SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ( એપ્રિલ, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન મહાવીર વાણી | (દશ. = દશ વૈકાલિક સૂત્ર, ઉત્તરા = ઉત્તરાધ્યયન સૂત્ર, સુ. શ્રુ = સૂત્ર કૃત્રાંગ સૂત્ર, શ્રુત સ્કંધ) (૧) ઉપર – પોતાની જાત ઉપર વિજય મેળવીને સુખ પામે છે. -સુત્ત – આત્મ સૂત્ર पंचिन्दियाणि कोहं, माणं मायं तहेव लोहं च । अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली। दुज्जयं चेव अप्पाणं, सव्वमप्पे जिए जियं ।।७।। अप्पा कामदुहा धेणू, अप्पा से नन्दणं वणं ।।१।। (૩૨૦ નં૦ ૬, II- ૩૪-૩ ૬) આત્મા પોતે વૈતરણી નદી છે, મારો આત્મા પોતે કૂટ શાલ્મલી પોતાની પાંચ ઇંદ્રિયોને જીતવી, પોતાની ક્રોધ, અભિમાન, વૃક્ષ છે, આત્મા પોતે કામદુઘા ગાય છે અને મારો આત્મા પોતે શઠતા અને લોભની વૃત્તિઓને જીતવી એ ભારે કઠણ છે, પણ નંદનવન છે. મહામુસીબતે જીતી શકાય એવા આત્માને જીતવા માટે આ જ માર્ગ अप्पा कत्ता विकत्ता य, दुक्खाण य सुहाण य । છે, અને આત્માને જીત્યો એટલે સઘળું આપોઆપ જિતાઈ ગયું अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय सुपट्ठिओ ।।२।। સમજવું. (૩ત્તરj૦ મે ૨૦, TI- ૩૬, રૂ૭) न तं अरी कंठछेत्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पा । આત્મા પોતે દુઃખોનો અને સુખોનો પેદા કરનારો છે અને નાશ से नाहिइ मच्चुमुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ।।८।। કરનારો છે. સુપ્રસ્થિત – સમાર્ગગામી – આત્મા મિત્રરૂપ છે, અને (૩ત્તરા૦ ૦ ૨૦, T[ ૦ ૪૮) દુષ્પસ્થિત – દુર્માર્ગગામી – આત્મા શત્રુરૂપ છે. જેટલું ભૂંડું પોતાનો દુષ્ટ આત્મા કરે છે, તેટલું ભૂંડું ગળું अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो । કાપનારો શત્રુ પણ નથી કરી શકતો. દયા વગરનો દુષ્ટ મનુષ્ય अप्पा दन्तो सुही होई, अस्सिं लोए परत्थ य ।।३।। જ્યારે કાળના મુખમાં સપડાશે, ત્યારે જ તે પોતાની દુષ્ટતાને આત્માને જ દમવો જોઈએ – સંયમ અને તપની પ્રવૃત્તિ વડે જાણશે અને પછી પસ્તાવો કરશે. બરાબર પલોટવો જોઈએ. ખરેખર, આત્મા પોતે જ દુર્દમ છે – સંયમ जस्सेवमप्पा उ हवेज्ज निच्छिओ, चइज्ज देहं न हु धम्मसासणं । અને તપની પ્રવૃત્તિ વડે આત્માને પલોટતાં તો નાકે દમ આવી જાય तं तारिसं नो पइलेन्ति इन्दिया, उविंतवाया व सुदंसणं गिरिं ।।९।। છે, પણ એ રીતે પલોટાયેલો આત્મા આ જગતમાં અને બીજે પણ (૦૦ યૂનિવI ?, T૦ ૨૭) સુખી જ થાય છે. દેહને ભલે છોડી દઉં પણ ધર્મના શાસનને તો ન જ છોડું” वरं मे अप्पा दन्तो, संजमेण तवेण य । એવા દઢ નિશ્ચયી આત્માને, ભયંકર વાવાઝોડું જેમ મેરુ પર્વતને माऽहं परेहिं दम्मन्तो, बन्धणेहि वहेहि य ।।४।। ડગાવી શકતું નથી તેમ ઇંદ્રિયો કદી પણ ડગાવી શકાતી નથી. (૩ત્તર ૦ ૦ ૬, TI- ૨૫, ૨૬) अप्पा खलु सययं रक्खियव्वो, सव्विन्दिएहिं सुसमाहिएहिं । બીજાઓ કોઈ મારા આત્માને બંધનોમાં નાખી નાખીને માર अरक्खिओ जाइपहं उवेइ, सुरक्खिओ सव्वदुहाण मुच्चइ ।।१०।। મારીને મારીને પલોટે, એ કરતાં તો હું જાતે પોતે સંયમ અને (દ્રશ૦ ગૃતિ ૨, T૦ ૨૬) તપની પ્રવૃત્તિ વડે મારી ઈચ્છાપૂર્વક આત્માને – પોતાને – પલોટું પાંચ જ્ઞાનેંદ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો તે તમામ ઇંદ્રિયોને બરાબર એ જ વધારે ઉત્તમ છે. સમાધિયુક્ત કરીને નિરંતર આત્માને પાપમય પ્રવૃત્તિઓથી બચાવ્યા जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे । જ કરવો જોઈએ, કારણ કે, એ રીતે નહિ બચાવવામાં આવેલો एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ ।।५।। આત્મા જ્યારે સંસારના ચક્રમાં ભટક્યા કરે છે, ત્યારે એ રીતે બરાબર જે કોઈ શૂરવીર, રણમેદાનમાં બીજા ન જીતી શકાય એવા લાખ બચાવવામાં આવેલો આત્મા તમામ દુઃખોથી દૂર રહે છે. લાખ શત્રુઓને જીતે, તે કરતાં તો તે એક માત્ર પોતાના આત્માને सरीरमाहु नाव त्ति, जीवो वुच्चइ नाविओ। - પોતાની જાતને – જીતે એ જ તેનો ખરેખરો ઉત્તમ વિજય છે. संसारो अण्णवो वुत्तो, जंतरन्ति महेसिणो ।।११।। अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ? । (૩ત્તર/ એ. ૨૩, ૫૦ ૭ ૩) अप्पणामेव अप्पाणं, जइत्ता सुहमेहए ।।६।। શરીરને ‘નાવ’ કહેલ છે, આત્માને ‘નાવિક' કહેવામાં આવેલ તું તારા આત્મા સાથે જ – તારી પોતાની જાત સાથે જ યુદ્ધ કર. છે અને આ સંસારને “સમુદ્ર’ કહેલો છે, જેને મહર્ષિઓ તરી જાય બહાર યુદ્ધ કરવાથી તારું શું વળવાનું છે? સાધક પોતે જાતે જ આત્મા છે.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy