SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨. પ્રબુદ્ધ જીવન એપ્રિલ, ૨૦૧૧ નિરોધ માટે પચ્ચકખાણ, એમ આ છ આવશ્યકની આરાધના, સાધકના સમાધાન આગમમાંથી મળે છે. આત્મશુદ્ધિના લક્ષને સફળ બનાવવામાં સહાયક બને છે. આગમમાં લખાયેલ સૂક્તિઓ, ગાથાઓ શુષ્ક કે તર્કવાદી નથી અગિયાર અંગસૂત્રો, બાર ઉપાંગ સૂત્રો, ચાર મૂળ, ચાર છેદ પરંતુ જેમનું જીવન એક પ્રયોગશાળા હતું તેવા પરમ વૈજ્ઞાનિક અને એક આવશ્યક સૂત્ર એમ બત્રીસ આગમો આત્મસુધારણા માટે પ્રભુ મહાવીરની અનુભૂતિની એરણ પર ઘડાયેલ, પરમ સત્યની સાધકને કઈ રીતે ઉપયોગી છે તેની વિચારણા આપણે કરી. સફળ અભિવ્યક્તિ છે. આ આગમવાણીના જનક માત્ર વિચારક કે સ્થાનકવાસી અને તેરાપંથ સંપ્રદાયમાં બત્રીસ આગમ સૂત્રોના ચિંતક જ નહીં પરંતુ ઉત્કૃષ્ટ સાધક હતા. વ્રતોને માત્ર ચિંતનની સ્વીકાર થયો છે. ભૂમિકા સુધી સીમિત ન રાખતા, ચારિત્ર આચારમાં પરાવર્તિત શ્વેતાંબર મૂર્તિપૂજક આરાધકોની માન્યતા પ્રમાણે દસ પન્ના સૂત્ર થઈને આવેલા આ વિચારો શાસ્ત્ર બની ગયા, જે જીવને શિવ બનાવી પ્રકીર્ણક સહિત બીજા તેર આગમ ગ્રંથોને સ્વીકાર્યા છે. પરમ પદને પ્રાપ્ત કરવા સક્ષમ છે. આ આગમોમાં દુષ્કૃત ગહ તેમ જ સુકૃત અનુમોદના, બાલ સગુરુની આજ્ઞા લઈ આ આગમ સુત્રોનો સ્વાધ્યાય કરવામાં આવે, પંડિતમરણ અને પંડિત મરણની વિચારણા છે. પ્રત્યાખ્યાનનું વર્ણન, જ્ઞાની-સદ્ગુરુઓના સમાગમમાં તેનો શાસ્ત્રાર્થ સમજવામાં આવે અને અનશન માટેની યોગ્યતા અને પૂર્વ તૈયારી, સંથારાનું વર્ણન, તેનું નિજી જીવનમાં આચરણમાં અવતરણ થાય તો અવશ્ય આપણી વૈરાગ્ય ભાવને દઢ કરતી વાતો, ગચ્છાચારમાં સાધુ-સાધ્વીની આત્મસુધારણા થશે. મર્યાદા, જ્યોતિષ અને શ્રી મહાવીરાય નમઃ જિનાગમમાં, સૂત્ર દેવેન્દ્રોનું વર્ણન, મરણ 11નિમંત્રણ11 સિદ્ધાંતમાં વિચાર, વાણી સમાધિ, પ્રકિર્ણમાં મરણ અને વર્તનની વૃત્તિ, પ્રવૃત્તિ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે યોજે છે. સુધારવા માટેની આદર્શ અને નિવૃત્તિની ભાવના ભગવાન મહાવીરના શિષ્ય-રત્ન જ્ઞાન લબ્ધિના ભંડાર ગુરુ ગૌતમ સ્વામીના પદ્ધતિઓ આત્મ સુધારણા જીવન અને ચિંતનને પ્રગટ કરતી જ્ઞાન સંગીત સભર દર્શન - ચિંતન કથા અને કર્તવ્યનો અદ્ભુત માટેની આદર્શ પદ્ધતિઓ પાશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની પ્રભાવક વાણીમાં સમન્વય જોવા મળે છે. આ આત્મસુધારણા માટે | 11 ગૌતમ કથા 11 કાળે અને ક્ષેત્રે ભીતરની ઉપયોગી છે. સંપદાની એકવીસ હજાર તા. ૧૫ શુક્રવાર : પરિવર્તનનો વિસ્ફોટ ક્ષણે ક્ષણે જાગૃત રહી , સાંજે ૬-૩૦ તિવ્ર અહંકાર અને નમ્ર વિનય વર્ષ સુધીના માલિકી હક્ક આત્મસુધારણા કરવાની તા. ૧૬ શનિવાર: દર્શનનો ચમત્કાર : ગણધરવાદ આપતો આ આત્મશીખ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાંજે ૫-૩૦ જ્ઞાનનો ભંડાર : પ્રભુ સાથે સંવાદ સુધારણાનો અમૂલ્ય (૪/૬)માં આપી છે. તા. ૧૭ રવિવાર : અનહદ રાગમાંથી ઉત્કૃષ્ટ વિરાગ : દસ્તાવેજ છે. सुतेसु यावि पडिबुद्धजीवी, णो સવારે ૧૦-૩૦ અપૂર્વ લબ્ધિ સિદ્ધના સ્વામી પુષ્પરાવર્ત મેઘની સંગીત : મહાવીર શાહ वीससे पंडिए आसुपण्णे। સ્થળ : પાટકર હોલ, ચર્ચગેટ, મુંબઈ. વર્ષાની અસરથી તો કેટલાંક घोरा मुहु अबलं सरीरं, સૌજન્યદાતા : વર્ષ ફળો અને પાક આવ્યા भारंड-पक्षीव चरेऽप्पमत्तो।। તા. ૧૫ એપ્રિલ : સ્વ. શ્રી શિવુભાઈ વસનજી લઠિયાના સ્મરણાર્થે કરે પરંતુ ભગવાન સૂતેલી વ્યક્તિની વચ્ચે પણ શ્રીમતી હેમલતાબેન લાઠિયા પરિવાર જુહુ-વિલેપારલે-મુંબઈ મહાવીરની વાણી રૂપ આ પ્રજ્ઞાસંપન્ન પંડિત જાગૃત રહે તા. ૧૬ એપ્રિલ : સ્વ. જાસુદબેન કાંતિલાલ સોનાવાલા પરિવાર, મુંબઈ પાવન મેઘવર્ષાની અસર છે. પ્રમાદમાં એ વિશ્વાસ કરતો તા. ૧૭ એપ્રિલ :શ્રી નવનીતલાલ રતનજી શાહ, મુંબઈ એકવીસ હજાર વર્ષ સુધી | શ્રીમતી ફીઝા નવનીતરાય શાહ-મુંબઈ નથી. કાળ ઘણો નિર્દય છે, તા. ૧૬ એપ્રિલ મહાવીર જન્મ કલ્યાણક દિવસે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ- રહેનાર છે. ગુરુ કૃપાએ તે શરીર દુર્બળ છે. માટે ભારેડ દિપચંદ ટી. શાહ પુસ્તક પ્રકાશન દ્વારા ડૉ. કલાબેન શાહનો મહાનિબંધ કવિ વિદ્યારુચિ કૃત ! જ્ઞાન વાણીને ઝીલવાનું પંખીની માફક સાવધાનીથી ‘ચંદ રાજાનો રાસ એક અધ્યયન'નું પ્રકાશન અને સંઘાર્પણ આપણને પરમ સોભાગ્ય વિચરવું જોઈએ. આ ત્રણે દિવસ પધારવા આપને ભાવભર્યું નિમંત્રણ છે. પ્રાપ્ત થયું છે. * * * વિશ્વના તમામ વિષયો એક | લિ. ભવદીય ૬૦૧, સ્મિત, ઉપાશ્રય યા બીજી રીતે આગમમાં શ્રી રસિકલાલ એલ. શાહ-પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ ડી. શાહ-ઉપપ્રમુખ ડૉ. ધનવંતરાય ટી. શાહ-મંત્રી શ્રીમતી નિરુબહેન એસ. શાહ-મંત્રી. લેન, ઘાટકોપર. (ઈ), મુંબઈ સમાવ્યાં છે. વ્યક્તિ, કુટુંબ કે મા છે. વ્યક્તિ, કુંભ 5 શ્રી ભૂપેન્દ્રભાઈ ડી. જવેરી-કોષાધ્યક્ષ શ્રીમતી વર્ષાબહેન આર. શાહ-સહમંત્રી Mobile : 9820215542. વિશ્વની અનેક સમસ્યાનું | તથા કાર્યવાહક સમિતિના સર્વે સભ્યો [email protected]
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy