SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન એપ્રિલ, ૨૦૧૧ અંગ, ઉપાંગ, છેદ સૂત્ર, પન્ના, મૂળસૂત્ર અને પ્રકિર્ણક, વિગેરેમાં બાલજીવોને ધર્મપ્રતિ પ્રેરનારું બની રહે, ધર્મમાર્ગમાં સ્થિર કરનાર ૩૨ અથવા ૪૫ આગમો સમાવિષ્ટ છે. બને તેવું છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુ- શ્રી ઉપાસક દશાંગ સૂત્ર વીરપ્રભુના શાસનના દશ મહાશ્રાવકોના યોગમાં ઠેર ઠેર આત્મસુધારણાની પ્રક્રિયાનો નિર્દેશ છે. દેશવિરતિના ઉત્કૃષ્ટ આચારનું વર્ણન આપણને પ્રેરણાના પીયૂષ આગમ શાસ્ત્રો જૈનશાસનના બંધારણનો પાયો છે. જૈન પાય છે. આગમરૂપી આ દસ્તાવેજમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ત્રિરત્નની શ્રી અંતગડદશાંગ સૂત્રમાં અંતમુહૂતમાં મોક્ષે ગયેલા પુણ્યાત્મા, માલિકી આપવાના સિદ્ધાંતો, નિયમો અને આચારોનું માર્ગદર્શન આરાધક મુનિઓના જીવન, શ્રાવકના ત્રણ મનોરથ ચરિતાર્થ આપવામાં આવેલ છે. એમાં જણાવેલ આચારપાલન અવશ્ય કરવાના પ્રેરક બને છે. માનવીની આત્મસુધારણા કરાવી શકે. શ્રી અનુત્તરોપપાતિક દશાંગ સૂત્ર આગમમાં અનુત્તર વિમાનમાં આ આગમ આત્મસુધારણા માટે કઈ રીતે પ્રેરક બન્યા છે, તેની ઉત્પન્ન થનાર મહાત્માઓનું જીવન આપણા અધ્યાત્મ જીવનને નવી વિચારણા કરીએ. દિશા આપે છે. આચાર એ જ પ્રથમ ધર્મ છે. આ જીવન સૂત્ર અપનાવવાની મંત્રના ઉપયોગ અને લબ્ધિદિશાનું દર્શન કરાવનાર શ્રી સફળ તરકીબો શ્રી આચારાંગ સૂત્રમાં છે. આચારશુદ્ધિ દ્વારા પ્રશ્નવ્યાકરણ સૂત્રના પાંચ મહાપાપોનું વર્ણન વાંચતા પાપથી પાછા જીવનશુદ્ધિના સ્તરને ઊંચું લાવવા માટે છ પ્રકારના જીવોને ફરવાનો પાવન અવસર પ્રાપ્ત થાય છે. “યતના', ‘જયણા' અને “આચારશુદ્ધિ’નો માર્ગ બતાવ્યો છે. વળી શ્રી વિપાક સૂત્ર આગમમાં અજ્ઞાન દશામાં બાંધેલા કર્મોના ભયંકર આત્મસુધારણા અને સમાધિની પ્રાપ્તિ કરવામાં ઇંદ્રિયવિજયની ફળ, પાપકર્મોથી દૂર રહેવાનો માર્ગ બતાવે છે. દુષ્કૃત્યથી દુ:ખ પ્રધાનતાનું નિરૂપણ કરતાં શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે એ મુળે વિપાક થાય છે અને સુકૃતથી સુખવિપાક, આ જાણી આપણી સે મૂઢાળ, શ્રી મૂઠ્ઠાણે...જે પાંચ ઇન્દ્રિયોના વિષયો છે તે સંસારનું વૃત્તિઓ સુકૃત તરફ પ્રયાણ કરશે. મૂળ કારણ છે. આગમમાં અંગસૂત્રોના વર્ગીકરણ ઉપરાંત ૧૨ ઉપાંગ સૂત્રોનું જગતના ભિન્ન ભિન્ન દાર્શનિકોના વિચારોનો કપેરેટિવ સ્ટડી- પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તફાવત અને સરખામણી દ્વારા તેની અપૂર્ણતા પ્રત્યે અંગુલિનિર્દેશ ઉપાંગો અંગોના સ્વરૂપને વિસ્તાર છે. કરી, સાધુના આચારો અને વૈરાગ્યના દુઃખોના વર્ણન દ્વારા જીવને શ્રી ઉવવાઈ સૂત્રમાં ભગવાનના ગુણવૈભવ-ગણધરો શ્રમણોની વૈરાગ્ય ભાવ તરફ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર પ્રેરે છે. સંયમ સાધનાનું દિગ્દર્શન છે. ભગવાનનું નગરીમાં આગમન થતાં વિવેકબુદ્ધિનું બંધારણ વ્યવસ્થિત રાખવા માટે જગતના ભિન્ન રાજા આનંદ-ઉલ્લાસ અને ભક્તિભાવથી દેવાધિદેવના દર્શને જાય ભિન્ન પદાર્થોનું વર્ગીકરણ શ્રી ઠાણાંગ સૂત્રમાં કરવામાં આવ્યું છે. જે તે વર્ણન વાંચતા સંતો પાસે જવાની, વંદન કરવાની વિશિષ્ટ આત્મસુધારણા માટે દસ સંજ્ઞાઓને દસ રાષ્ટ્રધર્મ દ્વારા કઈ રીતે વિધિ કરવાનો બોધ પ્રાપ્ત થાય છે. સંસ્કારિત કરી શકાય તેનું સુંદર નિરૂપણ શ્રી ઠાણાંગ સૂત્રમાં શ્રી રાયપાસેણીય સૂત્ર વાંચતા ગુરુનો સમાગમ થતાં પરદેશી કરવામાં આવેલ છે. રાજાના જીવન પરિવર્તનનું વર્ણન વાંચી, ગમે તેવા પાપી જીવ જગતના પદાર્થોનું સમ્યક્ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન શ્રી સમવાયાંગ પણ અધ્યાત્મની ઊંચી દિશા સુધી પહોંચી શકે છે, તેની પ્રતીતિ સૂત્રમાં આપ્યું છે. થાય છે. એકતાલીસ વિભાગમાં દસ હજાર ઉદ્દેશકા અને પંદર હજાર શ્રી જીવાભિગમ સૂત્ર વાંચતા જીવ-અજીવના જ્ઞાન દ્વારા અહિંસા સાતસો બાવન શ્લોક સહ દ્વાદશાંગીનું સૌથી મોટું મહાસાગર અને જયણા ધર્મ પાળી શકાય છે. સમાન ગંભીર અને ગુઢાર્થવાળું આગમ એટલે શ્રી ભગવતી સૂત્ર. શ્રી પન્નાવણા સૂત્રમાં જૈન તત્ત્વજ્ઞાનની સમજણ, શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નોના સુંદર સૂત્રમાં તીર્થકર અને ચક્રવર્તી જેવા ઉત્તમ પુરુષોના જીવન વ્યવહારના સમાધાનના આગમમાંથી એકાદ ભાવ પણ જો આચરણમાં મૂકીએ પરિચય દ્વારા આત્મસુધારણાની પ્રક્રિયાને વેગ મળે છે. તો માનવજીવન સાર્થક બની જાય. શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર અને શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સુત્ર દ્વારા જૈન ખગોળના ધર્મકથાનુયોગમય શ્રી જ્ઞાતા ધર્મકથા નામના આ આગમમાં જ્ઞાનથી આ વિશાળ લોક અને પ્રકાશ ક્ષેત્રનું વર્ણન વાંચતા આપણી મહાપુરુષોના જીવનની સત્ય ઘટનાઓ અને ઔપદેશિક કથાઓનો લઘુતાનું જ્ઞાન થતા અહંકાર ઓગળી જશે. વિપુલ સંગ્રહ છે. દ્રવ્યાનુયોગ કથાનુયોગ પર સવારી કરીને આવે શ્રી નિરયાવલિકાના પાંચ ઉપાંગ સૂત્રો શ્રેણિકરાજા, બહુપુત્રીકાદેવી, તો દર્શનના રહસ્યો સરળતાથી સમજાઈ શકે. આ ધર્મકથાનું શ્રવણ લક્ષ્મીદેવી, બળદેવ વિગેરે બાવન આત્માઓનાં પૂર્વ પશ્ચાત્ ભવના
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy