SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન ૨ ૩ જૈન સાહિત્યનો રસાસ્વાદ પરિસંવાદ ડૉ. ધનવંતી મોદી, શ્રીમતી હર્ષાબેન લાઠિયા, ડૉ. કેતકી શાહ જૈન એકેડેમી એજ્યુકેશન રિસર્ચ સેન્ટર પ્રમોશન ટ્રસ્ટ દ્વારા સામાન્ય સ્ત્રીપુરુષોની ઓરાનું કદ, શુભ વિચાર-ધ્યાનથી ઓરાનો આયોજિત ઉપરોક્ત એક દિવસીય પરિસંવાદનું આયોજન ઈંડિયન વિસ્તાર થાય. આ બધું સ્લાઈડ શો દ્વારા બતાવ્યું. મર્ચન્ટ ચેમ્બર્સ (મુંબઈ)ના હૉલમાં કરવામાં આવ્યું હતું. (૫) શ્રી દિનકર જોશી-પ્રકાશના પડછાયા, ચક્રથી ચરખા ડૉ. બિપીનભાઈ દોશી અને ડૉ. અભયભાઈ દોશીએ સમગ્ર સુધીના લેખક, શ્રેષ્ઠ નવલકથાકાર-તેમણે “જૈન રામાયણ' વિશે કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત પોતાની આગવી, હળવી, રસપ્રદ અને સદ્ધર શૈલીમાં માહિતીપૂર્ણ પૂ. નંદીઘોષસૂરિ મહારાજે નવકાર મંત્રના સ્મરણથી કરી હતી. વાતો કરી. રામાયણ કંઈ કેટલીય ભાષામાં લખાયું છે. “જૈન ત્યારબાદ શ્રીમતી લતાબેન શાહે દીપ પ્રગટાવી કાર્યક્રમના રામાયણ' સૌ પ્રથમ મુનિ વિમલસૂરિએ “પઉમચરિય” લખ્યું છે. સંચાલકોને અભિનંદન આપ્યા હતા. તેમાં રામ વનવાસ ગમન, રામ દ્વારા સીતાનો ત્યાગ વગેરે જૈન સમગ્ર કાર્યક્રમ વિદ્વાન લેખક, પ્રબુદ્ધ જીવનના પૂર્વ મંત્રી અને રામાયણમાં કઈ રીતે વર્ણવ્યા છે તે બતાવી સૌને રસતરબોળ કરી વિદ્યાર્થીઓના પિતામહ ગણાતા સ્વ. ડૉ. રમણભાઈ સી. શાહ તેમ દીધા. જ વિદ્વતાના પર્યાય એવા સ્વ. જયંતભાઈ કોઠારીને સમર્પણ કરવામાં (૬) ભોજન પછીની બપોરની દ્વિતીય બેઠકમાં પેનલ-ચર્ચાનો આવ્યો હતો. આ બન્ને મહાનુભાવોનો પરિચય ડૉ. અભય દોશીએ દોર ડૉ. કલાબેન શાહે સંભાળ્યો. તેમાં ડૉ. ધનવંત શાહ, ડૉ. આપ્યો હતો. ઉપરાંત પાંચ વોલ્યુમમાં, ૩ ભાષામાં લખાયેલ કોકિલાબેન શાહ, શ્રી ગુણવંત બરવાળિયા, ડો. રશ્મિ ઝવેરી, ડૉ. ‘શ્રીપાળ રાજાનો રાસ'નું અદ્ભુત અતિ સુંદર પ્રકાશન કરનાર રક્ષાબેન શાહ, શ્રી તેજેન્દ્ર શાહ જેવા વિદ્વાનોએ ડો. કલાબેન શાહ પ્રેમલભાઈ કાપડિયાનું સન્માન શ્રી જીતેન્દ્રભાઈ સંઘવીએ કર્યું હતું. દ્વારા પુછાયેલા પ્રશ્નો વ્યાવહારિક ઉકેલ સૂચવતા ઉત્તર આપ્યા. જેમ (૧) કાર્યક્રમનું ચાવી રૂપ પ્રવચન “જૈન સાહિત્યનો વૈભવ' પ્રખર કે (૧) રંગભૂમિ દ્વારા જૈન ધર્મનો પ્રચાર કઈ રીતે થાય? (૨) વિદ્વાન, જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી ડૉ. જિતેન્દ્રભાઈ શાહે આપ્યું અંગ્રેજી મિડિયમની બોલબાલાવાળા શિક્ષણક્ષેત્રે જૈન ધર્મનો પ્રચાર હતું. તત્ત્વની જિજ્ઞાસા, ‘કિં તત્ત્વઃ'માંથી દ્વાદશાંગીનો ઉદ્દભવ, કઈ રીતે કરવો ? (૩) ટી. વી. જેવા માધ્યમથી જૈન ધર્મનો પ્રચાર હસ્તલિખિત જૈન સાહિત્યની અપ્રકાશિત પ્રતો, હેમચંદ્રાચાર્યનું કઈ રીતે શક્ય? (૪) યુવાનોને આ પ્રચાર કાર્યક્રમમાં કઈ રીતે વ્યાકરણ, ભદ્રબાહુ, યશોવિજયજી, હરિભદ્રસૂરિ વગેરે અનેક સાંકળશો?..વગેરે. બાબતો પર તેમણે રસપ્રદ શૈલીમાં પ્રકાશ પાડ્યો. (૭) અતુલભાઈ શાહે-“જૈન સાહિત્યમાં વીરરસ'નો પરિચય (૨) ઉચ્ચકોટિના વ્યાવસાયિક વલ્લભ ભણસાલીએ “જૈન ધર્મ પોતાની અત્યંત ખુમારીભરી, વીરતાથી છલકાતી, જોશીલી વાણી અને વાણિજ્ય' જેવા વિષય પર સુંદર પ્રવચન આપ્યું. વેપારીઓ દ્વારા કરાવ્યો. ઇતિહાસ માત્ર વાંચવાનો નથી, તેની રચના કરવાની ૨૪ કલાક જાગૃતિ રાખવી પડે. મોટા વેપારીને વધુ નિયમો પાળવા છે. વલ્લભીપુર પરિષદમાં ૫૦૦ આચાર્યો અને તેમના હજારો પડે. તેમણે ઉપશમ, વિવેક અને સંવરને વ્યાપાર સાથે સાંકળી સાધુઓને એકત્ર કરી, તેમની લેખન સામગ્રી, ગોચરીપાણી, રહેવા બતાવ્યા. વગેરેની વ્યવસ્થા વીરરસ વગર થાય? વસ્તુપાળ-તે જપાળ, (૩) ‘વીરાયતન કેન્દ્ર સાથે સંકળાયેલાં ડૉ. શિલાપી સાધ્વીજીએ વિષ્ણુગુપ્ત-નમુચિ પ્રધાન વગેરેના દૃષ્ટાંતો પોતાની વીરરસ ઝરતી જૈન ધર્મ અને વૈયાવચ્ચ' વિશે સુમધુર કંઠે સુંદર વાતો કહી. વાણીમાં આપ્યા. અહિંસાપ્રેમી જૈનોએ શાસનની રક્ષા માટે ક્યારેક શાંતિનાથ પ્રભુનો આગલો ભવ, પાર્શ્વનાથ પ્રભુનો નાગ- હાથમાં તલવાર પણ લેવી પડે. તેમણે કહ્યું, “હમ કિસીકો છેકેંગે નાગણીનો પ્રસંગ, મહાવીર પ્રભુની કરુણા વગેરે પ્રસંગો કહી, નહીં, છેડેંગે તો ઉસે છોડેંગે નહીં! પ્રભાવક વક્તવ્ય! વૈયાવચ્ચ-આત્યંતર તપ તીર્થકર નામ ગોત્ર બંધાવે છે, કોની સેવા (૮) ડૉ. કન્નાડે “કન્નડ ભાષામાં જૈન સાહિત્ય' વિશે સુંદર નક્કર એ મહત્ત્વનું નથી પણ કયા ભાવથી કરો છો તે મહત્ત્વનું છે. માહિતીસભર પ્રવચન આપ્યું. સમકિતનાં પાંચ લક્ષણોમાં અનુકંપા-એ ચોથું લક્ષણ છે. નિષ્કામ (૯) એ જ રીતે ડૉ. ગણપતિએ તેલગુ ભાષામાં જૈન સાહિત્યનો ભાવે મનુષ્ય-જીવ માત્રની સેવા કરો-એ તેમના વક્તવ્યનો સાર સુંદર પરિચય કરાવ્યો. અંતમાં વક્તાઓનું સન્માન કરી ડૉ. બિપીનભાઈએ કાર્યક્રમનું (૪) નંદિઘોષસૂરિ મહારાજે “જૈનધર્મ અને વિજ્ઞાન' એ વિષયમાં સમાપન કર્યું. આજનો વક્તા-શ્રોતાઓનો ઉત્સાહ જોઈ દર વર્ષે આભામંડળ (ઓરા-લે શ્યા) તેમ જ ખાદ્ય પદાર્થોમાં બે ઇંદ્રિય માર્ચ મહિનામાં આથી મોટા-વિશાળ હોલમાં આવા પરિસંવાદનું જીવોની ઉત્પત્તિ આ બન્ને બાબતો-સુંદર સ્લાઈડ શો દ્વારા જીવંત આયોજન કરવાની તેમણે ખાતરી આપી. * * * પ્રસારણ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. તીર્થ કરોનું આભામંડળ હતો.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy