SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ( વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’: ૫૮ ૦ અંક: ૪ ૦ એપ્રિલ ૨૦૧૧૦ વિક્રમ સંવત ૨૦૬૭ ૦ વીર સંવત ૨૫૩૭૦ ચૈત્ર સુદ-તિથિ-૧૩ ૦ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦ (૧૯૨૯ થી પ્રારંભ, ૮૨મા વર્ષમાં પ્રવેશ) LG QG6l ૦૦ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/-૦૦ ૦૦ છૂટક નકલ રૂા. ૧૦-૦૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ વાણી क्षायन्ते खलु भूषणानि सततं वाङभूषणं भूषणम् અન્ય પાર્થિવ આભૂષણો સતત ઘસાતા રહે છે પરંતુ ક્યારેય ન ઘસાય એવું સાચું આભૂષણ તો વાણી જ છે. જે વાણીમાં પાણી એ વાણી જગતે વખાણી, એ વાણી જ વિશ્વના વહાવી. એ વાણીથી ધરતી ધન્ય બની ગઈ. આજે પણ આ ધરતી એ અણુ અણુમાં પ્રસરી અને એ વાણી જ બની જગતું ઉદ્ધારિણી. ધન્યતાનો પળે પળે અનુભવ કરી રહી છે. વાણી અક્ષરલિપિ રૂપે પ્રગટ થઈ અને જભ્યો શબ્દ. શબ્દના ઉચ્ચારને એ વાણી તે “આગમ” વાણી. ત્યારે સંસ્કૃત વાણીની સર્વત્ર નાદ છે, ધ્વનિ છે, ધ્વનિને તરંગો છે. આ શબ્દ બ્રહ્મ છે, એમાંથી ગૂંજતો બોલબાલા હતી. પરંતુ મહાવીરને તો જન હૃદય સુધી પહોંચવું ધ્વનિ સાશ્વત છે, અ-મૃત છે, એવી વાણી મહાન આત્મામાંથી ઊગ્યા હતું એટલે એમણે એ જ્ઞાન વાણી અર્ધમાગધી-પ્રાકૃત ભાષામાં પછી, વહ્યા પછી, વહેતી જ રહે વહાવી. શિષ્યોએ એ શ્રુતજ્ઞાન છે, જગત કલ્યાણ માટે. આજે પણ આ અંકના સૌજન્યદાતા ઝીલ્યું અને આ વાણીની કંઠ એ તરંગો જીવિત છે, એ અરૂપ છે શ્રીમતી હેમલતાબેન લાઠિયા પરિવાર યાત્રાનો પ્રારંભ થયો. એટલે આપણા માટે એ દૃશ્યમાન મહાવીરના અનુયાયીઓ શ્રુત નથી. સ્મૃતિ : સ્વ. શ્રી શિવુભાઈ વસનજી લાઠિયા ઉપાસક બન્યા અને એ આવી શુભ વાણી તપસ્વી શ્રુતજ્ઞાનની ગંગા વહી. કાળે વાલ્મિકી, પુરુષોત્તમ રામ, મહર્ષિ વ્યાસ, ભગવાન કૃષ્ણ, ઈશુ, થતા પરિવર્તનને કારણે આ શ્રુત ઉપાસકો વેરવિખેર થઈ ગયા, પયગંબર, સોક્રેટિસ, તીર્થકર મહાવીર અને ભગવાન બુદ્ધ અને પરિણામે આ આગમોનું પઠન-પાઠન અવ્યવસ્થિત થઈ ગયું. આ અનેક મહાન આત્માના અંતરમાંથી વહી. એ આજે ય અનુભવાય શ્રુતજ્ઞાન વ્યવસ્થિત કરવા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ સ્વામીની છે અને રાહબર છે, એટલે જ વિશ્વ આજે પ્રગતિને પંથે છે. અધ્યક્ષતામાં મગધ દેશના પાટલીપુત્રમાં એક પરિષદ બોલાવવામાં આજે મહાવીર જન્મ કલ્યાણકનો પાવન દિવસ છે. આજથી આવી, શ્રુતજ્ઞાનને વ્યવસ્થિત કરવામાં આવ્યું. પછી વીર નિર્વાણના ૨૬ ૧૦ વર્ષ પહેલાં, ઈ. સ. પૂર્વે પ૯૯માં ભારત ભૂમિ પર એક ૩૦૦ની આસપાસ કલિંગમાં સમ્રાટ ખારવેલે કુમારગિરિ પર્વત આત્મા પ્રગટ થયો, નામ વર્ધમાન અને ત્યારના ૭૨ વર્ષ પછી ઈ. ઉપર આગમ વાચનાનું આયોજન કર્યું હતું. આ પરિષદમાં આર્યા સ. પૂર્વે ૫૨૭માં એ આત્મા મહાવીર નામ ધારીને કેવળજ્ઞાન પામીને પોયણી નામે સાધ્વીએ ૩૦૦ વિદુષી સાધ્વીઓ સાથે આગમ નિર્વાણ પામી મોક્ષગામી બન્યો. ત્રીસ વર્ષની ઉંમરે સર્વ સંમતિથી સંકલનમાં સહાય કરી હતી. જૈન ધર્મમાં હંમેશાં સ્ત્રીઓનું મહત્ત્વનું સંસારનો ત્યાગ કરી દીક્ષા લઈને સાડા બાર વર્ષ કષ્ટભર્યા તપ સ્થાન રહ્યું છે એની આ પ્રતીતિ છે. ત્યારબાદ વીર સંવત ૮૨૭ કરી, આત્મદર્શન પામી એ તીર્થકર ભગવાને અમૂલ્ય અનુભવ વાણી અને ૮૪૦ વચ્ચે મથુરામાં આચાર્ય સ્કંદિલની અધ્યક્ષતામાં અને • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • Website : www.mumbai_jainyuvaksangh.com • email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy