SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન એપ્રિલ, ૨૦૧૧ નો પલ્વત્તાન મરંમ્બયારું, સમ્મ નો પાસય પમાયા | પ્રકાર કહેલા છે અને એવા જ આંતરિક તપના છ પ્રકાર બતાવેલા નિાપારપ્પા વરસેતુ વિશ્લે, નમૂનો છિ વન્યાં છે ? ૨ા છે. (૩ત્તર મેં ૨૦, સTI ૦ ૩૨) अणसणमूणोयरिया, भिक्खायरिया य रसपरिच्चाओ। જે સાધક પ્રવ્રજ્યા લીધા પછી પોતે પ્રમાદમાં પડીને સ્વીકારેલાં कायकिलेसो संलीणया य, बज्झो तवो होई ।।१४।। મહાવ્રતોને શુદ્ધ રીતે બરાબર પાળતો નથી – આચરતો નથી, (૩૨૦ ૦ ૩ ૦, II ૦ ૭, ૮) પોતાના આત્માને નિગ્રહમાં – સંયમમાં રાખતો નથી, રસોમાં બાહ્ય તપના છ પ્રકાર આમ સમજવા: ૧. અનશન, ૨. લાલચુ બને છે તેનાં બંધનો મૂળથી છેદાતા નથી. ઊનોદરિકા, ૩. ભિક્ષુચર્યા, ૪. રસપરિત્યાગ, ૫. કાયકલેશ અને (૨) ૬. સંલીનતા. નીતિ-મૂત્ત-લોક તત્ત્વ સૂત્ર पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। नाणेण जाणइ भावे, दंसणेण य सद्दहे । झाणं च विओस्सग्गो, एसो अब्भिन्तरो तवो ।।१५।। चरित्तेण निगिण्हाअ, तवेण, परिसुज्झइ ।।८।। (ઉત્તર- ૦, ૧૦ રૂ૦) (૩ત્તર૦ મે ૨૮, ૧૦ રૂ ૧) આંતરિક તપના છ પ્રકાર આમ સમજવાઃ ૧. પ્રાયશ્ચિત્ત, ૨. સાધક મનુષ્ય પોતે જ્ઞાન વડે એ તથ્ય ભાવોને જાણી લે વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. વ્યુત્સર્ગ. છે–સમજી લે છે. પછી દર્શન વડે એટલે જાણી લીધેલા તે ભાવોનું વિઝા નીતા ય ાય, તેઝ પપ્પા તહેવાય | જાતપણું ચિત્તમાં સ્થિર ભાવે જામી જતાં એ ભાવો વિશે સાધકને સુનૈસા લે છઠ્ઠા ય, નામા તુ નવમ ૨૬ TI પાકી શ્રદ્ધા થાય છે-વિશ્વાસ જામે છે. પાકી શ્રદ્ધા થયા પછી એ (૩ત્તI, X૦ રૂ૪, T૦ રૂ) શ્રદ્ધામાં જે પોતાને ભાસેલ છે તેને આચરણમાં લાવવાની વેશ્યા એટલે ચિત્તની વૃત્તિ-આત્માનો પરિણામ- અધ્યવસાય, ઉલ્લાસમય અપૂર્વ તાલાવેલી આત્માને થાય છે. આ તાલાવેલીનું વેશ્યાઓ છ છે અને તેમનાં નામો અનુક્રમે આ છેઃ કૃષ્ણ લેશ્યા, જ નામ ચારિત્ર છે. એવા ચારિત્ર વડે–આચરણો દ્વારા સાધક પોતાના નીલ વેશ્યા, કાપોત લેશ્યા, તેજોવેશ્યા, પદ્મ લેશ્યા અને શુકલમન, વચન અને શરીરને નિયમનમાં-નિગ્રહમાં-રાખવા તત્પર થાય લે શ્યા. છે અને એ નિગ્રહરૂપ તપ દ્વારા સાધક, પોતે શુદ્ધ-પવિત્ર-બને છે, વિષ્ના નીતા વક્રિતિત્રિ વિયામો મહમ્મન્નેસામો | વાસના વગરનો-કષાયો વગરનો સ્થિતપ્રજ્ઞ થઈ વીતરાગની દિ તિદિવિ નીવો, ટુડું વવજ્ઞ ા૨ ૭|| ભૂમિકાએ પહોંચે છે. કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા અને કપાત લેશ્યા એ શરૂ શરૂની ત્રણ नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । લેશ્યા અધર્મ વેશ્યાઓ છે. આ ત્રણે વેશ્યાયુક્ત ચિત્તવૃત્તિમાં ___ एवं मग्गमणुप्पत्ता, जीवा गच्छन्ति सोग्गई ।।९।। વ્યક્તિગત સ્વાર્થરૂપ અધર્મનો આશય પ્રધાન - મુખ્ય હોય છે, જ્ઞાન અને દર્શન, ચારિત્ર અને તપ-એ માર્ગને બરાબર પામેલા માટે તે ત્રણેને અધર્મ વેશ્યા કહેલી છે. જે જીવની ચિત્તવૃત્તિમાં જીવો, એ માર્ગનું બરાબર આચરણ કર્યા પછી સારી ગતિને-સારી તરતમ ભાવે એટલે જેટલે અંશે આ ત્રણ લેશ્યા પ્રમાણે વિચારધારા દશાને-વીતરાગ દશાને પામે છે. હોય છે, તે જીવ તેટલે તેટલે અંશે પ્રત્યક્ષમાં તો દુર્ગતિनाणस्सावरणिज्ज, दंसणावरणं तहा। દુર્દશા – દુઃખમય – દશાને જ પામે છે અને ભવાંતરમાં ય તે જીવ वेयणिज्जंतहा मोहं, आउकम्मं तहेव य ।।११।। દુર્ગતિને પામે છે. नामकम्मं च गोत्तं च, अन्तरायं तहेव च । तेऊ पमहा सुक्का, तिन्नि वि एयाओ धम्मलेसाओ। एवमेयाइं कम्माइं, अद्वैव उ समासओ ।।१२।। થાદિ તિદિવિ નીવો, સુપડું ૩વવજ્ઞ ૨૮|| (૩ત્તર ઝ૦ રૂ ૩, T૦ ૨, ૩) (૩ત્તરીમેં૦ રૂ૪, I ૦ ૧૬, ૧૭) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા વેદનીય અને મોહ-મોહનીય, પાછલી ત્રણ વેશ્યાઓ એટલે તેજો વેશ્યા, પદ્મ લેશ્યા અને આયુષ્યકર્મ અને નામકર્મ તથા ગોત્રકર્મ અને અંતરાયકર્મ; એ શુકલ લેગ્યા એ ત્રણે ધર્મલેશ્યાઓ છે. આ ત્રણે વેશ્યાયુક્ત ચિત્તમાં પ્રમાણે સંક્ષેપથી તો એ આઠ જ કર્મોને બતાવેલાં છે. સમૂહગત સ્વાર્થરૂપ ધર્મનો આશય પ્રધાન – મુખ્ય – હોય છે. सो तवो दुविहो वुत्तो बाहिरब्भन्तरो तहा। માટે તે ત્રણેને ધર્મલેશ્યા કહેલી છે. જે જીવની ચિત્તવૃત્તિમાં તરતમ बाहिरो छव्विहो वृत्तो, एवमब्भन्तरो तवो ।।१३।। ભાવે જેટલે જેટલે અંશે આ ધર્મલેશ્યા પ્રમાણે સામુદાયિક હિતની દેહ અને ચિત્તને શુદ્ધ કરવા માટે તે નિગ્રહરૂપ તપના બે પ્રકાર વિચારધારા હોય છે તે જીવ તેટલે તેટલે અંશે વર્તમાનમાંકહેલા છેઃ બાહ્ય તપ અને આંતરિક તપ. નિગ્રહરૂપ બાહ્ય તપના છ પ્રત્યક્ષમાં તો જરૂર સદ્ગતિ – સદ્દશા – સુખમય દશાને જ પામે
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy