SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન એપ્રિલ, ૨૦૧૧ સૌરાષ્ટ્રના વલ્લભીપુરમાં આચાર્ય નાગાર્જુનની અધ્યક્ષતામાં આ વહાવી જીવનને ચરિતાર્થ કર્યું હતું. તેમાંય ખાસ કરીને જૈન સંઘને આગમ વાણીના સંકલન માટે પરિષદ યોજાઈ. આ વલ્લભી અંધશ્રદ્ધાની નિદ્રામાંથી જગાડનાર આ યુગના ગણ્યાગાંઠ્યા પંડિત વાચનાના ૧૫૦ વર્ષ પછી સર્વ આચાર્યોએ વિચાર્યું કે માનવ પુરુષોમાંના તેઓ પ્રાચીન ગુજરાતી, અપભ્રંશ, સંસ્કૃત અને મર્યાદાને કારણે શ્રુતિ લોપ થશે અને આ શ્રુતજ્ઞાન આ ધરતી ઉપરથી પ્રાકૃત-અર્ધ માગધી ભાષાના પ્રકાંડ પંડિત હતા. આપણા વિસરાઈ જશે એટલે વીર સંવત ૯૮૦માં દેવર્ધિગણી ક્ષમાશ્રમણે રાષ્ટ્રસેવક અને ગુજરાતી સાહિત્યના વિદ્વજન સ્વામી આનંદ આ આગમ વાણીનું લેખન કરવાનો નિર્ણય લીધો અને આગમો “મહાવીર વાણી'ના પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છેઃ લિપિબદ્ધ થયા.વાણીને આકાર મળ્યો. “પંડિત બેચરદાસજી દોશી ગુજરાતની નવી જમાતના અગ્રેસર આ વિષયમાં મહાનિબંધ લખી શકાય. જિજ્ઞાસુઓએ અવશ્ય જૈન ધુરંધરોમાંના એક જાણીતા વિદ્વન્મણિ છે. જૂના જૈન સાહિત્યના જૈન સાહિત્યના ઇતિહાસ પાસે જઈ પૂરી વિગત પામવી જોઈએ. ધૂળધોયા તરીકે એમની જીવનભરની નિષ્ઠા અને ભક્તિ પરાયણતા આ આગમ વાણી, સાગર જેટલી વિશાળ અને ગહન, એને એક જાણીતી છે. મહાવીર પ્રભુના જીવનમાંથી અને જૈન સાહિત્યના પુસ્તકમાં કેમ સમાવી શકાય? છતાં આ દોહનના થોડાં જ બિંદુ રત્નાગારમાંથી અણમૂલા રત્નો ટૂંઢી વીણીને તે ઉપર ચડેલા સંગ્રહવાનો પ્રયત્ન ઘણાં વિદ્વાનોએ કર્યો. મુનિ ચૌથમલે ‘નિગ્રંથ પ્રવચનના કાળાંતરના મેલ પોપડાને ધૂળ ઝાપટી ખંખેરીને અને ભીતરના નામે ભગવદ્ ગીતાના સ્વરૂપનો ગ્રંથ આપ્યો. બુદ્ધિ સાગરજીએ મહાવીર નેત્ર ધોઈ નિખારીને પ્રજાને ભેટ કરવાના વ્યવસાયને એમણે ગીતાની રચના કરી. ૧૯૭૫માં પૂ. વિનોબાજીએ જૈનોના બધાં સંપ્રદાયના પોતાના જીવનનું મિશન બનાવ્યો છે...આ ગ્રંથ (મહાવીરવાણી)નું ગ્રંથોમાંથી નવનીત તારવીને ‘સમણ સુત્ત'ની પ્રેરણા આપી. સર્વ ધર્મના વાંચન, મનન, ચિંતવન સૌ કોઈને મોટો ધર્મલાભ બક્ષશે. આ અભ્યાસી વિનોબાજીએ જૈન સંપ્રદાયોને વિનંતિ કરી કે હિંદુ ધર્મમાં વૈદિક પુસ્તક માનવજીવનને સારું અખૂટ ભાતું દેનારું રોજિંદા સ્વાધ્યાયનું સાહિત્યના ૧૦૦ ગ્રંથોનો સાર “ભગવદ્ ગીતા' છે, બૌદ્ધ ધર્મમાં આવો રતન છે, હીરની ગાંઠ ઉપર તેલને ટીપે ગંઠીને સોએ સદાય ને ગ્રંથ “ધમ્મપદ” છે, શિખોનું ‘જપજી' છે, ખ્રિસ્તિનું ‘બાયબલ' છે અને હરઘડી હૈયે વળગાડી રાખવાનું.' ઈસ્લામનું “કુરાન' છે. એવું જ અન્ય ધર્મમાં છે, તો જૈન તત્ત્વજ્ઞાનના “પ્રબુદ્ધ જીવનના પ્રબુદ્ધ વાચકોને આ મહાવીર જન્મ કલ્યાણકના પ્રતિનિધિ સ્વરૂપ એક ગ્રંથ કેમ નહિ? પરંતુ આવો વિચાર આપણા એક પવિત્ર દિવસે આ ઉત્તમ ગ્રંથ “મહાવીર વાણી'ના કેટલાંક જ પંડિતને પણ આ પહેલાં, વર્ષો ભાવબિંદુઓ અને અર્પણ કરીએ પહેલાં આવ્યો હતો. એ પહેલાં આવું મહાવીર વંદના. છીએ. અમારો આનંદ આજે કાર્ય કર્યું ૧૯૩૯ પહેલાં જૈન શ્રીમતિ વિદ્યા બહેન મહાસુખલાલ ખંભાતવાળાના આર્થિક સહયોગથી નવપલ્લવિત થઈ રહ્યો છે, ધર્મના પ્રકાંડ પંડિત અને સ્વતંત્ર આપનો પણ થાવ! વાણી જ સેનાની પંડિત બેચરદાસ દોશીએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજે છે જીવને તારે છે અને જીવને મારે આપણને “મહાવીર વાણી'ના ભક્તિ સંગીતનો મનહર અને મન ભાવન કાર્યક્રમ છે, એ અરૂપી અમર છે એટલે શીર્ષકથી એક પુસ્તક આપીને. મહાવીર વંદના એના “ઉપયોગમાં ‘વિવેક' સત્યને ફૂલના હાર પર નહિ, ભેળવવાની સબુદ્ધિ સર્વ જીવો મહાવીર વંદના પણ તલવારની ધાર પર પામો. વાયુ ક્યારેય મૃત્યુ પામતો જીવનાર, પાંડિત્ય ખાતર અપૂર્વ ગાયક કલાકાર અને સંગીત નથી, તો વાયુમાં ભળેલા વાણીના આત્મભોગ આપનાર, રાષ્ટ્ર ઝરણાબેન વ્યાસ અને વિજયદત્તભાઈ વ્યાસ તરંગો પણ અમર જ હોય. ખાતર હદપારીની સજા તા. ૧ મે-૨૦૧૧, રવિવાર સવારે ૧૦ વાગે વિશ્વના અણુએ અણુમાં ભોગવનાર, સરસ્વતી દેવી, સ્થળ: પાટકર હૉલ-ચર્ચગેટ-મુંબઈ ગોરંભાતી આવી મહાવીર વાણી સમાજ અને રાષ્ટ્રની તન, મન ને જગતના પ્રત્યેક જીવોને સ્પર્શી અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રનો, આજીવન સભ્યો, ધનથી સેવા કરનાર પંડિતવર્ય શ્રી એ જીવો આત્મદર્શન અને સર્વ સહૃદયી ભક્તજનોને હૃદયપૂર્વકનું જાહેર નિમંત્રણ. બેચરદાસજીની ગણના ભારતના આત્મશાંતિ પામો, પાવન અગ્રગણ્ય સાક્ષરો, રાષ્ટ્રસેવકો ને સંયોજક : સિદ્ધોને, સર્વ સિદ્ધોને આ જ સમાજસેવકોમાં થતી હતી. તેમણે નીતિન સોનાવાલા, પુષ્પાબેન પરીખ, ઉષાબેન પ્રવીણભાઈ શાહ પ્રાર્થના. જીવનની ત્રિવિધ દિશાઓમાં | નિમત્રક Tધનવંત શાહ પોતાના પુરુષાર્થને અવિરતપણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ drdtshah@hotmail.com • ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65). • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy