દ્વારા જ કાર્ય સિદ્ધ થઈ શકે છે તેવો દાવો કરે છે. પરંતુ આ બધાનો અરે! સંસારમાં જન્મ-મરણ અને કર્મોથી મુક્તિ યાને મોક્ષ પણ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે એકેયનો દાવો સમય આધારિત જ છે. સાચો નથી. પરિણામે જૈન ધર્મમાં આ પાંચેયનો સમન્વય કરતો આ માટે કાળવાદી કહે છે કે સર્વશ્રેષ્ઠ કાળ જ છે. કાળને જ કર્તા સમન્વયવાદ વિકસ્યો. જે બધી સમસ્યાઓની માસ્ટર કી સમાન છે. માને છે તે એકાંતરૂપે મિથ્યાત્વી છે પરંતુ કાળને બીજા સમવાય આ દુનિયાને ભગવાન મહાવીરની અમર ભેટ કહો કે જૈન ધર્મની સાથે મેળવે તે સ્યાદ્વાદી સમકિતી છે. અમર ભેટ કહો તે છે સમન્વય. હવે આપણે આ પાંચેયને વિસ્તારથી (૨) સ્વભાવવાદ: જે કંઈ થાય છે તે સ્વભાવથી જ થાય છે. આ જોઈએ લોકોની માન્યતા છે કે સ્વભાવ પ્રમાણે જ બધું થાય છે. વનસ્પતિના (૧) કાળવાદ : એ લોકોની માન્યતા છે કે આ જગતમાંના સર્વ હજારો પ્રકાર છે પણ દરેક વનસ્પતિમાં તેના સ્વભાવ પ્રમાણે જ પદાર્થો કાળના કબજામાં છે. કાળનું બધા પર આધિપત્ય છે. સ્ત્રી રસ પ્રગટે છે, ફૂલ આવે છે, કોઈને ફળ આવે છે તો કોઈને ફળ ગર્ભાધાન વિષે વિચાર કરીએ તો યોગ્ય ઉંમરના સ્ત્રી-પુરુષના આવતા જ નથી. જળચર, સ્થળચર, ઉરપર, ભુજપર અને ખેચર સંયોગથી સ્ત્રી ગર્ભ ધારણ કરે છે. આ જ સ્ત્રી વૃદ્ધા થયા પછી પોતાના સ્વભાવ પ્રમાણે આપોઆપ કરવા લાગે છે. પક્ષીઓના પુરુષનો સંયોગ થવા છતાં ગર્ભ ધારણ કરી શકતી નથી. રંગ, અવાજ વગેરે જુદા જુદા હોય છે. પૃથ્વીમાં કઠિનતા, પાણીમાં તેવી જ રીતે ગર્ભ અમુક સમય ગર્ભમાં રહે પછી જ પાકે છે. રહેલી પ્રવાહીતા અને ઠંડક તથા અગ્નિમાં રહેલી ઉષ્ણતા બાલરૂપે પૃથ્વી પર જન્મ ધરે છે. યોગ્ય ઉંમરે તે બોલશે, ચાલશે, સ્વભાવગત છે. પાંચ ઈન્દ્રિયો પોતાના કાર્યો કરે તેમાં સ્વભાવની
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy