SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન ૧ ૩ અણગારના અજવાળા આગમ દિવાકર પૂ. જનકમુનિ મ.સા. | _ગુણવંત બરવાળિયા (વિદ્વાન લેખક વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ઉપરાંત જૈન ધર્મના ઊંડા અભ્યાસી અને જૈન આગમ વિશેના અને અન્ય જૈન સાહિત્ય વિષયક પુસ્તકોના કર્તા તેમ જ ગુજરાતી સાહિત્યના પણ લેખક છે. ઉપરાંત જૈન સાહિત્ય જ્ઞાન સત્રના સંયોજક છે.) સૌરાષ્ટ્રની ધરાએ ઘણાં સંતરત્નો આપ્યા છે. આ સૌરાષ્ટ્રની બાવન વર્ષના દીક્ષા પર્યાયમાં બિહાર, બંગાળ, ઝારખંડ, ધન્ય ધરા પર ગરવા ગિરનારની ગોદમાં આવેલું જુનાગઢ શહેર. ગુજરાત, મહારાષ્ટ્ર વિગેરે ૧૦ રાજ્યોમાં વિહાર યાત્રા દ્વારા આ શહેરની અંતર્ગત આવેલ પલાસવા નામનું રળિયામણું ગામ. જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરી છે. આ ગામમાં જૈન સંતોનું આવાગમન. શ્રેષ્ઠીવર્ય પોપટભાઈ પૂ. ગુરુદેવે અશાંતિમાં શાંતિને પરાવર્તિત કરવા, કુટુંબથી લઈ દેસાઈના ધર્મપત્ની ધર્મવત્સલા લાભકુંવરબેનની કુક્ષીમાં વિ. સ. વિશ્વ શાંતિ માટે મહાપ્રભાવક પાંસઠિયા યંત્રની આરાધનાનો માર્ગ ૧૯૩૩ શ્રાવણ વદ-૧૧ બુધવારના મંગલ દિને પુત્રરત્નના જન્મથી બતાવ્યો. ગુરુદેવ અનેકવાર હજારો માનવ મેદનીના સમૂહમાં આનંદ છવાયો. આ આશાસ્પદ બાળકનું ‘જનક' નામકરણ થયું. પાંસઠીયા મંત્ર જાપની અભૂતપૂર્વ આરાધના કરાવેલ. જનકે જુનાગઢની શાળામાં ચાર ગુજરાતી અને એ. જી. સ્કુલમાં બોરીવલી ચાતુર્માસ સમયે પૂ. શ્રી પ્રસન્ન મુનિને સંથારો કરાવેલ. ત્રણ અંગ્રેજી સુધીનો અભ્યાસ કર્યો. ધાર્મિક અભ્યાસમાં રૂચિને આ સમયે પૂ. જનકમુનિ તથા પૂ. શ્રી મનોહરમુનિએ પ્રસન્નમુનિની કારણે જેનશાળાની પ્રવૃત્તિમાં જોડાયા. સૌરાષ્ટ્ર કેસરી પૂ. અભુત વૈયાવચ્ચ કરેલી. પ્રાણલાલજી મહારાજ પધાર્યા. ગુરુદેવની નજર જનક પર પડી. પાસે પૂજ્ય શ્રી ગુજરાતી ઉપરાંત સંસ્કૃત પ્રાકૃત, હિન્દી, મરાઠી, બોલાવ્યો જનકે વિધિવત્ વંદના કરી ગુરુદેવના ચરણ સ્પર્શ કર્યો. અંગરેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. ગુરુ ચરણે જ્ઞાનમાં ઓતપ્રોત બની વારંવાર સત્સંગ કરતા. ૨૦૦૭માં પોતાના જન્મસ્થળ પલાસવામાં નવી કુમારશાળા ૨૦૧૩ માગશર વદ ૧૧ના દિવસે બોધ દાતા ગુરુ પ્રાણનો વિયોગ શરૂ કરાવવા પ્રેરણા આપી. આ ઉપરાંત વિસાવદર, ઉના અને થયો. તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા. સાથે શાસ્ત્રાભ્યાસ ચાલુ રાજકોટમાં હોસ્પિટલ શરૂ કરવા પ્રેરણા આપી જુનાગઢ અને રાખ્યો. વિ. સં. ૨૦૧૪ના ફાગણ સુદ બીજના મંગલ દિને વેરાવળ રાજકોટમાં કન્યા છાત્રાલય માટે પ્રેરણા કરી. મુકામે પૂ. રતિલાલજી મ.સા. પાસે દીક્ષા મહોત્સવ ઉજવાયો અને અમરાવતીના ચાતુર્માસ પરિવર્તનના દિવસે રાજદિપ નેતાઓ, જનકમુનિ' રૂપે નામ જાહેર થયું. મહાનુભાવો અને વિવિધ સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિજ્ઞાનપિપાસાની તીવ્ર ઝંખનાએ આગમના વધુ અભ્યાસ કરવા મહામંડલેશ્વર ઓફ નેપાલ, અખિલ ભારતીય સાધુસમાજ, શ્રી માટે પૂ. ગુરુદેવ રતિલાલજી મ.સા. પાસે આજ્ઞા મેળવી, બહુશ્રુત શંકરાચાર્યના પ્રતિનિધિ સંતો, જૈન આગેવાનોની ઉપસ્થિતિમાં પૂ. શ્રી સમર્થમલજી મ.સા. પાસે આગમ વાચના લેવા માટે રાજસ્થાન હજારોની માનવ મેદની વચ્ચે ચંદ્રાસ્વામીના હાથે “વિશ્વના વિશિષ્ટ ખયન નગરે પધાર્યા. આગમની વાચના માટે પૂ. શ્રી સમર્થમલજી સંત'નું બિરુદ આપવામાં આવેલ. મ.સા. સાથે રહી રાજસ્થાનની ધરા પર ગંગાશહેર અને જોધપુર બે પૂ. જનકમુનિ મ.સા.ને આગમ દિવાકર, બહુશ્રુત, અનાસક્ત ચાતુર્માસ કર્યા. યોગી જેવા બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગત વર્ષે જ્ઞાનદાદા ગુરુ પૂ. સમર્થમલજી મ.સા. સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ એમના ૭૮માં જન્મદિને મહારાષ્ટ્રના મંત્રી ગણેશદાદા નાયકના અને દામનગર એમ બે ચાતુર્માસ કરી આગમજ્ઞાનમાં વૃદ્ધિ કરી હસ્તે એમને રાષ્ટ્રીય સંતનું બિરુદ એનાયત કરવામાં આવ્યું હતું. ૩૨ આગમની અધુરી વાચના પૂર્ણ કરી. પૂજ્યશ્રીની શ્રુત સંપદા વિશિષ્ટ પ્રકારની હતી આગમના અભ્યાસ સન ૧૯૬૭માં ગોંડલ સંપ્રદાયના પૂ. રંભાબાઈ મ., દરિયાપુરી પછી તેમણે ભગવતી ઉપક્રમ, પન્નવણા ઉપક્રમ અને સમર્થ સંપ્રદાયના પૂ. તારાબાઈ મ. લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂ. શ્રી સમાધાન ગ્રંથો લખ્યા, ઉપરાંત ગોંડલ સંપ્રદાયના જ્યોતિર્ધરો, લીલાવંતીબાઈ મ.સ. જી આદિ ઠાણાઓએ રાજકોટ વીરાણી દેવોના અંગુલિનિર્દેશ, જીવનનું રહસ્ય, પૃથ્વી સાથેના માનવીય પૌષધશાળામાં પૂ. ગુરુદેવ શ્રી જનકમુનિ મ.સા. પાસે શ્રી ભગવતી સંબંધો પ્રકાશના પંથે, શ્રમણ આલોચના, અશાંતિનું મૂળ સૂત્રની વાચના લીધી. પૂ. ગુરુદેવના આગમજ્ઞાનથી પ્રભાવિત થઈ મોહભાવ, જીનવાણી વિગેરે ૨૦ જેટલા ગ્રંથોની રચના કરી છે. જાહેર પ્રવચનમાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં “આગમ દિવાકર”ની રાજકોટમાં ચાતુર્માસમાં તબિયત બગડતા થોડા દિવસ રાજકોટ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા ત્યારથી સમાજમાં આગમ સારવાર કર્યા બાદ મુંબઈની એશિયન હાર્ટ હૉસ્પિટલમાં ખસેડવામાં દિવાકર રૂપે પ્રસિદ્ધિ પામ્યા. આવ્યાં.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy